Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 87
________________ પ્રકૃતિબંધ-સ્થિતિબંધ ૬૫ વ્યાખ્યા નામ જેવું કયા ગુણને ઉત્તર દષ્ટાંત ઢાંકે? | | ભેદ ૧ | જ્ઞાનાવરણ વસ્તુના વિશેષ બોધ અનંતજ્ઞાન | ૫ | આંખે પાટા રૂપ જ્ઞાનને ઢાંકે તે | બાંધવા જેવું ૨ દર્શનાવરણ વસ્તુના સામાન્ય બોધ અનંતદર્શન | ૯ |દ્વારપાળ રૂપ દર્શનને ઢાંકે તે વેદનીય |સખ-દ:ખનો અનય સુખ-દુઃખનો અનુભવ અવ્યાબાધ સુખ ૨ | મધથી લેપાયેલી કરાવે તે તલવાર જેવું ૪ | મોહનીય જીવને સાચા અનંતચારિત્ર | ૨૮ દારૂપાન જેવું ખોટાના વિવેકથી રહિત કરે તે. ૫ | આયુષ્ય ભવમાં પકડી રાખે તે અક્ષયસ્થિતિ | ૪ |બેડી જેવું ૬ | નામ જીવને ગતિ આદિ |અરૂપીપણું ૧૦૩ ચિતારા જેવું પર્યાયોનો અનુભવ કરાવે તે. || ગોત્ર ઊંચા નીચા કુળનો અગુરુલઘુપણું ૨ કુંભાર જેવું અનુભવ કરાવે તે. ૮ | અંતરાય જીવને દાન, લાભ, અનંતશક્તિ | પ ખજાનચી જેવું ભોગ વગેરેથી અટકાવે તે સ્થિતિબંધ નિં. કર્મ | ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય સ્થિતિ | (૧) જ્ઞાનાવરણ | ૩૦ કોડા કોડી સાગરોપમ | અંતર્મુહૂર્ત | (૨) દર્શનાવરણ ૩૦ કોડા કોડી સાગરોપમ | અંતર્મુહૂર્ત | (૩) વેદનીય | ૩૦ કોડા કોડી સાગરોપમ | ૧૨ મુહૂર્ત (૪) મોહનીય | ૭૦ કોડા કોડી સાગરોપમ | અંતર્મુહૂર્ત

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104