Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 46
________________ ક નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ૪૩ ઉદ્ધાર કરે, મને કશો વાંધો નથી; પણ આ કાંટો ગોરડને છે, બાવળને નથી એમ મારે અનુભવ કહે છે. એટલે આપે તેને પણ સુધારે જ ધાર્યો હોય તે એ માટે પ્રથમ તે આપે એ કાંટાની અણીને તેમના હજુ અનેક પકડવા બાકી રહેતાં જોરદાર જુઠાણુરૂપ પત્થરથી ઘસી જ નાખવી પશેઃ આમાં દયા કરશે તે ધાર્યું ફલ બેસવામાં મને તે શંકા જ રહે છે. અત્યારે તે આટલેથી જ અટકું છું. લાંબા લખાણના કારણે જે આપને કાંઈ તક્લીફ પડે તે અત્યારે જ ક્ષમા માગી લઉં છું. લી. આપની ચરણરજ કાન્તિલાલ ખીમચંદ શાહના ૧૦૦૮ વાર વંદણ અવધારશે. નોંધ:- ઉપરના પત્રમાં વાચક મહાશયનેનવામતીઓનું આંતરિક સ્વરૂપ યથાતથ્ય છતાં ય તે પત્રના લેખક શ્રાવક કાંતિલાલભાઈ પિતાના જાત અનુભવ પુરતું જ જણાવી શકેલા હેઈને સુજ્ઞજનેએ, તેઓનું આંતરિક સ્વરૂપ તે કરતાં તે કઈ ગણું વધુ ભયંકર હોવાનું માન રહે છે. હંસસાગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64