________________
F નવાવર્ગની સાધુતાનું દિગદર્શન : ૩૩ અવતરણ ૪- સં. ૧૫૨-૬૧ અને ૮ટ્યાં તે વર્ગો, ભા. શુ ઉદયાત્ જેથના અણુગળ ખાને ભા. યુ. ૫ ના ક્ષયવાળા શ્રી સંઘસ્વીકૃત ચંડાશુચંડપંચાંગને તે તિથિના એક જ દિવસ માટે છેડીને શ્રીસ ને વહિ માન્ય એવા ભા. શુ. ના ક્ષયવાળા અન્ય કોઈપણ પંચાંગને–તેવા વિચારવાળા વધુ જણના તેરમાં-પકડીને ઉદયાત્ એથે સંવત્સરી કરવાનું અઘટિત આચરણ કરેલ, ત્યારે શાસનપક્ષ તરફથી તેમને કહેવામાં આવેલ કે-“એ રીતે એક દિવસ માટે શ્રીસંપમાન્ય પંચાંગ છેડી વુિં અને બીજા દિવસથી તે પાછું તે ને તે જ પંચાંગ આદરવું ! એ તે ઘેલીના પહેરણા જેવી વાત છે? છતાં જૂથના બળે એક દિવસને માટે તે સંઘમાન્ય પંચાંગને છેડીને જે અન્ય કોઈ બીજુ પંચાંગ આદરી શકે છે, તે તે બીજા પંચાંગના આધારે પણ કાયમ ચાલવાનું સંઘથી નક્કી કરે છે તેમાં કાંઈક તે ડહાપણ મનાય.'
શાસનપક્ષની તે સલાહથી તે વર્ગ, તેવા પ્રસંગે એ પ્રકારે બીજા પંચાંગનું શરણુ લેવામાં પોતે પણ પિતાને અવિચારી માનતા થયેલ.
પરિણમે જ્યારે સં. ૧૯રના ચંડ શુગંડુ પંચાંગમાં ભાવે શુ બે પાંચમ આવેલ, ત્યારે અન્ય પંચાંગમાં ભાથ્થ૦ ૬ બે હવા દતાં તે વખતે તે વર્ગે બે ૬ વા અન્ય પંચાંગ તેવું બંધ તે કર્યું જ, પરંતુ ચંડાશુચંડ પંચાંગમાં તે લૌકિક બે પાંચમને આરાધનાના લોકોત્તર જનપંચાંગમાં પણ છે પાંચમ મનસ્વીપણે જ મળવાને નવો જ તુક ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com