Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૨૬
ભવનપતિ
વ્યંતર
જ્યોતિષ
૧લો-૨જો દેવલોક
૩જો-૪થો દેવલોક
પમો-૬ટ્ટો દેવલોક
૭મો-૮મો દેવલોક ૯ થી ૧૨ દેવલોક નવ પ્રૈવેયક પાંચ અનુત્તર
૮ જવ
૧૨ અંગુલ ૨ વેંત
૪ હાથ
૨૦૦૦ ધનુષ્ય ૪ ગાઉ
દેવતા
ઉત્તર વૈક્રિય શરીર ઃ- કારણ પ્રસંગે દેવતા, નારકી તથા લબ્ધિધારી મનુષ્ય-તિર્યંચ પોતાના મૂળ શરીરથી જુદુ બીજુ વૈક્રિય શરીર બનાવે તે.
(૧) નારકીને મૂળ શરીરથી બમણું હોય.
(૨) તિર્યંચને ૨૦૦ થી ૯૦૦ યોજન હોય.
(૩) મનુષ્યને ૧ લાખ યોજનથી અધિક હોય. (ચાર આંગળ અધિક) (૪) દેવતાને ૧ લાખ યોજન હોય.
= ૧ અંગુલ
= ૧ વેંત
=
=
=
૭ હાથ
૭ હાથ
૭ હાથ
૭ હાથ
૬ હાથ
૫ હાથ
૪ હાથ
૩ હાથ
૨ હાથ
૧ હાથ
અવગાહના દ્વાર
= ૧ યોજન
૧ હાથ = ૨૪ અંકુલ = ૧/૪ ધનુષ્ય
૧ ધનુષ્ય = ૯૬ અંગુલ
૧ ગાઉ = ૧,૯૨,૦૦૦ અંગુલ

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104