________________
કાર ૧૨મુ-૧૩મુ-જ્ઞાન-અજ્ઞાન
$ાન-અજ્ઞાન
|
به هي مع
| દંડક સ્થાવર-૫
મતિ-શ્રુત અજ્ઞાન વિકલેન્દ્રિય-૩
અજ્ઞાન-૨, જ્ઞાનર ૧ | ગર્ભજ મનુષ્ય
જ્ઞાન-૫, અજ્ઞાન-૩ દેવ-૧૩, નારકી, તિર્યંચ જ્ઞાન-૩, અજ્ઞાન-૩
(દ્વાર ૧૪ મું - ચોગ) કુલ યોગ ૧૫ છે. મનોયોગ-૪, વચનયોગ-૪, કાયયોગ-૭
મનોયોગના ૪ પ્રકાર (૧) સત્ય મનોયોગ :- યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું ચિંતન. જેમ કે – જીવ છે, જીવ દેહવ્યાપી છે વગેરે.
(૨) અસત્ય મનોયોગ :- સત્યથી વિપરીત મનોયોગ. જેમકેજીવ નથી. જીવ એકાંત નિત્ય છે વગેરે. (૩) સત્યાસત્ય મનોયોગ :- જેમાં સાચું પણ છે તેમ
ખોટું પણ છે, તેવું ચિંતન, જેમ કે - ખદિર, લીમડા, પલાસ વગેરેથી મિશ્રિત ઘણા અશોકવૃક્ષવાળા વન માટે – આ અશોકવન છે, એમ ચિંતવવું તે.
(૪) અસત્ય-અમૃષા મનોયોગ - જેમાં સત્ય પણ નથી, મૃષા પણ નથી. તેવું ચિંતન. જેમ કે – ઘડો લાવ, તપ કરવો જોઈએ વગેરે. આ જ પ્રમાણે ચારે પ્રકારના વચનયોગ પણ જાણવાં.
કાયયોગના ૭ પ્રકાર (૧) ઓદારિક કાયયોગ :- દારિક શરીરથી થતી પ્રવૃત્તિ. (૨) વૈક્રિય કાયયોગ :- વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ. (૩) આહારક કાયયોગ :- આહારક શરીરથી થતી પ્રવૃત્તિ.
(૪) દારિક મિશ્ર કાયયોગ :- તિર્યંચ અને મનુષ્યને ઉત્પત્તિના પ્રથમ સમયથી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને
15,