Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 26
________________ ૬ પર્યાપ્તિ સાધારણ વનસ્પતિકાયને ઓળખવાનાં લક્ષણો (૧) સાંધા, પર્વ, નસો ગુપ્ત હોય. (૨) કાપતા સરખા ભાગ થાય. (૩) કાપીને વાવીએ તો પણ ફરીથી ઉગે. પર્યાપ્તા:- સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય અથવા પૂર્ણ કરીને જ મરવાના હોય તે પર્યાપ્તા. અપર્યાપ્તા - સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી હોય અથવા પૂર્ણ કર્યા વિના જ મરી જવાના હોય તે અપર્યાપ્તા. પર્યાપ્તિ :- પુદ્ગલના સંચયથી ઉત્પન થયેલ પુદ્ગલને ગ્રહણ કરવાની તથા પરિણાવવાની શક્તિ. પર્યાપ્તિ ૬ પ્રકારની છે. (૧) આહારપર્યાપ્તિ - જે શક્તિથી આહારના પુદ્ગલોને જીવ ગ્રહણ કરે અને તેને ખલ અને રસ રૂપે પરિણમાવે તે આહાર પર્યાપ્તિ. (૨) શરીરપર્યાપ્તિ - જે શક્તિથી જીવ રસ રૂપે પરિણાવેલ પુદ્ગલોમાંથી સાત ધાતુ રૂપ શરીર બનાવે તે શરીરપર્યાપ્તિ. (૩) ઈન્દ્રિયપયપ્તિ - જે શક્તિથી જીવ શરીરમાંથી ઈન્દ્રિયો બનાવે તે ઈન્દ્રિયપર્યાપ્તિ. (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ - જે શક્તિથી જીવ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેને શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવે અને તેનું વિસર્જન કરે તે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ. (૫) ભાષાપતિ :- જે શક્તિથી જીવ ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેને ભાષા રૂપે પરિણમાવે અને તેનું વિસર્જન કરે તે ભાષાપર્યાપ્તિ. (૬) મન:પયતિ :- જે શક્તિથી જીવ મનો વર્ગણાના પગલોને

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104