Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 90
________________ જંબુદ્વીપના શાશ્વત ચૈત્યો હ હ જ દ [ અંબૂદ્વીપમાં કુલ શાશ્વત ચેત્યો | ૧ છ વર્ષધર પર્વતો પર પૂર્વ દિશાના કૂટો ઉપર ૧૪ મહાનદીના કુંડની મધ્યના દ્વીપ ઉપર ૧૬ સરોવરની મધ્યમાં | ૩૪ દીર્ઘવૈતાઢ્યોના પૂર્વ દિશાના કૂટો ઉપર ૪ વૃત્તવૈતાઢ્યો ઉપર ૬ |મહાવિદેહક્ષેત્રમાં ૧૬ વક્ષસ્કાર પર્વતો ઉપરના નદી તરફના કૂટ ઉપર ૩૨ વિજયની ૬૪ નદીઓના કુંડના દ્વીપ ઉપર ૮ |૧૨ અંતર્નદીઓના કુંડોના મધ્યમાં દ્વીપ ઉપર | ૨00 કંચનગિરિ ઉપર ૧૦ ૨ યમકગિરિ ઉપર ૧૧ ૨ ચિત્ર-વિચિત્ર પર્વત ઉપર ૧૨ | જંબૂવૃક્ષની ઉપરની શાખાના ટોચે તથા જંબૂવૃક્ષના પરીવારના ૧૦૮ વૃક્ષો અને પ્રથમ વનમાં ૮ કરિકૂટ ઉપર થઈ કુલ ૧૩આ જ રીતે શાલ્મલી વૃક્ષના ૧૪ દેવકુરુ, ઉત્તરકુરુના સ્વતંત્ર ૧૫૪ ગજદંત પર્વતોના મેરુ તરફના કૂટ ઉપર મેરુ પર્વતના (૧-ચૂલિકા ઉપર... ૪-પાંડકવનમાં ૪-સોમનસવનમાં ૪-નંદનવનમાં ૪-ભદ્રશાલવનમાં ૮-ભદ્રશાલ વનના કરિ કુલ | ૬૩૫) દરેક ચૈત્યમાં ૧૨૦ શાશ્વત જિનબિંબો છે. ઋષભ, ચંદ્રાનન, વારિષેણ, વર્ધમાન નામના જિનપ્રતિમાઓ છે. કુલ ૬૩૫ x ૧૨૦ = ૭૬, ૨૦૦ જિનબિંબોને ભાવભરી વંદના... ક

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96