Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 49
________________ આયુષ્ય દ્વાર (દ્વાર ૨ - આયુષ્ય) આયુષ્ય : જીવને શરીરમાં રહેવાનો કાળ. જઘન્ય દેવતા નારકીને ૧૦,૦૦૦ વર્ષ. શેષ જીવોને અંતર્મુહૂર્ત. (ઉત્કૃષ્ટ સૂક્ષ્મ જીવો અંતર્મુહૂર્ત સાધારણ વનસ્પતિકાય અંતર્મુહૂર્ત સંમૂચ્છિમ મનુષ્યો અંતર્મુહૂર્ત અપર્યાપ્તા સર્વે જીવો અંતર્મુહૂર્ત પર્યાપ્તા બાદર પૃથ્વીકાય ૨૨,૦૦૦ વર્ષ પર્યાપ્તા બાદર અકાય ૭,૦૦૦ વર્ષ પર્યાપ્યા બાદ તેઉકાય ૩ અહોરાત્ર પર્યાપ્તા બાદર વાયુકાય ૩,000 વર્ષ પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય |૧૦,000 વર્ષ બેઈન્દ્રિય | ૧૨ વર્ષ તેઈન્દ્રિય | ૪૯ દિવસ ચઉરિન્દ્રિય ૬ માસ ( નારકી) નરક | જઘન્ય આયુષ્ય | ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦,000 વર્ષ | ૧ સાગરોપમ ૧ સાગરોપમ | ૩ સાગરોપમ ૩ સાગરોપમ ૭ સાગરોપમ ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૧૦ સાગરોપમ | ૧૭ સાગરોપમ ૧૭ સાગરોપમ | ૨૨ સાગરોપમ ૭ મી | ૨૨ સાગરોપમ | ૩૩ સાગરોપમ ૦. જ ૦ છે 0 = 8 3 દ m % 3

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104