Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી - જૈન ગ્રંથમાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
તા- ૪- ૧-૬ ૮ Ā ૨૨૦
--
20.31 2992
હન શ્રી પ્રભસ્વામિને નમા નમ : ! "નાટકોદ્ધારક ગૠમાલા-ચ શાંક - ૧૯
નવા વર્ગની સાધુતાનું
દિ ગ્ દ શ ન
લે......કઃશા...સ...ન...કે.......કા.. ........ પૂ. પાઠક પ્રવર શ્રી હંસસાગરજી ગણિવ
*
*
*
સુરતના સુપ્રસિદ્ધ જૈન એડવોકેટશ્રીયુત્ અમીચંદ્ર ગાવિઘ્ન શાહના વિ. સ. ૧૯૯૩ના પત્ર અને ખુલાસા
તથા
ધ્રાંગધ્રાનિવાસી ભૂતકાલીન ભુભક્ત શાહ કાંતિલાલ ખીમચ ના જંબુ વિ.ની ચામ્યતાના પરિચય આપતા પત્ર
પ્રકાશક અને – પ્રાપ્તિસ્થાન
મી શાસન ટકાહારક જ્ઞાનમંદિર વ્યવસ્થાપકશા. ગાતીચ' વીપચ
વીર સ’. ૨૪૯૪
૭. ભાવનગર, વાયા તલાશ, યુ. ઠળીયા [સૌરાષ્ટ્ર) આગમાદ્વારા સ', ૧૮ । વિ. સ. ૨૦૨૪ િ ક્રશ. ૧–૦૦ ( શાકે ૧૮૮૯
સને ૧૯૬૭
[પ્રથમાવૃત્તિ – કોપી ૧૦૦૦ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
* નવાતિથિમતને
પ્રા...મ્.....ધ...ન
*
''
દભવૃત્તિથી પકડી રાખીને પેાતાના જ સમુદાયને સુવિહિત લેખાવનાર શ્રી પ્રેમસૂરિજી મ. ના શિષ્ય જ ભૂવિજ્ય, કે જેમણે સ. ૧૯૯૩થી આજસુધી સ. ૧૯૯૨માં સ્વચ્છ દે કાઢવામાં આવેલ કપાલકલ્પિત તિથિમતને સાચે લેખાવવા સારૂ શ્રીતત્ત્વતર ગિણી જેવા પ્રૌઢ અને ટંકશાી ગ્રંથરત્નના અનેક ચાપડી આદિ દ્વારા લગભગ જુટી અર્થા નીપજાવીને દુરૂપયાગ કરવા વડે શ્રી સંધમાં નિરર્થક જ અશાંતિ આચરી રાખવાને ખાલીશ પ્રયત્ન વર્ષાથી જારી રાખેલ છે, તેમજ શાસ્ત્ર અને પર પરારક્ષકા ` અંગે પડદા પાછળ રહીને ખેાગસ નામાવાળી અને સામાન્ય ગૃહસ્થ પણ ન લખી શકે કે વાંચી શકે તેવી અસભ્ય-ગલીય અને ગદી ભાષાના ભંડાર સમી અનેક પત્રિકાએ છપાવી પ્રચારવાનું નિદ્યતર કૃત્ય કર્યું છે, તે જ મૂવિજયે, આઠેક મહિના પહેલાં પાતાના શિષ્યના હાથે લખાવીને શ્રી શખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન'. એ નામની બૂકમાં છૂપાવીને પ્રસ્તાવનાતિમિરતરણિ” એ નામની એક વધુ ગંદી મૂક શ્રીસ ધાં પેાતાના શિષ્ય નિયાન દવિજયના નામે તરતી મૂકેલ ! કે-જે સત્ર ફીટકાર પામેલ છે.
'
તે બ્રૂકના પૃ. ૪૮ થી ૪૯ ઉપર તે શિષ્યના હાથે જ મૂવિજયે મારી પ્રસ્તાવનાતિમિરભાસ્કર' નામની બ્રૂકના પૃ. ૩૨ થી ૩૩ ઉપરની સં. ૧૯૮૮માં બનેલી બીના બદલ-મને જુડે। જણાવીને તેવી કાઈ ભીના ખનીજ નથી” એમ જણાવેલ છે; જ્યારે સ. ૧૯૮૮માં સુરત મુકામે મારી તે લખેલ વાત મુજબ ચર્ચા થઇ જ છે’ એમ સાબિતી આપતા સજ્જડ પૂરાવારૂપ-સુરતના જૈન એડવાકેટ શાહુ અમીચંદ્ર ગાવી દૃષ્ટ બી. એ. (એન) એલ. એલ. ખી. તા-આ પુસ્તિકામાં રજુ કરેલા તે વખતની સત્ય હકીકત જણાવતા સ. ૧૯૯૩ના પત્ર, તે બાબતમાં તે જ મૂવિજયને જ સાવ તૂટી માણસ તરીકે સ્પષ્ટત એળખાવી આપે છે ! વાચાએ મા મૂક મનનપૂક વાંચવા વિજ્ઞપ્તિ છે.
શા. ક્ર. ઉં, હુંસસાગર ગણી,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #4
--------------------------------------------------------------------------
________________
નવાવર્ગની સાધુતાને દિગદાન છે
- શા. કે. ઉપાધ્યાયે શ્રીહસરજી ગણિ –! સુરત મુકામે પૂ. આગમક્કારકશ્રીની સમગ્ર વાત
પૂ. આ. શ્રી દાનસૂરિજીએ કબૂલી જ છે.
સં. ૨૦૨૨ના વૈશાખમાસે મેં પ્રસ્તાવનાતિમિરભાસ્કર નામની જે બૂક પ્રસિદ્ધ કરેલ, તે બૂકના પૃ૪૩ ઉપર મેં નીચે પ્રમાણે લખાણ કરેલ છે.
“પૂ. આ. શ્રી વિપદાનસૂરિજી મ. શ્રીના હૈયામાંનું ૫. આગમ દ્વારકશ્રીના આગમજ્ઞાન પ્રતિનું એથીય વધુ બહુમાન તે તે સં. ૧૮૯ (૯૮) માં સુરત મુકામે વડાચૌટાના ઉપાશ્રયથી ગોપીપુરા નેમુભાઈની વાડીના ઉપાશ્રયે પૂ. આગમેદ્વારકાધીને તે પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજે, (ા. નેમચંદ નાથા, શા. મગનલાલ રણછોડ તથા શાહ અમીચંદ ગેવિંદજી દ્વારા) કહે તે પૂ. આગમહારક આ. ભ. શ્રીની તમામ પ્રરૂપણ મારે સ્વીકાર્ય છે. એમ હું પતે ત્યાંના ઉપાશ્રયની પાટેથી શ્રીસંઘ વચ્ચે જાહેર કરે અથવા આપ ફરમાવે તે જંબૂવિજયનેમિક્લીને તેની દ્વારા તે પ્રમાણે જાહેર કરાયું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
૪ થા નવાવર્ગની સાધુતાને દિગમ પર એ પ્રમાણે કહેવરાવીને સુરતસંઘ વચ્ચે પોતાની લઘુતાને સ્વીકાર કરવામાં જરાય સંકોચ રાખેલ નહિ હોવાની વાત તે તે વખતે ત્યાં હાજર હતા તે શ્રી જંબૂવિજયજી આદિ આ આધુનિક ભાઈઓને અનુભવગમ્ય પણ હેવા છતાં હવે તેને યાદ કરવાની યોગ્યતા ગુમાવી બેઠેલ છે, ત્યાં શું ઉપાય?” હવે શ્રીમૂવિ કહે છે કે તેવી કેબીના બની જ નથી
મારી બૂકના કહેવાતા જવાબ તરીકે નવા વર્ષે નિત્યાનંદ વિ.ના નામે ગત વર્ષના આષાઢમાસે “પ્રસ્તાવના તિમિરતરણિ' નામની એક બૂક જાહેર કરેલ છે.
મારી “પ્રસ્તાવના તિમિરભાસ્કર બૂકના પૃ. ૪૩ ઉપરના મારા ઉપર્યુક્ત લખાણુના જવાબમાં નવા વર્ગની તે બૂકના પૃ. ૪૮ થી ૪૯ માં તેમના ગુરુના ગુણોનું મારામાં આરોપણ કરીને નિત્યાનંદે લખ્યું છે કે
શ્રીમાન હંસસાગરજીને તેમના ગુરુઓ તરફથી સાચું લખવાનું શિક્ષણ મળ્યું જ ન હોય, તેમ જણાય છે. કારણકે ખેટું લખવામાં તેઓ જરાય ગાંજ્યા જાય તેવા નથી. (પ્રસ્તાવનાતિમિરભાસ્કરના) પૃ. ૪૩ માં તેમણે આ. શ્રી સાગરાનંદસૂરિજીની ખેટી બડાઈ હાંક્વા માટે–“સં. ૧૮૯ (૮) માં સુરત વડાચૌટાના ઉપાશ્રયેથી પૂ. આ. શ્રી વિષ્પદાનસૂરિજી મહારાજે (શા. નેમચંદ નાથો, શા. મગનલાલ રણછોડ તથા શાહ અમીચંદ ગેવિંદજી) જેઓ અધ્ય ગુજરી ગયા
છે. તેઓ દ્વારા–ગેપીપુરા નેમુભાઈની વાડીના ઉપાશ્રય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
નવાવર્ગની સાધુતાનું દિગદર્શન શ ૫ કહેવડાવ્યું કે-કહે તે તમારી [ પૂ. આગમ દ્વારક આ. મ. શ્રીની] તમામ પ્રરૂપણ મારે સ્વીકાર્ય છે, એમ હું પિતે ત્યાંના ઉપાશ્રયની પાટેથી શ્રીસંઘ વચ્ચે જાહેર કરૂં અથવા આપ ફરમાવે તે બૂવિજયને મોકલીને (તેની દ્વારા) જાહેર કરાવું.” આતે “સીતાજી રાવણને સ્વીકાર કરવાનું કહેવડાવે તેના જેવી ધરાર જુહી વાત તેમણે લખી નાખી છે. સારું છે કેમાસ ગુરુ ૦૦૦૦ (અંબૂવિજ્ય) હયાત છે, તેઓશ્રી તે વખતે ૫. દાનસૂરિની સાથે જ હતા. તેમને પૂછવાથી તે મારા ગુરુએ ચકખું જણાવ્યું છે કે-એવી કઈ બીન બની જ નથી.”
નેપ - આ લખાણમાં છેલ્લી-એવી કઇ બીના બની જ નથી!' એ શી જંબૂવિ ની વાતથી, તેમણે -સંવત્ ૧૯૯૩માં પ્રસિદ્ધ કરેલ “શ્રી કર્મપ્રકૃતિ ગ્રંથની પ્રસ્તાવનામાં, “માર્ગyકારની પ્રસ્તાવનામાં તેમજ પંડિત મફતલાલ ઝવેરચંદે ના કહેવા છતાં પાછળથી તેમની “પંચનિર્ગી ગાર' બકની પ્રસ્તાવના વગેરેમાં “અષ્ટમની ચર્ચા અંગેની જે જે કશ્વિત બીનાએ લખી છે તે તે બીનાએ તે શાસનદેવના પ્રતાપે તે બી જંખવિના હાથે જ બેટી ઠરી જવા પામે છે! કારણકે-શી જંબૂવિના તે વખતે ત્યાં એવી કોઈ બાના બની જ નથી !' એવાક્યથી તે તે તે પુસ્તકની પ્રસ્તાવનામામાં તેમણે ચીતરેલી તે સં. ૧૯૪૮માં સુરત શી અપની ચર્ચાવાળી વાતો તે બની જ નથી' એમ તે શી અવિ એ જ નકકી કરી આપ્યું છે! અને તે સં. ૧૯૮૮માં સુરતમાં થએલી “અષ્ટમ'ની ચર્ચા અંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ડ્
નવાવર્ગીની સાધુતાનું દિગદર્શીન 弱
અનેલી સત્ય વાતને છૂપાવીને તે તે પ્રસ્તાવનાઓમાં શ્રી જખૂ વિએ તે સત્ય વાતને સ્થાને સરાસર અસત્ય વાત ઉપજાવી કાઢીને લખવાના કરેલા અસાધુજનાચિતદોષનું એ પ્રકારે પેાતાને પેાતાના હાથે જ પ્રાપ્ત થયેલ પ્રાયશ્ચિત છે. જ્યારે પ્રસ્તાવના તિમિર ભાસ્કર'ના પૃ. ૪૩ ઉપરની મેં' મથાળે જણાવેલી સ. ૧૯૮૮ની તે અંગેની ચર્ચાગત મીના તેા બની જ છે, એમ સજ્જડ આધાર રજુ કરવા પૂર્વક જણાવવાના મારા આ પ્રયાસ છે. જેથી ખાત્રી છે કે-આ નીચે જણાવાતું સમસ્ત લખાણુ લક્ષ દઈને વાંચ્યા પછી મધ્યસ્થ સુજ્ઞ વાંચકાને એ નિર્ધાર થશે જ થશે કે–મારી તે બૂકમાંની તે વાત નિત્યાનંદના લખ્યા પ્રમાણે–સીતાજી રાવણુના સ્વીકાર કરવાનું કહેવરાવે, તેના જેવી ધરાર તે શું ? પરંતુ રંચમાત્રય જુઠી નથી, અને નલકૂબેરની પત્ની ઉપર ભા રાવણનાં સ્વીકાર કરવાનું કહેવરાવે તેના જેવી ધરાર સાચી હાવા ઉપરાંત રાવણે સામેથી તે ઉપર’ભાના શીયલનું રક્ષણ કરવાની જેમ તે વખતે પૂ.આ.શ્રી દાનસૂરિજીની લાજનું રક્ષણ કરવા સુધી સાચી છે!!!
નવા ધની, તે પ્રસ્તાવના તિમિરતરણિ' ખૂકના પૃ. ૪૮૪૯ ઉપર-‘અષ્ટમ’ની સુરતની ચર્ચાને અવલખીને—નિત્યાનંદે જે ઉપયુ ક્તરીત્યા તે બાબતમાં મને પણ પેાતાના તે ગુરુ જેવા લેખીને તેવી કાઇ બીના બની જ નથી એમ તેમના ગેરુના નામે જણાવેલ છે, તે વાતના મે' ગત વષૅ સ. ૨૦૨૩ના આસે। માસના પ્રસિદ્ધ થયેલ ‘નવામતિના વિવેકદનનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
**
י
Page #8
--------------------------------------------------------------------------
________________
ર નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
૭ પ્રદર્શન' નામની બૂકના પિજે ૩૨ થી ૩૩ ઉપર અથપત્તિથી નીચે પ્રમાણે ખુલાસે આપેલ છે.
નિત્યાનંદ વિના લખાણને જવાબ
(સં. ૧૯૮૮માં) મુંબઈથી આવી રહેલ પૂ. આ. શ્રી દાનસૂરિજી મ. પણું અમે સૌ સાધુના સ્વાગત સહિત શ્રી જંબુવિ આદિ પરિવાર સાથે સુરત પધારેલ, અને પૂજ્યશ્રીથી કરી લીધેલ વિવાદોપશમનના મેગે નેમુભાઈની વાવના ઉપાશ્રયની પાછળની ધર્મશાલામાં (માળ ઉપર પૂજ્ય આગદ્વારકશ્રી હેવાથી) નીચે શાંતિપૂર્વ કે ઉતરેલ: છતાં પૂ. આગમ દ્વારકશ્રીને મળીને મતભેદ સમજી લેવાને તેઓશ્રીએ બે દિવસ સુધી કશો જ પ્રયાસ કર્યો નહિ ! આથી ત્રીજે દિવસે આ લેખકે જ નીચે તેઓશ્રીને મળી ૧૧ બજે શ્રી જંબુવિ. સહિત ઉપર લાવીને પૂ. આગમેદ્ધારકશ્રીની સાથે તે તે મતભેદો ચચી લેવાની ફરજ પાડેલ. મુખ્યત્વે ચોમાસાની દીક્ષા અને ગર્ભમની દીક્ષા અંગે પૂ. આગમ દ્વારકશ્રી, શ્રી જંબુ વિ(પૂદાનસૂરિજીએ તે મૌન જ પકડેલ) ને દોઢેક કલાક સુધી સમાધાને આપેલ. ગોચરી બાદ બપોરે ઉપાશ્રયના હેલમાં પ્રાયઃ અઢીથી પાંચ સુધી ચર્ચા ચાલેલ. પરિણામે તેઓશ્રીની માન્યતા છેટી હોવા રૂપે જાહેર થવાને ટાઈમ આ જોઈને તેઓશ્રી તે જ દિવસે સાંજે છ વાગે સસમુદાય વડાચૌટાના ઉપાશ્રયે વિહાર કરી ગયેલ. બાદ ચોથા દિવસે પ્રાયઃ સાડા ત્રણ વાગે વડાચૌટાથી તેઓશ્રીએ, ૧. આગમ દ્વારકશ્રીને અમીચંદ ગેવિંદજી-નેમચંદ નાથા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
૮
૨ નવ વની સાધુતાનું દિગદર્શન UR
મગન રણછોડ મળી સુરતના ત્રણ આગેવાને સાથે ખાસ કહેવડાવેલ કે-“આપની જે જે પ્રરૂપણાઓ છે તે અને માન્ય છે અને આવતી કાલે જ વ્યાખ્યાન પટેથી હું પિતે જાહેર કરું એવી મારી ભાવના છે, પરંતુ આપની ઈચ્છા હોય તે જંબુ વિ. વ્યાખ્યાનમાં તે પ્રમાણે જાહેર કરે.” આ સાંભળી પ્રસન્ન થયેલ પૂ. આગમ દ્વારકશ્રીએ તેઓને તરત જ જણાવી દિધેલ કે- તેમ હોય જ નહિ ! તેઓની લાજ તે મારી લાજ છે! આટલું કબૂલ કર્યું તે જ બસ છે!” (જુઓ–આજથી ૩૦ વર્ષ પૂર્વે છાપાએલ “દિશા ફેર” નામની બૂકનાં પૃ. ૬-૭) તે પછી વડાચૌટાથી તેઓ ચૂપચાપ વિહાર કરી ગએલર છતાં દૂર ગયા પછી વળી પાછા પ્રાયઃ સર્વત્ર “અમારી માન્યતા સાચી છે.” એમ બોલવા અને પ્રચારવા લાગેલી આથી તેઓશ્રીની આ કઈ જાતની પ્રમાણિતા?” એમ આશ્ચર્ય થએલ. જીવંત શાહને ગુજરી ગએલ લેખાવવાની અધમતા!
ઉપર્યુક્ત જવાબવાળી મારી તે “વિવેકદશનનું પ્રદર્શન નામની બૂક ગત વર્ષે આ માસે સુરત મુકામે પૂ. આ. શ્રી કસ્તુરસૂરિજી મ. પાસેથી ત્યાંના વતની અને સુરત શહેર તથા સુરત જીલ્લા તરસ્થી શેઠ આ. ક ની પેઢીના દીર્ઘકાલીન પ્રતિનિધિ-સુશ્રાવક શેઠ અમીચંદ ગોવીંદજી uહ બી. એ. (એનસ) એલ. "એલ. બી.એડવોકેટને વાંચવા પ્રાપ્ત થએલ. મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ક નવાવર્ગની સાધુતાનું દિગદશન ST ૯ પ્રસ્તુત પુસ્તિકા નવા વર્ગની જે પુસ્તિકાના જવાબરૂપે છે તે નવા વર્ગની “પ્રસ્તાવના તિમિર તરણિ” બૂક તેઓશ્રીને નવા વગે નહિં મોકલેલ હોવાથી તેઓશ્રીને તે બૂક વાંચવા નહિ મળેલ; પરંતુ તે વર્ગે પિતાની તે બૂક સુરતમાંના પિતાના રડ્યા ખડયા અનુરાગીઓ પર એક્સેલ, તેનાથી સદરહુ શેઠ અમીચંદ ગોવિંદજી શાહ એડકેટના જાણવામાં આવ્યું કે-નવા વગે તે બૂકમાં–“ હું જીવંત હોવા છતાં ગુજરી ગયે હેવાનું લખ્યું છે!” આથી આશ્ચર્યચક્તિ થએલ તેઓશ્રીએ ધાર્યું કે–અત્રે સં. ૧૯૮૮માં અમે આદિ ત્રણ આગેવાન જૈન સદ્દગૃહસ્થની રૂબરૂ બનેલી અને સં. ૧૯૯૨માં દિશા ફેર' નામની બૂકમાં મુનિશ્રી હંસસાગરજીએ અક્ષરશઃ જણાવેલી “અઝમ' શબ્દના અર્થનિર્ણય અંગેની અથેતિ હકીકતને ઈન્કાર કરવા અને અને તે હકીક્તના તે લેખક મુનિશ્રીનું લખાણ કલ્પિત લેખાવવા સારૂ તે વર્ગો, મારા માટે આ -હું જીવંતને પણ મરી ગએલ લેખાવવાને ગળે ગબડાવેલ લાગે છે! પરિણામે શાસનની દાઝ ધરાવીને સત્ય હકીક્તના રક્ષણ અથે તે શ્રી શાહે, સં. ૧૯૮૮ના તે ચર્ચાના પ્રસંગજન્ય હકીક્તને તેમજ તે હકીક્તને –તે ત્રણેય આગેવાન જન સદગસ્થના હાથે-ઈન્કાર પ્રસિદ્ધ કરાવવાના નવા વગે વર્ષો સુધી કરેલા નિલ પ્રયાસને સંક્ષિપ્તપણે જણાવતે સહિત એડ્રેસવાળા પત્ર, (૫. આગમતારક આ. ભ. શ્રી ઉપર સં. ૧૯૯૩માં લખેલ મુદિત એડ્રેસવાળા પત્રની નકલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૧• SR નવાવર્ગની સાધુતાનું દિગદર્શન UR સાથે) લખી મોકલેલ છે, તે પત્ર વગેરેને કલ્યાણકામી જૈનેની જાણ માટે આ નીચે પ્રસિદ્ધ કરવામાં આવે છે. શેઠ આ. ક ની પેઢીના નામાંકિત પ્રાચીન પ્રતિનિધિ શેઠ અમીચંદ ગાવીંદજી શાહને સત્યપ્રિય પત્ર અમીચંદ ગેરવીંદજી શાહ નવાપુરા કરવા રોડ બી. એ. (ઓનર્સ) એલ. એલ. બી. સુરત એડવોકેટ
સં. ૨૦૨૩, આસો - વદિ ૩, શનિવાર,
તા. ૨૧–૧૦–૧૯૬૭ પરમ પૂજ્ય મહારાજશ્રી શા. કં. ઉદ્ધારક ઉપાધ્યાયજી શ્રી હંસસાગજી ગણિવરની પવિત્ર સેવામાં, લી. સુરતથી પાદરેસ અમીચંદ ગોવીંદજી શાહના સપ્રેમ વંદના.
ઘણા લાંબા વખત સુધી આપણે સહકારથી શાસનસેવા કાર્યમાં સાથે હતા. એટલે ઓળખાણ-પરિચયની જરૂર નથી, પરંતુ પત્ર લખવાની પ્રેરણ, આપના “વિવેકદર્શનનું પ્રદર્શન નામનું પુસ્તક અત્રે બિરાજમાન આચાર્ય વિજય કસ્તુરસૂરિજી પાસે લઈ વાંચ્યું તેથી મલી છે.
જે પુસ્તકના જવાબરૂપે આપે ઉપરનું પુસ્તક બહાર પાડયું તે પુસ્તક તપાસ કરતાં પણ મારા જોવામાં આવ્યું નથી. પરંતુ અત્રેના સુશ્રાવક વૈદ્યરાજ, બાબુભાઈ જેવા પાસેથી
જાણવા મળ્યું છે કે તે પુસ્તકમાં મને સ્વર્ગવાસમાં પહોંચેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
ā નવાવની સાધૃતાનું દિગદર્શન F
જણાવ્યું છે અને (તે) કંઈક બદનક્ષી પણ કરી છે. બદનક્ષીની પરવા નથી અને મને સ્વર્ગમાં માલ્ક્યા તેની ચિંતા નથી, કારણકે હુ અત્રે જીવતા જાગતા તંદુરસ્ત બેઠો છુ. જો કે થોડા વખતમાં ૭પમાં પ્રવેશ કરીશ એટલે શરીરમાં વૃદ્ધાવસ્થાની કુદરતી નબળાઈ તેા રહેવાની જ. અને સંવત ૧૯૮૮માં સુરત ગોપીપુરા વડાચૌટામાં ૫. પૂ. સાગરજી તથા પ. પૂ. દાનસૂરી વચ્ચે થએલી ચર્ચાને ગમે તેમ ચીતરવાથી કોઇ પ્રતિકાર કરનાર જીવતા નથી એમ માનીને તેવું લખાણ થયુ હોય તે જ્ઞાની જાણે.
૧૧
આપના ખાસ ધ્યાન પર એ લાવવાનું કે—આપના ‘દિશા ફેરવા’ના સંવત ૧૯૯૨ના પ્રકાશન પછી વર્ષાં સુધી સવત ૧૯૮૮ની ચર્ચાના ઇન્કાર હમારા કાઇ પાસેથી નહિ કરાવી શકનાર આટલા વર્ષે કેમ બહાર આવે છે ? નેમચંદ્ન નાથાભાઈ ચર્ચા બાદ આશરે પાંચેક વર્ષ જીવ્યા હશે અને મગનલાલ રણુછાડ તા આશરે ૨૫ વર્ષ જીવ્યા હશે, થીડા વર્ષો ઉપર અત્રે ગુજરી ગયા છે અને હું હજી બેઠો છું.
જો જરૂર હાય તા, ખરી હકીકતાવાળું સ્ટેટમેન્ટ આપ મોકલશેા તા હૈ” સહી કરી: જરૂર હાય તેા મેજીસ્ટ્રેટના સહી સીક્કાથી: માક્લી આપીશ. શાસનસેવાનું કાર્ય થતું હોય તે જરૂર લાભ આપશેજી.
વિશેષ નહિ ઉખતાં મેં પૂ. સાગરજી ઉપર તા. ૯-૧-૧૯૩૮ ને રાજ લખેલા પત્રની એક ખરી નકલ મેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન . આપું છું, તેમાંથી હું માનું છું કે-આપશ્રીને કાંઈક ઉપયોગી માહિતી મળી શકશે. મારે અસલ પત્ર જરૂર પૂ. સાગરજી મહારાજના સંગ્રહમાંથી મળી રહેશે.
આપશ્રીને વિનતિ કે–આ પત્ર મળેથી તુરત તેની પહોંચ લખી મોકલશે. કારણકે–આ જમાનામાં પત્ર પહોંચે એ કાંઈ નિશ્ચિત હોતું નથી. આ સાથે આશરે ૩૦ વર્ષ ઉપરના મારા પૂ. સાગરજી ઉપર લખેલા પત્રની નકલ બીડી છે.
દઃ અમીચંદ શાહના ઘણા ઘણુ વંદના સ્વીકારવા કૃપા કરશોજી. કામકાજ ફરમાવશે.
નોંધઃ- “પૂ. આ. શ્રી દાનસૂરિજી મ.શ્રીથી સકલશાસ્ત્રપારદધાપણાના “અ” માં-પૂજ્ય આગદ્ધારક આ. ભ. શ્રીએ સં. ૧૯૮૭ના ચોમાસામાં આપેલ અને ૧૯૮૮માં સવા છે વર્ષની આપેલ દીક્ષા અંગે એ રીતે દીક્ષા તે એ આપે, હું ન આપું” એમ પૂ. આગામે દ્ધારક આ.મ.શ્રીના તે તે શાસ્ત્રાધારીય દીક્ષા પ્રદાન વિષે વિરુદ્ધ બાલાએલ, તે બદલ– ઉક્ત પૂ. બન્ને આચાર્યશ્રીના સં. ૧૯૮૮માં સુરત મુકામે થએલ સુભગ મીલન પ્રસંગે તેઓશ્રી વચ્ચે ચર્ચા થતાં પૂ.આ. શ્રી દાનસૂરિજીએ પિતાની તે ભૂલને સરલતાથી સ્વીકારીને સુરતના ત્રણ આગેવાન જૈન સદગૃહસ્થ ભારત “પૂ. સાગરજી મ. શ્રીની બધી જ પ્રરૂપણુએ મારે માન્ય છે, એમ ત્યાંની પાટેથી સંઘ વચ્ચે જાહેર કરવાનું પણ કહેવડાવેલ.” એ વગેરે
બનેલી હકીક્ત, મેં મારી સં. ૧૯૯૨ની દિશા ફેરવો” બૂકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
જ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ; ૧૩ પ્રસિદ્ધ કરવાથી જૈન જગતભરમાં જાહેર થઈ જવા પામેલ. આથી સં. ૧૯૮૮ની ચચાંના તે અંજામ બાદ સુરતથી વિહાર કર્યા પછી પૂ. દાનસૂરિજી મહારાજે પિતાનાથી તે તે દીક્ષા વિરુદ્ધ પ્રથમ બેલાઈ જવા પામેલી વાતને તે અંજામ મુજબ સુધારીને પ્રચારવામાં હાનિ દેખીને સર્વત્ર પ્રથમ બેલાએલ વાતને જ સાચી લેખાવવા માંડેલ! આથી તે ચર્ચાના પરિચિત સૌ કેઈ તેઓશ્રી પ્રતિ શંકા ધરવા માંડેલ. કેમે કરીને તે શંકાશીલતા સર્વત્ર પ્રસરી. તેને દૂર કરવા માટે તે આ. શ્રી દાન-પ્રેમ-રામ-જખ્યાદિશ્રીજીએ, ઉપર મુજબ મારી તે દિશા ફેર બૂકમાંના તે અષ્ટમની ચર્ચાવાળા સત્ય લખાણને તે ચર્ચામાં જેઓ હતા તે ત્રણ જૈન આગેવાને મારફત જ ઈન્કાર કરાવવાને કૂટપ્રયાસ વર્ષો સુધી પણ કરી છૂટેલ! પરંતુ શાસનદેવની કૃપાથી મારી તે સત્ય હકીક્તને શાસનમાંથી ઉડાવી દેવાને તેઓને તે સામુહિક ખાનગી પ્રયાસ નિફલ નીવડે અને તે પ્રયાસ પણ જાહેરમાં આવી જવાના પ્રતાપ મારી તે પ્રસિદ્ધ વાતને તેઓ સં. ૨૦૨૨ સુધીના ૩૦ વર્ષ સુધી તે જાતે પણ ઈન્કાર કરવાના હેકેશ જ ગુમાવી દેવાની કાદિશિક સ્થિતિને ભજવા પામેલ ! એ નફામાં હેલ.
આ પ્રકારે સાચી બીનાઓને, તેઓ યેનકેનાપિ બેટી લેખાવવા જ પ્રયત્નશીલ રહેતા હોવાને આ મજબૂત દાખવે છે. પિતાની અસત્ય પ્રરૂપણાઓને તેઓએ ત્યારથી માંડીને અમે
બેરથી પણ એ પ્રકારે જ શ્રીસંઘમાં સાચી લેખાવવા પ્રયત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪ ર નવાવર્ગની સાધુતાનું દિગદર્શન કરી જારી રાખેલ ! જે તેના જૈન પ્રવચન-વીરશાસન વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પૃ. ૧૧૧ થી ૧૧૮ તથા પૃ. ૨૯૪ થી ૩૦૧ સુધીમાં તેમ જ કમ્મપયડી-માર્ગદ્વાર વગેરેની પ્રસ્તાવનાદિમાં સુરતના તે અંજામ કરતાં વિપરીત રીતે ચીતરાએલું મોજુદ છે. બહુ શિષ્ય સંખ્યાંક પીંછના માયા મયૂરનું આજે પણ તેમના તેવા કેટલાક સુવિહિત પીંછાઓથી પ્રભુશાસનમાં એ પ્રકારે જ નૃત્ય ચાલી રહેલ હેઈને શ્રીસંઘેએ તેઓના પ્રચારથી ખૂબ જ ચેતીને ચાલવા જેવું છે.
અવતરણુ– સં. ૧૯૮૮થી પૂ. આ. શ્રી દાનસૂરિજીએ તે ઉપર્યુક્ત રીતે નિજની કબુલાતથી ફરી જઈને પોતાના તે તે પેપરે અને પુસ્તકની પ્રસ્તાવનાઓ વગેરેમાં પોતાની ભૂલ અસત્ય તરીકે સાબિત થએલી માન્યતાને જ સત્યમાન્યતારૂપે લખવું લખાવવું અને પ્રચારવું શરૂ કર્યું, પરંતુ તેઓશ્રી સં. ૧૯૯૨ના મહામાસે કાલધર્મ પામ્યા બાદ તેઓશ્રીના પ્રશિષ્ય જંબૂ વિ. એ તે કમપ્રકતિ વગેરેની પ્રસ્તાવનામાં સુરત મુકામે થયેલ તે શાસન માન્ય અંજામવાળી ચર્ચાનુસાર તે પ્રસંગે અમે એ સત્યાર્થીને સ્વીકાર કરવારૂપ પીછેહઠ કરી હતી’ એમ સાચું લખવાને બદલે–સં. ૧૯૮૮માં સુરતમાં અષ્ટમ વાદીને શાસ્ત્રોના વિરોધ બતાવી મૌન પકડાવેલ” વગેરે સદંતર જુઠું લખાણુ ચીતરીને પિતાના તે પરાભવને પિતાની જીતનું રૂપ આપવા વડે મહામાયામષાવાદનું સેવન કરવામાં પણ સંકોચ અનુભવેલ નથી ! તેવા એ આમૂલચૂલ જુઠા સાધ્વાભાસે સં. ૧૯૯૪માં પ્રસિદ્ધ કરેલ તે કર્મપ્રકૃતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
* નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ૧ ૧૫ ગ્રન્થની પ્રસ્તાવનામાંનું તેનું જુઠું લખાણ, (સુરતમાં થએલ તે ચર્ચાના ઉપર્યુક્ત સદ્અંજામના સાવંત અનુભવી) સુશ્રાવક શેઠ અમીચંદ ગોવીંદજી શાહના વાંચવામાં આવતાં તેઓને પિતાને સાધુ ગણાવતા એ માણસે સત્ય વાતને છૂપાવીને તેના સ્થાને તેવી જૂઠી જ વાત ઉપજાવીને ગઠવી દીધેલી જોઈને આશ્ચર્ય થવા સાથે અત્યંત ખેદ થયે અને એ સાથે તે બેટી બીનાથી ભવિષ્યની જનપ્રજા અવળે માર્ગે દોરાઈ જવા ન પામે એ સદાશયથી તેઓએ સુરતની તે ચર્ચા પ્રસંગે જાતે અનુભવેલી હકીક્તને તરત જ સંક્ષેપથી પત્રમાં લખીને તે પત્ર, (મને ભિષ્ઠ રીતે પ્રસિદ્ધ કરવાનું જણાવવા પૂર્વક) પૂ આગમેદ્ધારક આ. દેવશ્રી ઉપર મોકલી આપેલ. બાદ આજે ત્રીશેક વર્ષે તે પત્રની એક નકલ વિવેક દર્શનનું પ્રદર્શન' નામની બૂક વાંચ્યા બાદ મને પણ મેકલી આપી ! જે આ નીચે અક્ષરશ: પ્રસિદ્ધ કરવામાં આવે છે.
પૂ. આ. ભ. શ્રીને શ્રીયુત શાહે પાઠવેલ પત્ર અમીચંદ ગોવીંદજી શાહ.
નવાપુરા કરવા રેડ, બી. એ. એનર્સ, એલ. એલ. બી.
સુરત. એડવોકેટ.
પિષ સુદી ૮ને વાર રે,
તા. ૮--૧૯૩૮. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરિજીની પવિત્ર સેવામાં
વિશેષ વિનંતિ કે શ્રી મુક્તાબાઈ જ્ઞાનમંદિર જોઈ તરફથી કર્મપ્રકૃતિ' નામનું એક પુસ્તક પ્રગટ થયું છે. જેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
નવસાધુતાનુ દિગદર્શીન
ધરમસદ્ધ થયાનું વર્ષ સંવત ૧૯૯૩ લખેલું છે. સદરહુ પુસ્તક મારા જોવામાં આવતાં તેની અંદરની પ્રસ્તાવના વાંચતાં પાના ૭, ૧ ઉપર સંવત ૧૯૮૮ની સાલમાં સુરતમાં અષ્ટમ પ્રકરણ અંગે થયેલી વાટાઘાટ વિષે પણ કાંઈક લખ્યુ છે. આ વાટાઘાટમાં હું પણ હાજર હોવાથી પ્રસ્તાવનાના મજકુર લખાણથી મને આશ્ચય સાથે ઘણા ખેદ થયા છે. કારણ કે તે-લખાણુ બનેલીહકીકતાથી તદ્દન જુદું અને વિરુદ્ છે. પરંતુ આવી સાધુ મહારાજો વચ્ચેની ચર્ચાઓમાં શ્રાવકાએ ભાગ લેવા વ્યાજબી નહીં હાવાથી આપશ્રીના ધ્યાનમાં એ હકીકત લાવવાની મને જરૂર જણાય છે, કે જેથી આપશ્રીને યોગ્ય લાગે તે જોઈ તે ખુલાસા શ્રીસિદ્ધચક્ર' દ્વારા અથવા ખીજી રીતે થઈ શકે. કારણ કે— પુસ્તકના રૂપમાં પ્રગટ થયેલી ખોટી ખીનાના પ્રતિકાર ભવિષ્યના પ્રજા અવળે માગે નહી દોરવાઈ જાય તે માટે થવા જોઈ એ એવી મારી આપશ્રીને અરજ છે.
‘કમ પ્રકૃતિ'ની ઉપર દર્શાવેલી પ્રસ્તાવનામાં એવું લખવામાં આવ્યું છે કે-‘સંવત ૧૯૮૮ માં સુરતમાં અષ્ટમવાદીને શાસ્ત્રોના વિધા બતાવી મૌન પકડાવવું” વગેરે. હું બહુ મેટી ગ ંભીર ભુલ કરતા નહીં. હાઉ તે, હકીકત એવી બનેલી કે,-: અને આપશ્રી તથા બીજા મુનિમહારાજે તથા અમુક શ્રાવકો પશુ આ હકીકતથી સારી રીતે વાકેફગાર હાવાથી મારી હકીકતની
ખાત્રી થવા વિન ંતિ છે ... – પૂ. વિજયદાનસૂરીજી મુ બઈથી આવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.
Page #18
--------------------------------------------------------------------------
________________
UF નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
૧૭
અને આપશ્રી મુંબઈ તરફથી પધારતાં સુરત ગોપીપુરામાં નેમુભાઈની વાડીને ઉપાશ્રયે બનેય સાથે રહેલા. તે વખતે અગાઉથી અષ્ટમની ચર્ચા ચાલુ હતી અને ભવિષ્યની સુલેહશાંતિ જાળવવાની તથા શાસનપક્ષનું બળ એકત્રિત રાખવાની જરૂર હેવાથી, અષ્ટમની ચર્ચાને નિકાલ કરવાનું નક્કી થવાથી, છેવટે પૂજ્ય વિજયદાનસૂરિજીએ ચેકખું જણાવેલું કે મારે અને સાગરજી વચ્ચે કાંઈ પણ મતભેદ રહ્યો નથી અને સાગરજીના મંતવ્ય વિરુદ્ધ હમ કાંઈપણ કહીશું નહી. ૫ વિજયદાનસૂરિજીએ પિતાની સરળતાથી એટલે સુધી કહેલું કે-જરૂર જણાતી હોય તે વ્યાખ્યાનપીઠ પરથી મારા કેઈ શિષ્ય પાસે એવું જાહેર કરવું, પરંતુ મારી યાદ મુજબ, આપશ્રીએ તેવી રીતે જાહેરાત કરાવવા ચોકખી ના પાડેલી.
ત્યારબાદ પૂ. વિજયદાનસૂરિજી વડાચૌટાના ઉપાશ્રય પધારેલા અને ત્યાં પણ હું તથા બીજા અમુક શ્રાવકે વંદન કરવા ગયેલા ત્યારે અષ્ટમ બાબતની વાત ફરીથી નીકળતાં, ઘણું કરીને મેંજ પ્રશ્ન કરે કે- સાહેબજી, કોઈ વ્યક્તિ વ્યાખ્યાન દરમ્યાન આપશ્રીને પૂછે કે બેમાંથી કયે મત ખરે? તે આપશ્રી કેવી રીતે ખુલાસે કરશો ? ત્યારે પૂ. વિજયદાનસૂરિજીએ કહેલું કે પૂછનારને કહીશ કે તમારી પાસે કઈ સવા છ વર્ષને છોકરો છે તે તેને લઈને આવે
એટલે હું તમને જવાબ આપીશ” આવા જુસ્સાદાર ચેકખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮ , નવાવર્ગની સાધુતાનું દિગદર્શન . શબ્દો હજીપણ યાદમાં રમી રહ્યા છે.
ઉપરની હકીકતે ઉપર ધ્યાન આપી આપશ્રીને મેગ્યા લાગે તે મુજબ થવા વિનંતિ છે. મજકુર પ્રસ્તાવનામાં સંવત્સરી બાબત તથા મુનિસંમેલન બાબત પણ લખવામાં આવ્યું છે, જેના ઉપર પણ આપશ્રીનું લક્ષ્ય ખેંચું છું. એ બાબતે વિષે મને કોઈ વિશેષ રીતે અંગત માહિતી નથી.
અત્રે ગામજાત્રા ચાલુ છે. ગઈકાલે પાલ ગામે જાત્રા કરી આવ્યા છીએ અને પરમ દિવસે દશમને દિવસે એલપાડ જવાનું નક્કી થયું છે. અત્યાર સુધીમાહે શહેરમાં તથા વરીઆવ લાઈન્સ કતારગામ વિગેરે જાત્રાઓ થઈ છે. બનતા સુધી પરમા દેવસે દશમે છેલ્લી જાત્રા છે. અત્રે સર્વે મુનિ મહારાજાએ સુખશાતામાં છે. આપશ્રી તથા બીજા સાધુ મહારાજાઓના સુખશાતા જણાવશેજી. મારા લાયક આજ્ઞાઓ ફરમાવી ઉપકૃત કરશે. આ પત્ર મળ્યાને પ્રત્યુત્તર અપાવવા વિનંતિ છે.
ટી.
પાદરેણુ અમીચંદ ગેહીદજી શાહના ૧૦૦૮ વાર વંદના સ્વીકારવા કૃપા કરશોજી. નોંધ :-(૧) પૂ. આ. શ્રી દાનસૂરિજી મ. ને આ પ્રકારના કાવાદાવાથી વડિલ કરતાંય વડિલ લેખાવાનું મન તે પોતે સં. ૧૯૪૬ના માગશર સુદ પાંચમે પહેલી દીક્ષા
પૂ. મુનિશ્રી હર્ષવિ. ના નામે લઈ ચંદ્રવિજયજી બન્યા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ર નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પર ૧૯ તે પછી તે દીક્ષા થોડાક માસમાં છેડીને તથા તે પછી પ્રાયઃ એક વર્ષથી વધુ ઝીંઝુવાડામાં પિોલીસપટલાઈ કરીને-ફરી ગળામુકામે પૂ. મુનિશ્રી વીરવિ. મ. ના નામે પ્રાયઃ સં. ૧૯૪૭માં દીક્ષા લઈ દાનવિજય બન્યા ત્યારથી જ હતું. આ વાતની “પિતાના ફેટાઓમાં તેઓશ્રીએ, પિતાની પહેલી દિક્ષાને જ સં. ૧૯૪૬ અને મિતિ માગ. શુ. ૫ લખવાનું રાખેલ છે એ નકકર સાબિતિ છે.
(૨)-સં. ૧૯૬૧માં પિતાના સમુદાયમાં પોતે પ્રથમ જોગી તથા પંન્યાસ એટલે પુણ્યનાશ” એમ કહેતા રહીને પણ પ્રથમ પંન્યાસ બની જવામાં અને સં. ૧૯૬૮નું વડેદરા સંમેલન તેડવામાં પણ કાવાદાવા જ હતા, તે વાત તે તે તે પ્રસંગના અનુભવી સર્વ કે મુમુક્ષઓને વિદિત છે. સં. ૧૯૮૧માં પૂ. આ. શ્રી વિજયકમલસૂરિજીએ “પટ્ટધર ક્ય સિવાય શિરરીથી બીનકે જ પિતાને પિતાના પેપરમાં તેઓશ્રીના અનન્ય પટ્ટધર પણ લેખાવવા માંડ્યા હતા ! તે કાવાદાવાની બીજી નક્કર સાબિતિ છે.
(૩-૪)–પિતાને શ્રીજિનાગમમાં ઉડો ચંચપ્રવેશ હેતે, એમ પિતે જાણતા હતા છતાં પૂ. આગમોદ્ધારક આ. ભ. શ્રી કરતાંય પિતાને મહાજ્ઞાની લેખાવવા માટે “સત્યનું સમર્થન બૂકની-સં. ૧૯૭૯ થી વીરશાસનમાં શરૂ કરેલી જાહેરાતમાં સં. ૧૯૮૧ના બે વર્ષ સુધી જે તે ફેરફાર કરતા રહીને છેવટે ૧૯૮૧ના વૈશાખ માસની જાહેરાતવાળા ચેકઠામાં પિતે પિતાને
શ્રી જૈન આગમન પારદ્રષ્ટા વિશેષણથી ઓળખાવી દીધા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦ ૬ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન GR એ કાવાદાવાની ત્રીજી અને પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. કરતાંય પિતાને મહાન જ્ઞાની લેખાવવા સારૂ જ જાણે હોય તેમ સં. ૧૯૮૩ના “વિવિધ-પ્રશ્નોત્તરના મુખપૃષ્ટ ઉપર પિતે “સકલામરહસ્યવેદી' વિશેષણની અનિચ્છા બતાવતા રહીને પિતાને “સકલશાસ્ત્ર પારદશ્વા' તરીકે પણ ઓળખાવી દીધા ! તે માનદશાસૂચક કાવાદાવાની ચેથી નક્કર સાબિતિ છે.
(૫)–સં. ૧૯૭૮ના વીરશાસન માસિક વર્ષ ૨ અંક ૪ના પૃ. ૧૬૩ ઉપર છપાએલ પિતાના ૩૪ માં પ્રશ્નોત્તરમાં સતકવાળા ઘરમાં સાધુઓએ ગોચરી ન જવાય એ વાત જણાવવી રહી ગએલ, તે વાત-સં. ૧૯૮૩ ના વિવિધ પ્રશ્નોત્તરી ભા. ૧ પૃ. ૧૯ ઉપર સુધારીને છપાવેલ તે ૩૪મા પ્રશ્નોત્તરમાં વધારી દેવા વડે “સૂતકીને ત્યાં ગોચરી ન જવાય એમ જ પિતાની માન્યતા હોવાનું જણાવ્યા બાદ (અને આ લેખકે તે તેઓશ્રીની તે માન્યતા સં. ૧૯૮૮ સુધી તે જાતે અનુભવેલ હોવાથી તેઓશ્રીની તે ચાલુ માન્યતામાં પણ) પૂ. આ.શ્રી વલ્લભસૂરિજીએ “પ્રેમચર્ચરી નામના ગ્રંથના આધારે પ્રસિદ્ધ કરેલ નિષિદ્ધવાતને બેટી લેખાવવા સારૂ તે “સાલશાસ્ત્ર પારદારના “અહંને તથા પરતેજ અસહિષ્ણુતાના ગુણને વશવત્તી બની–તે જ “વિવિધ પ્રશ્નોત્તર ગ્રન્થના પૃ. ૨૧૦ થી ૨૧૪ સુધીમાં શાસ્ત્ર તથા પ્રશ્નોત્તર ગ્રન્થના અસદુ અર્થો ઉપજાવવા પૂર્વક નિરર્થક જ પહોળા કરેલા ૨૩૦મા પ્રશ્નોત્તરમાં–ખીલી માટે મકાન જમીનદોસ્ત
કરવાની જેમ-” શ્રીસંઘમાંથી સૂતકનું પાલન જ ઉડાવી દેવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
૧
ભરેલ પાપ પગલાનું મૂળ પશુ તે પ્રકારના માનદશા સૂચક
કાવાદાવા જ હતા.
(૬)-સ’. ૧૯૮૫માં શ્રીસંઘને કશી જ ઉપયેગી નહિ અને કલેશદાયી ઘણી એવી 'પટ્ટધર' અંગેની સ્વમાન ખાતર જ ચર્ચા ઊભી કરીને શ્રીસંઘમાં કલેશના નિરક જ બી વાળ્યાં ! તે પણુ કાવાદાવા મૂલક જ હતા.
(૭)–સ’. ૧૯૮૭માં એ જ અહુ ભાવમાં પ્રસ્તુત દીક્ષાએ એ આપે, હું ન આપુ” એમ કહેવા અને પ્રચારવા મંડી પડીને પૂ. આગમેદ્ધારક આ. મ આગમાદ્ધારક આ. મ શ્રીની તે સૈદ્ધાંતિક વાતને અસૈદ્ધાંતિક અને પેાતાની અસૈદ્ધાંતિક વાતને સૈદ્ધાંતિક લેખાવાનું આદરેલ તાંડવ પણ પેાતાને જિન ગમપારદશ્વા લેખાવવાના કાવાદાવા મૂલક જ હતું. પરિણામે ધી જનેામાંના પશુ કેટલાક કલ્યાણકામી જનાને બ્હાવરા અને કેટલાકને શાસન સંરક્ષકા સામે બાંગરા બનાવવાનું પાપાપાજન કરેલ, તે નફામાં.
(૮)–અને તેના પણ પરિણામે-સ. ૧૯૮૮માં સુરત મુકામે આવીને તે વિષયની ચર્ચામાં અનિચ્છાએ પણ ઝંપલાવવું જ પડયું. અને તેના પણ પરિણામે શ્રીયુત્ એડવેાકેટ શાહે ઉપર જણાવેલ છે તે મુજબ ત્યાં થએલ ચર્ચામાં નરવશ થઈને તેઓશ્રીએ પેાતાની તે ભૂલ સ્વીકારવી જ પડેલ! પાછળથી તા તે સ્વીકારમાંથી પણ કરી ગયા ! એટલે તે અનેલ સાચી વાતના છેવટ શ્રાવકના હાથેય ઇન્કાર જાહેર કરાવવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨ 45 નવાવની સાધુતાનું દિગદર્શીન
કાવાદાવા કરી છૂટયા ! તેઓશ્રીએ આણાએ ધમ્મા' એમ વારંવાર પણુ કહેતા રહેવા પૂર્વક પેાતાની ખૂબજ જોરશેારથી બતાવાતી હતી તે શ્રી જિનેશ્વર ભગવંતના શાઓની વફાદારી મૂલમાં આવી હતી! આથી પણ તેઓશ્રીને પૂ આગમાદ્ધારક આ. મ. શ્રીએ શ્રીસિદ્ધચક્રપાક્ષિકમાં એકવાર સકૅલાગમ રહસ્ય (નવકાર) વેદી' તરીકે ઓળખાવેલ છે. સવા છ વર્ષે દીક્ષા આપવાની તેમની પણ તૈયારી!
સ’. ૧૯૮૮માં સુરત મુકામે થએલ ચર્ચાગત ‘અષ્ટમ’ શબ્દના અર્થ, પૂ. આ. શ્રી દાનસૂરિજીએ એ પ્રમાણે પૂ. આગમેદ્ધારક આ. મ. શ્રી એ સમજાવ્યા પ્રમાણે કબૂલ કરવા ઉપરાંત પૂજ્યશ્રીની બધી જ પ્રરૂપણાઓને સાચી તરીકે સુરત નેમુભાઇની વાડીના ઉપાશ્રયની પાટેથી શ્રીસંધ વચ્ચે પાતે જાહેર કરવાનું પણ જણાવ્યું હતું, અરે ! તે પછી તો વડાચૌટાના ઉપાશ્રયે‘આઠમુ અને ‘આઠ' એ બે મતમાંથી કયા મત સાચા ? એમ પૂછનારને આપશ્રી શુ ખુલાસે કરશે ?” એમ પૂછનાર એ જ શ્રીયુત્ એડવેાકેટ શાહને તેઓશ્રીએ આપેલા–‘તમારી પાસે કાઇ સવા છ વર્ષના છેક હાય તે તેને લઇને આવા એટલું હું તમને જવાબ આપીશ.' એવા જુસ્સાદાર ઉત્તરમાં તેઓશ્રી પણ સવા છ વર્ષની ઉંમરનાને દીક્ષા આપવાની જાતે ખલફાડ તૈયારી પણ બતાવી હતી !
દીવા લઇને કુવે પડનારને કેમ બચાવાય ?
તેઓશ્રીની એ સુદૃઢ માન્યતાને સુરતથી વિહાર કરી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #24
--------------------------------------------------------------------------
________________
નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ER
ગયા બાદ કોઈ સ્વાર્થ સાધુએ યેનકેનાપિ પલટી નાખવાથી તેઓશ્રીએ અમેએ પૂ.આગમાદ્ધારક આ.શ્રીના અર્થને સ્વીકાર્યાં નથી તેમ તેઓશ્રીની બધી પ્રરૂપણાઓને ત્યાંના શ્રી સંધ વચ્ચે વ્યાખ્યાનપીઠ ઉપરથી જાહેર કરવાનું પણ ક્યું નથી.' એમ લે સ્થલે વિપરીત આલવાનુ અને પ્રચારવાનું શરૂ કરી દીધેલ ! આ સમાચાર ઉપરા ઉપર પણ મળવા લાગતાં પૂ. આગમાદ્વારક આ. મ. શ્રીને-તેમના જેવા ચારિત્રપ્રેમી આવે શાસ્ત્રદ્રોહ અને ખુલ્લે મૃષાવાદ સેવે છે તેમાં કારણરૂપે તેમને કદાચને સકલશાસ્રપારદ્રષ્ટાપણાના અહંભાવે પણ મુઝવેલ હાય' એમ ભાસેલ; પરંતુ દીવા લઈને કૂવે પડે, તેને કેમ બચાવાય ? ' એ વિચારે તેઓશ્રીની ઉપેક્ષા કરેલ.
?
જયુવિજયે તેા ખાસ ઉપેક્ષા કરવી ઘટતી હતી.
બાદ સ’. ૧૯૯૦ થી ૧૦૯૧ સુધીમાં તો પૂ. આ. શ્રી દાનસૂરિજી મહારાજે, કઈ સ્વાસ્થ્ય સાધુઓની ભારી ભીંસના મેગે અષ્ટમાષ્ટને અભેદ્ય ગણનારી પ્રથમની માન્યતાને જજૈન પ્રવચનમાં તેમજ વીરશાસનમાંના પેાતાના ૬૭મા પ્રાત્તરમાં પણ મતાંતરે કરીને ગથી આઠ વર્ષે એટલે કે જન્મથી સાત વર્ષ અને ૩ માસની (કે-જે અર્થ જન્માષ્ટમને પણ થતો નથી) વયવાળા બાળકને દીક્ષા આપી શકાય.' એ પ્રમાણે અષ્ટમ' એટલે ‘આઠમુ” ગણવાને બદલે ‘આઠ' પૂરા ગણવાની ભૂલને પણ અભૂલમયપણે જાહેર પ્રચારમાં પણ વહેતી કરવી પડેલ. બાદ સ. ૧૯૯૧ના ચૈત્ર માસે પેાતાની એ પરાધીનતામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૨૩
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪ ૬ નવ વર્ગની સાધુતાનું દિગદર્શન UR જ શાશ્વતી એળીની અસજઝાય લેપવાની ગંભીર થાપ ખાઈ જવા પામીને તેઓશ્રી સં. ૧૯૨ના મહામાસે તો કઈ દેશની હદમાં નહિ તેવા “પાટડી” નામના ગામડામાં શ્રી પ્રેમ. રામ. અને જંખ્યાદિની પણ ગેરહાજરીવાળી સ્થિતિમાં સાથેના પાંચેક સામાન્ય સાધુઓ વચ્ચે કાલધર્મ પામી ગયા! આ પછીથી તો તે ચર્ચાની પૂ. આગમેદ્ધારક આ. ભ. શ્રીની જેમ તે સ્વર્ગતના તાનીયાઓએ પણ ઉપેક્ષા જ કરવી રહેતી હતી, અને તેમાં પણ-સુરતની તે ચર્ચાની શરૂઆતમાં બતાવવા માંડેલી નિજની વિદ્વત્તાની શેખાઈને તે ચર્ચાના અંજામમાં પિતે જ પોતાની મૂર્ખાઈ ગણાવવાનું ડહાપણુ વસાવવા ભાગ્યવંત બનેલ તે ચર્ચાના સાવૅત જાત અનુભવી અંબૂવિયે તે તદવસરીય-નિજના અજ્ઞાનાડંબરઘાતક–પરાભવને દષ્ટિ હામે સદાકાળ રાખીને સૌ પ્રથમ જ ઉપેક્ષા કરવી ઘટતી હતી. બન્યું હતું તે છૂપાવીને નહિ બનેલું ચીતરી માયું
તેને બદલે પૂ. દાનસૂરિજી મ. ના કાલધર્મ પછીથી તે તે જંબૂવિયે, તે ચર્ચાને સં. ૧૯૯૩માં વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાની ટિપ્પણુઓ વગેરેમાં “અષ્ટમ અને અષ્ટ શબ્દને મનસ્વી પણે જ એક અર્થ કરવા દ્વારા યદ્વાઢા ચીતરીને અત્યંત ચગાવી–જાણે જૈનાગમ-સિદ્ધાંતને પિતે જ ઈજારદાર હાઈને પૂ. આગમેદ્ધારક આ. ભ. શ્રીની સામે હારવટે ચડ્યું હોય તેવા દ્વષાગ્નિ પણે તે ચર્ચાને નિરર્થક જ અગડ બગડે બહેકાવી ! અરે! સં. ૧૯૯૩માં છપાવેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
નવાવર્ગની સાધુતાનું દિગદર્શન - ૨૫ કમપ્રકૃતિ અને માર્ગણાકાર આદિ ગ્રંથની પ્રસ્તાવનામાં તે સત્ય પ્રત્યનિક અને અસત્યપ્રિય વેષધારીએ સુરતની તે ચર્ચા પ્રસંગે જે બન્યું હતું તે તો બિલકુલ ન જ જણાવ્યું અને જે હતું જ બન્યું તે દુર્ગતિની અભીતિ પણે ઉપજાવી કાઢીને બે ધડક ચીતરી માથું !
પૂ. આગદ્ધારક આ. શ્રી જેવા પ્રભુશાસનના અજોડ સંરક્ષકશ્રી અને તેઓશ્રીના શાસનપ્રેમી પરિવારને શ્રીસંઘમાં ઉતારી પાડવા સારૂ વર્ષો સુધી બેગસ નામે ગલી અને ગલીચતર પણ પત્રિકાઓ પિતાના શિષ્ય દ્વારા લખાવી છપાવીને ગેબી રીતે પ્રચારવાનું કુશલ કાવવું પણ મુખ્યત્વે આ જંબૂ વિ. કૃત હતું, એમ ગત વર્ષે તેમણે શિષ્યના હાથે ગંદા-ગલીચ અને અસદ આક્ષેપાય લખાવી છપાવીને પ્રચારેલ પ્રસ્તાવના તિમિરતરણિ" બૂકના લખાણમાંથી પકડાઈ જવા પામીને ‘નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન” નામની બૂકમાં અમારા હાથે પ્રસિદ્ધ પણ થઈ જવા પામેલ હોવાથી પ્રસ્તુત લખાણમાં તે જંબૂવિજયને “શ્રી' થી સંબેધવા તે પણ
અનુચિત માનવું થએલ હેઈ અંબૂવિજ્ય” તરીકે સંધિવાનું રાખેલ છે.] શુદ્ધકરૂપગુણના પ્રભાવે આવી મળેલ સત્યને દૂત !
તેવામાં પૂ. આગમોદ્ધારક આ. મ શ્રીના આજીવન અજોડ અને સર્વત્ર નીડરતાથી ક્લકાતા સત્યપ્રરૂપક ગુણના
અદ્દભુત અને અચિત્ય પ્રભાવે સં. ૧૯૩માં પ્રસિદ્ધ થએલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૨}
નવાવર્ગીની સાધુતાનુ દિગદર્શન F
તે ‘કર્મ પ્રકૃતિ’ ગ્રંથની−તે પ્રકારના તે જ ખૂવિજયે કરેલી-તે ઝુકે લખાણમય પ્રસ્તાવના, સુરતની તે સ. ૧૯૮૮ની ‘અષ્ટમાષ્ટ' અંગેની ચર્ચાના જેએ સાત અનુભવી હતા તે સુરતના વતની સુશ્રાવક શેઠ અમીચંદ ગોવીંદજી શાહુ
ડવાકેટના વાંચવામાં આવતાં તે સત્યપ્રેમી સુશ્રાવકે, આગલ જણાવ્યુ' છે તેમ-આશ્ચય અને ખેદ્રવ્યાપ્તદિલે ( ઉપર જણાવાએલ નકલવાળા) મૂલ પત્ર તુરત લખીને તે જ વખતે (આજથી ૩૧ વર્ષ પૂર્વે) પૂ. આગમેદ્ધારક આ. મ. શ્રી ઉપર રવાના કરેલ ! સત્યને તે પત્રરૂપ કૂત મળ્યા પછી પૂ. આગમોદ્ધારક આ. મ. શ્રીએ, સં. ૧૯૯૪ના શ્રીસિદ્ચક્રપાક્ષિક વર્ષ ૬ વૈ. શુ. ૧૫ના છઠ્ઠા અંકના પૃ. ૩૪૮ ઉપરની અંતિમ ૭ નંબરની સમાલેાચનામાં નીચે પ્રમાણે જાહેરાત પણ કરી હતી. શ્રીયુત્ શાહ એડવાકેટના પત્ર પરથી જાહેરાત
“છ–સુરતની અષ્ટમાષ્ટ અભેદવાદીએની પીછેડા માટેને એક કાગલ પણ તૈયાર છે, આવે તેા બતાવાય.' જબૂવિ. તેા આવે પણ શું સુખ લઇને ?
એ જાહેરાતને પૂ. આ. શ્રી દાનસૂરિજી મ. બાદ તેએ શ્રીના શ્રી પ્રેમ.રામ. આદિ વિશાલ પરિવારે વાંચેલ હાવા છતાં તે પત્રને વાંચીને શ્રીદાનસૂરિજીની તે વખતની પીછેહઠની ખાત્રી કરી જવા તે પરિવારમાંના એકાદ પણ સાધુ પૂ. આગમોદ્ધારક આ. મ. શ્રીની હયાતિના તે પછીના ૧૨ વર્ષ સુધીમાં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ક નવાવર્ગની સાધુતાનું દિગદર્શન :
૨૭
શકેલ નથી ! એ પીન્ડઠના જાત અનુભવી જંબૂવિજય તે આવે પણ શું મુખ લઈને ?
અવતરણ - સુશ્રાવક અમીચંદ વીંદજી શાહ એડકેટ (સુરત) તરફને તા. ૨૧–૧૦-૬૭ આસો વદિ ૩ શનિવારને પ્રથમ જણાવેલ છે તે પત્ર, (સં. ૧૯૩ના પત્રની નકલ સાથેને અમોને અત્ર-વાંકાનેર મુકામે મળતાં અમોએ અત્રેથી તેઓશ્રીને ગત વર્ષે પ્રસિદ્ધ કરેલ “નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન' નામની બૂક, તેને પૃ. ૩૨ ઉપરના-બતેવામાં મુંબઈથી આવી રહેલ પૂ. આ. શ્રી દાનસૂરિજી મ. પણ અમો સૌ સાધુના સ્વાગત સહિત શ્રી જંબૂવિ. આદિ પરિવાર સાથે સુરત પધારેલ,–થી પ્રારંભીને ૫. ૩૩ ઉપરના પહેલા કેલમની- “છતાં દૂર ગયા બાદ વળી પાછા પ્રાયઃ સર્વત્ર “અમારી માન્યતા સાચી છે” એમ બેલવા અને પ્રચારવા લાગ્યા ! આથી તેઓશ્રીની આ કઈ જાતની પ્રમાણિક્તા ?' એમ આશ્ચર્ય થયેલ” એ અંતિમ પંક્તિઓ પર્યન્તના લખાણની જે સત્યતા હોય છે તેમ જણાવવા તે લખાણ પર લાલસાઈન કરીને મોકલેલ અને તે સાથે તે બૂકના તે લખાણમાં અમે એ લખાણની સત્યતા માટે ૩૦ વર્ષ પહેલા છપાએલ “દિશા-ફેર” બૂકનાં પાનાં ૬-૭ ઉપરનું લખાણ પણ જોવાનું જણાવેલ હોવાથી તેઓશ્રીને અત્રેથી તે દિશા-કેર” બૂકમાંનું પણ લખાણ ઉતારીને જે પત્ર લખેલ તે અમારા પત્રને પણ આ નીચે અક્ષરશઃ રજુ કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮ નવાવર્ગની સાધુતાને દિગદર્શન પુર
શ્રીયુત શાહને મેં લખેલ પત્રની નકલ ઉપાધ્યાય હંસસાગર શ્રીસ્થલ-વાંકાનેર તા. ૨૩-૧૦-૬૭
ઠે. જિન ઉપાશ્રય } આસો વદ પમવાર દેવ ગુરુભક્તિકારક પુણ્યપ્રભાવક સુશ્રાવક અમીચંદભાઈ ગોવીંદજી એડકેટ યેગ-લાગણીપૂર્વક ધર્મલાભ વાંચશે.
તમારે તા. ૨૧-૧૦-૬૭ આસો વદ ૩ ને શનિવારને પત્ર, તા. ૯-૧-૧૯૩૮ પોષ વદ ૮ ને રવીના પત્રની નકલ સહિત મ. શાસનસેવા અંગેને લાભ લેવાની શુભેચ્છા જાણું અતિ આનંદ.
આજે તમોને વર્તમાનમાં ઉપડેલી ચર્ચાની માહિતી માટે અત્રેથી ૩ બૂક બૂકપટથી મોકલી છે. જેથી પહોંચ જણાવશે.
પૂ. આચાર્ય મ. શ્રી આનન્દસાગર સૂરીશ્વરજી મ. સં. ૧૯૮૮માં સુરત ગોપીપુરા નેમુભાઈની વાડીના ઉપાશ્રયે બિરાજતા હતા તે અરસામાં મુંબઈથી વિહાર કરતા પૂ. આ. શ્રી દાનસૂરિજી મ. પણ સુરત તે જ ઉપાશ્રયે પધાર્યા હતા. તે પ્રસંગે દીક્ષાની જઘન્ય વય અંગેના અષ્ટમ શબ્દ અંગેની ઉક્ત બંને આચાર્યો વચ્ચે થએલ ચર્ચા અને તે ચર્ચાના આવેલ સુંદર પરિણામ પર્યત તમો-શેઠ નેમચંદ નાથાભાઈ તથા શેઠ મગનલાલ રણછોડભાઈએ સારે પ્રયાસ કર્યો હતે.
આથી તમોને જણાવવાનું કે તે ચર્ચાના પરિણામ પર્યંતની મેં સં. ૧૯૨માં પ્રસિદ્ધ કરેલ—“દિશા ફેરો નામની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
UF નવાવર્ગની સાધુતાનું દિગદર્શન -
૨૯
બૂકના પેજ ૬ થી ૭ ઉપર લખેલી–“સં. ૧૯૮૮માં શ્રી સુરત મુકામે પધારેલા તે વખતે આપ (પં. રામવિ) તે તેમની સાથે હતા, પણ શ્રી જંબૂવિજ્યજી મહારાજ વિગેરે હતા અને આવી અનેક ચર્ચાઓ “સુરતમાં પૂ. શ્રી સાગરજી મહારાજા પણ હેવાથી ચર્ચાણી હતી. પરિણામે આપનો મત સદંતર ખે છે એમ જાહેર થવાને ટાઈમ આવ્યું ત્યારે–સુરતના રહેવાસી શ્રાવક અમીચંદ વીંદજી એડકેટ, શ્રાવક નેમચંદભાઈ નાથા તથા શ્રાવક મગનલાલ રણછોડ મળીને ત્રણ ભાગ્યવાને-શેઠ નેમુભાઈની વાડીના જુના ઉપાશ્રયમાં (જે હાલ ન બંધાય છે) પૂ. શ્રી સાગરજી મહારાજા પાસે આવ્યા હતા અને તે વખતે પરમારાધ્ય પૂ. ગુરુદેવશ્રી ચંદ્રસાગરજી મહારાજ સાહેબ, હું (હંસસાગર) તેમજ નગીન કપુરચંદના પુત્ર નાનુભાઈ હાજર હતા, તે ત્રણેય શ્રાવકોએ કહ્યું કેસાહેબ ! દાનસુરીશ્વરજી મહારાજ કહેવરાવે છે કે-“આપની જે જે પ્રરૂપણુએ છે તે તે અમોને માન્ય છે અને આવતી કાલેજ વ્યાખ્યાન માટે બેસીને હું પિતે તેવું જાહેર કરૂં એવી મારી ભાવના છે, (કેટલા ઉચ મહાત્મા !) પણ આપની ઈચ્છા હોય તે શ્રી અંબૂવિજયજી મહારાજ વ્યાખ્યાનમાં તે પ્રમાણે જાહેર કરે !
આટલી વાત તે શ્રાવકે કરી રહ્યા કે તુર્તજ પૂ. સાગરજી મહારાજાએ કહી દીધું કે તેમ હોય જ નહિ ! એમની લાજ તે મારી લાજ છે ! આટલું કબુલ કર્યું તે જ
બર છે ! જાહેર બોલાવવાથી શું વિશેષ છે ? અને સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૩. પ્રૢ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પુ
અમોને પણ પૂ. શ્રી સાગરજી મહારાજાએ ફરમાવી દીધું કે હવેથી કોઇપણ સાધુએ દાનસૂરિજીના મતભેદો કોઇના પણ મુખે ચČવા નહિં અને ચશે તે પ્રાયશ્ચિત આપીશ.”
એ વાત જો ખરાખર હેાય તો તે વાત મુજબનું માર્ સ્ટેટમેન્ટ ટાઈપ રાઈટીગમાં કરાવી તેની નીચે આપની સહી કરીને અને એથીય વધુમાં જો ત્યાંન! નામદાર મેજીસ્ટ્રેટ સાહેબના પણ સહી સિક્કાપૂર્વક મને મોકલી આપે, એમ શાસનના ભાવિ ઘણા હિતની દૃષ્ટિએ આથી જણાવું છું.
આ લખતો હતો ત્યારે આપના તા. ૨૨-૧૦-૬૭ ના ક્યા મળ્યે છે. આપના લખાણની પ્રસિદ્ધિ પ્રસંગે કયાર્ડમાં સૂચવેલી ખીના પણ મહત્વના લાભ કરનારી નીવડશે. ધ લાભ, શ્રીયુત એડવાકેટ શાહના આવેલા જવાબ
અમીચંદ્ન ગાવી...દજી શાહ બી. એ. (એન`) એલ. એલ. ખી.
એડવાકેટ
નવાપુરા, કરવા રાડ
સુરત
તા. ૨૫-૧૦-૧૯૬૭
પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી હંસસાગરજી ગણિ મુ. વાંકાનેર આપશ્રીના તા. ૨૩-૧૦-૬૭ના પત્રના જવાબમાં
જણાવવાનું કે
સંવત ૧૯૮૮માં પ.પૂ.દાનસૂરિજી થા પ.પૂ.સાગરજી વચ્ચે અષ્ટમ વિ. ચર્ચા થઈ એકમતિ થઈ હતી એ હકીકત હમારી રૂબરૂ બની હતી તે સત્ય છે.. અને તમારા ‘દિશા ફેરવા' પુસ્તકમાં પા. ૬ થી ૭ માં લખેલી હકીકત, તેમજ પ્રત્યા યાગાદિવિધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
1 નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
:
૩૧
સંગ્રહ પ્રસ્તાવના તિમિર ભાસ્કરમાં પા. ૪૩ ઉપર લખેલી હકીક્તો પણ સત્ય છે. તેમજ પ. પૂ. સાગરજી પરના મારા તા. ૯-૧-૧૯૩૮ના પત્રની તેમને મોકલેલ નકલથી પણ ઉપર લખેલી હકીક્તોને બરાબર સમર્થન મળશે. વિ.માં હું સાધુમહારાજેના કેઈ ઝગડામાં પડતું નથી અને પડવા માગતો નથી તેની નોંધ લેશે. કામકાજ સેવા ફરમાવશોજી.
લીક અમીચંદ ગોવિંદજી શાહના
અનેકાનેક વંદના સ્વીકારશે. ઉ...૫ સં ..હા...૨ સં. ૧૯૮૮ની વડેદરા દીક્ષા નિયામક કમિટિમાં બુહારી સં. ૧૯૮રને પૂ. કમલસૂરિજી મ. ના નામને આ. શ્રી લબ્ધિસ. ની સહીવાળો બનાવટી પત્ર રજુ કરવામાં, સંક્રમકરણ ભાગ બીજામાંની-નિજને ઉત્કર્ષ અને અનિષ્ટ માનેલને અપકર્ષ ચીતરેલી-પ્રસ્તાવનામાં અને સં. ૧૯૮૫ની પટ્ટધરની (અનિષ્ટને પટ્ટધરપણામાંથી ઉડાવી દેવાના કાવાદાવામય) નિરર્થક ચર્ચામાં અસત્ય લખાણે કરવાની પડી ગયેલી ટેવને વશવત્તી બનીને નવા વર્ગના જંબૂવિયે ઉપર જણાવ્યા મુજબ તેમના ગત વર્ષની–પ્રસ્તાવનાતિમિરતરણિ' નામની બૂકમાંના પૃ. ૪૮ ૪૯ ઉપર કેણ પૂછનાર છે?' એમ ધારીને (મારી ગત વર્ષની પ્રસ્તાવનાતામરભાસ્કર બૂકમાંની (સં. ૧૯૮૮માં સુરત થએલી “અષ્ટમીની ચચવાળી વાતમાં) મને ઉદ્દેશીને
“તના ગુરુઓ તરફથી સાચું બોલવાનું શિક્ષણ મળ્યું જ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨
નવાવની સાધુતાનુ દિગદર્શીન F
હાઇને તેઓ જુ ુ' ખેલવામાં જરાયે ગાંજ્યા જાય તેમ નથી. *** તેમણે લખેલી-પૂ. દાનસૂરિજીએ પૂ. આગમે દ્ધારક આ. મ. શ્રીની તમામ પ્રરૂપણાએ મારે સ્વીકાય હાવાનુ ત્રણ શ્રાવક સાથે કહેવડાવ્યુ” એ વાત સીતા રાવણુના સ્વીકાર કરવાનુ કહેવડાવે; તેવી ધરાર જુઠી છે” ઈત્યાદિ ખલજને ચિત આક્ષેપાત્મક લખાણ કરાવીને છેવટે- એવી કોઇ મીના બનીજ નથી’ એમ પણ લખાવી નાખવાનું દુસ્સાહસ કરેલ છે !
પરંતુ સત્યના સેવકનું સત્ય આ દુષમકાલે પણુ શાસનદેવ ઝળકાવવા સજ્જ હોવાની ખાત્રી આપતું-તે સ. ૧૯૮૮માં સુરત થએલ ચર્ચા અંગેનું આ ઉપરનુ આદિથી અંત પ ́તનું –સમગ્ર લખાણ મધ્યસ્થ ભાવે વેધક દૃષ્ટિએ વાંચવાથી સુજ્ઞજનેાને ખાત્રી થશે કે—પેાતાની ‘અષ્ટમ’ ના અષ્ટ' એવા ખોટો અર્થ કરીને ચાલવાની અબુધજનગ્રાહ્ય વાતને સાચી લેખાવતા રહેવાના દુરાગ્રહવશાત્ જ ધરાર જુડાઈ ને સ્વાંગ ધરીને જ મૂવિજયે મારી તે સ. ૧૯૮૮માં સુરત થએલી ચર્ચાની અક્ષરશઃ સત્યીના અદ્દલ મને એ પ્રકારે જે ધરાર જુઠું લખનાર તરીકે જણાવવાનું અનેલ છે, તથા ઉપર ભાએ રાવણુના સ્વીકાર કરવાનું કહેવડાવેલુ જ' એમ જાણવા છતાં સીતાના બ્હાને તે વાતને પણ અસત્ય લેખાવવાનું પાપ કરાવવું પડેલ છે. બાકી સ. ૧૯૮૮માં સુરત થએલી ચર્ચામાં પૂ. આ. શ્રી દાનસૂરિજીએ પેાતાની ‘અષ્ટમ’ના અનો ભૂલને સ્વીકાર કરવ! ઉપરાંત પૂ. આગમોદ્ધારક આ મ. શ્રી ની તમામ જ પ્રરૂપણાઓને પણ સ્વાકાર કરેલ હોવાની વાત તો દીવા જેવી જ છે, એમ તો તે જ મૂવિજય પણ જાણે જ છે, છતાં નિદ્ભવે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
F નવાવર્ગની સાધુતાનું દિગદર્શન : ૩૩ અવતરણ ૪- સં. ૧૫૨-૬૧ અને ૮ટ્યાં તે વર્ગો, ભા. શુ ઉદયાત્ જેથના અણુગળ ખાને ભા. યુ. ૫ ના ક્ષયવાળા શ્રી સંઘસ્વીકૃત ચંડાશુચંડપંચાંગને તે તિથિના એક જ દિવસ માટે છેડીને શ્રીસ ને વહિ માન્ય એવા ભા. શુ. ના ક્ષયવાળા અન્ય કોઈપણ પંચાંગને–તેવા વિચારવાળા વધુ જણના તેરમાં-પકડીને ઉદયાત્ એથે સંવત્સરી કરવાનું અઘટિત આચરણ કરેલ, ત્યારે શાસનપક્ષ તરફથી તેમને કહેવામાં આવેલ કે-“એ રીતે એક દિવસ માટે શ્રીસંપમાન્ય પંચાંગ છેડી વુિં અને બીજા દિવસથી તે પાછું તે ને તે જ પંચાંગ આદરવું ! એ તે ઘેલીના પહેરણા જેવી વાત છે? છતાં જૂથના બળે એક દિવસને માટે તે સંઘમાન્ય પંચાંગને છેડીને જે અન્ય કોઈ બીજુ પંચાંગ આદરી શકે છે, તે તે બીજા પંચાંગના આધારે પણ કાયમ ચાલવાનું સંઘથી નક્કી કરે છે તેમાં કાંઈક તે ડહાપણ મનાય.'
શાસનપક્ષની તે સલાહથી તે વર્ગ, તેવા પ્રસંગે એ પ્રકારે બીજા પંચાંગનું શરણુ લેવામાં પોતે પણ પિતાને અવિચારી માનતા થયેલ.
પરિણમે જ્યારે સં. ૧૯રના ચંડ શુગંડુ પંચાંગમાં ભાવે શુ બે પાંચમ આવેલ, ત્યારે અન્ય પંચાંગમાં ભાથ્થ૦ ૬ બે હવા દતાં તે વખતે તે વર્ગે બે ૬ વા અન્ય પંચાંગ તેવું બંધ તે કર્યું જ, પરંતુ ચંડાશુચંડ પંચાંગમાં તે લૌકિક બે પાંચમને આરાધનાના લોકોત્તર જનપંચાંગમાં પણ છે પાંચમ મનસ્વીપણે જ મળવાને નવો જ તુક ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૮ ક નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ; એમના સમુદાય સિવાયના કેટલાય સાધુભગવંતના વંદન બંધ કરાવી દેત.
શ્રી રામસૂરિજી મહારાજને શ્રી રતિલાલ જીવણલાલે એકવાર રૂબરૂ કહેલું કે–પુજય નેમિસૂરિજી મહારાજના સંઘાડામાં બ્રહ્મચર્યનું પાલન બહુ કડક રીતે થાય છે, એ આનંદની વાત છે. ત્યારે આ નવામતિસૂરિજી બેલેલા કેચકવત્તીને ઘડે પણ બ્રહ્મચર્ય પાળે છેઆ રીતે એમને મન બ્રહ્મચર્યની કિંમત જ નહોતી. એ સાંભળીને શ્રી રતિભાઈ પણ હેબતાઈ ગયા હતા.
જ્ઞાનાવરણીય કર્મ બાંધવાનું તે એમને ડગલે ને પગલે હતું. એકવાર વલ્લભસૂરિજી મહારાજ વિરૂદ્ધ ગંદી પત્રિકાઓ નનામી છપાવેલી, પોલીસને ભાળ મળી ગઈ, ઉપાશ્રયમાં પડી હતી, પકડાય તો કેસ થાય. બહુ-શિક્ષા થાય તેમ હતું. એટલે ભૂગર્ભ ગટરમાં આખે આખે થેકડે નાખી દેવાની શ્રી રામસુરિજીએ રતિલાલ જીવણભાઈને આજ્ઞા કરી. રતિભાઈ નાખી પણ આવ્યા ! હવે એ કહે છે કે “કઈ પૂર્વભવના પાપને લીધે હાથ તે ઠુંઠ છે, છતાં આ હાથે મેં જ્ઞાનાવરણીય કર્મ પણ રામસૂરિના સંગે આ રીતે બાંધ્યા છે, હું કયા ભવે છુટીશ ?
વલી એક બીજી વાત પણ તેમણે મને કરી હતી કે“રાત્રે માગુ કરવા ઉપાશ્રયની બહાર જતાં અને લીલેરી ઉપર ચાલતાં મેં સગી આંખે જોયા છે. એટલે જ શ્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
નવાવર્ગની સાધુતાનું દિગદર્શન சு ૩૯
રતિભાઈ જે પહેલા તેમના પ્રત્યે ખુબ રાગી હતા તે ન રહ્યા. ૧૯૮૮ નું ચામાસું પણ વઢવાણુમાં તેમણે જ મહેનત લઈ કરાવેલ, પણ એ ચામાસામાં જ્યારે યુવકસંધવાળાએ કેટલીક નહિ કહેવા જેવી અને નહિ લખવા જેવી ખાખતા રતિભાઇના કાન પર મૂકી, સાબિતીએ પણ મતાવી, ત્યારથી રામસૂરિજીને એ પૂર્ણરીતે ઓળખા ગયા; પણુ જૈનસાધુનું બહાર ન એલાય શાશ્વન નિંદાય એટલે મૌન ધારીને રહેલા છે, અને પહેલા તે સાગરજીમહારાજને જીદ્દી ગણુતા હતા તે ભૂલ પણ તેમણે સુધારી લીધી છે.
આ થઈ આડી વાત, પણ જરૂરી લાગી એટલે લખી છે. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી મ. ને અને શ્રી સમસુરિજીને નહેાતુ બનતુ' એ વાતને પણ આપે ઠીક ઠીક ખુલ્લી કરી છે. એટલે ગુરુના નામે ચરી ખાવાનું બંધ થાય: ઠીક પડે ત્યારે ગુરૂને ગાળે દેવી અને ઠીક પડે ત્યારે ગુરુને આગળ કરવા આ એમની કાયમની રમત હતી.
૧૯૮૮ ના વઢવાણુના ચામાસામાં આચાર્ય શ્રી દાનસુરિજી મહારાજની સ્થિતિ તે। શ્રી રામવિજયજીએ ફેાડી કરી મૂકેલ અને ત્યારથી તે બળતા હતા, પત્તુ વ્યાખ્યાનકાર જબરા એટલે પેાતાને પણ તે ઉતારી પાડ્યું તે? એ વગેરે બીકે મુઝાઇ મુઝાઇને તેઓ રહેતા હતા, એ વાત પણ અક્ષરશઃ સત્ય છે.
અને છેલ્લે વૈદને ફોડવા બાબતનુ કાવત્ર આપે જે પકડી પાડયું તે તે જગ જાહેર વાત છે. સૂર્યને બતાવવા કાંઈ દીવા ચેડા કરવા પડે ? સુય જ સ્વયં પ્રકાશિત છે, એમ વૈદ્યને ફાડવા બાબતના પુષ્કળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬ UF નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પુE. મહાન કલેશનું કારણ છાશવારે ઉભું કરે છે એ નક્કી હવે તો તેમને માનનારા વર્ગને પણ લાગશે જ.
ડઈ મુક્તાબાઈ જ્ઞાનમંદિર બાબતને ઉલ્લેખ પણ મનનીય છે.
પેજ ૧ થી ૩૧ સુધીમાં જે ઈતિહાસ આપે રજુ કરેલ છે, તે અક્ષરશઃ સત્ય છે. કારણ કે–તેમાંની ઘણું વાતે મને ૧૯૬-૯૭માં પ્રાપ્ત થઈ હતી અને આધાર લાયક પણ હતી; પરંતુ વધુ પડતા મારા દષ્ટિરાગના કારણે એમાં શાસનને કાંઈક ફાયદ હશે એમ માનીને મેં ગણકારી નહતી. વલી એ પક્ષના જુઠાણુમાં ફસાયેલે હું પૂજ્ય સાગરજી મ. સાહેબ સામે પણ પૂર્વગ્રહીત હતો. તેમને હું જીદી અને આગ્રહી ગણત હતો. કારણ કે-એ પક્ષવાળાને એ બે શબ્દ બહું સારી રીતે પ્રચારમાં મુકતા આવડતા હતા. “શ્રી સાગરજી મહારાજ જ્ઞાની તો ઘણું છે, પણ અમુક વખતે કાંઈક પકડાઈ જાય છે પછી એ છોડતા જ નથી' એમ કહીને સંઘના મોટાભાગે શ્રી આત્મારામજી મહારાજે પાંચમના બદલે છઠને ક્ષય કરવાની કરેલી આજ્ઞા સ્વીકારેલી અને ફક્ત શ્રી સાગરજી મહારાજ અને તેમના થેડા જ સાધુઓએ ત્રીજને ક્ષય કરેલે, એ વાતને બહુ ચગાવતા હતા. આથી હું અને મારા જેવા અન્ય, શ્રી સાગરજી મહારાજ પ્રત્યે પૂર્વગ્રહિત
થઈ ગયા હતા, આ એક નક્કર હકીકત છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
SR નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
;
૩૭
માસાની દીક્ષા અને ગમખમવાળા પ્રકરણે નવામતીએના અજ્ઞાનનું પ્રદર્શન કરે છે અને યેનકેન શ્રી સાગરજી મહારાજને ઉતારી જ પાડવાની મેલી મુરાદ કેટલી હદ સુધી હતી તે પ્રકાશમાં આણે છે.
આચાર્ય શ્રી દાનસૂરિજીએ ભૂલ ભલે કબુલ કરી પણ એ ભૂલ કબુલ કરતી વખતે કેટલા હાજર હતા ? વળી અમુક વરસે માણસે ભૂલી પણ જાય, એટલે અમુક સમય ગયા પછી પાછે નિંદ્ય પ્રચાર શરૂ કરી દેવાને તો એ ધંધે લઈ બેઠા હેય પછી અળું શું ન પ્રચારે?
પેજ ૩-વિવિધ પ્રશ્રનેત્ત ના બીજા ભાગમાં ૧૭લ્મો કૂટ પ્રશ્નોત્તર ઉપજાવી કાઢનારાને બીજ મહાવ્રતની પરવા પણ ક્યાં હતી?
આ નવાતીઓએ શ્રી વલ્લભસૂરીશ્વરજી મહારાજ વિરુદ્ધ બોલવામાં તો મારા મૂકી દીધી હતી, પણ અમે દ્રષ્ટિરાગવાળા એ વખતે એ બધું સાચું જ માનતા હતા અને એથી તો મેં શ્રીવલ્લભસૂરિજી મહારાજ ધ્રાંગધ્રા પધારેલા ત્યારે વંદના પણ નહીં કરેલ. કારણ કે- વલ્લભસરિઝને વંદના કવાથી પાપ થાય છે વિગેરે તેઓએ અમને ઠસાવી દીધેલ; છતાં સંમેલનમાં એવું બોલ કે-“અમારે કાંઈ વધે નથી ત્યારે જુઠાણની હદ વળેટી ગયા કે બીજું કાંઈ?
દિશા ફેર' મેં ખુબ વાંચેલ છે, અને તેમાં આ નવા મતવાદીઓના જુઠાણને જે પડકાર આપે છે તેને લીધે જ તેમના હાડ ગાળવા લાગ્યા હતા, નહી તે આ લોકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૪૦ નવાવર્ગ સાધુતાનું દિગદર્શન UR પૂરાવારૂપે “પર્વતિથિનિર્ણય” ગ્રંથ કે–જેમાં શાસનના આધારસ્થભેના પત્ર-અભિપ્રાય વિગેરે પણ પ્રસિદ્ધ થયેલ છે અને શાસ્ત્ર અને પરંપરાના આધારે પણ આપેલા છે, તેમજ વૈદને ફેડવાના પુરાવાઓ પણ બહાર પાડેલા છે. એટલે એ પુસ્તક દ્વારા તે આપે ખુબ ખુબ શાસનસેવા અથવા તો કહે કેઆપે આપની પવિત્ર ફરજ બજાવી છે. એ દળદાર ગ્રંથને મેં અનેકવાર વાંચે છે, છતાં પણ વારંવાર વાંચવાનું મન થયા કરે છે ! એટલે એને લગતી હકીકતો પણ આપને આ પુસ્તકમાં જે રજુ કરી છે તે એગ્ય જ કર્યું છે.
અને છેલ્લે–વિવેકદર્શન' બહાર પાડનારમાં સાધુપણું તો કયાંથી હોય? પણ ભદ્રિક શ્રાવકમાંથી પણ નીચે ગયેલ જણાય છે. નહીં તો આટલા બધા જુઠાણું તે શા માટે છપાવે?
તપાગચ્છભક્ષક શ્રી સાગરજી મહારાજને કહેવાવાળાને ખબર નથી લાગતી કે- શ્રી રામસૂરિજી અને જમૂવિજયજી સાધુગુણભક્ષક જ છે. નહી તો પાયારૂપ પાંચ મહાવ્રતના પાલનમાં શા માટે બેદરકારી દાખવે? શા માટે જાણીબુઝીને મહાવ્રતનું ખંડન કરે ?
શ્રી જંબુવિજયજીનું વઢવાણનું એક વ્યાખ્યાન પણ યાદ આવે છે. તેમણે કહેલું કે– “તમે બધા સાતે ય વ્યસનેમાંથી છ વ્યસને તો સેવે છે? જુઓ–શિકાર તો જાણે દુકાને બેઠા હો ત્યારથી જ શોધવામાં મશગુલ હે છે, એટલે
કે હમણાં કેઈક આવે અને એને છેતરું: પછી ચેરી તો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ક નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
ન
૪૧
ઘણી કરે છે. એછું આપવાની, કર નહી ભરવાની વિગેરે. અને પરસ્ત્રી સામે શું તમે નજર કર્યા વિના રહે છે ખરા? નાટક પણ જોવા જાવ ત્યારે શું પરસ્ત્રીને નથી જોતા? અને જુગાર તે તમે જે સટ્ટાના વેપાર કરે છે તેમાં શું ફેર છે ? અને દવામાં પણ દારૂ માંસ તે તમે વાપરે જ છે ! હવે છેલ્લે રહી વેશ્યાની બાબત ? એથી તમે અલગ છે એ બને, બાકી છ વ્યસને તે તમે રાત દહાડો સેવે છે. પછી તેણે શ્લોક પણ અવળે કહેલે. એટલે કે બીજું પાદ પહેલું જણાવીને કહેલ કે- વીર્ય પુરાવા, ધૂત માં ૨ મુરા રવેરા T Uતાને સત અનાનિ ચા, રાતિધર રાવ (નયંતિ ને બદલે) ક્રાન્તિ | આવા ઘર નરકમાં લઈ જનારા સાત વ્યસનમાંથી છ વ્યસને તમે સેવતા હોવા છતાં તમે પાંચમે ગુણઠાણે છે એમ કઈ રીતે તમે કહી શકે?”
તે બદલ મારે તરત પૂછવું હતું કે-શ્રાવકને અર્થદંડ તે કહેલ છે તેમાં તે છ વ્યસન કયાંઈ કહ્યા છે? પણ પૂછ્યું ન હેતું)
મને તે એમ પણ પૂછવાનું મન થયેલ કે- “તમે છઠે ગુણઠાણે ગણાવી છે તેમાં તમે પણ “કેઈ આવે ને અમુક કામ કઢા” વિગેરે પ્રકારે તે છએ વ્યસને સેવતા જણાવે છે એટલે વેશથી સાધુ છે.” છતાં નહી પૂછવાનું કારણ–તેમના અંધશ્રદ્ધાળુઓ આગળ જ બેઠા હતા, નાહક વ્યાખ્યાનમાં ધાંધલ થઈ જવાને ભય લાગે. એટલે પૂછવાનું માંડી વાળેલું
અને પછી વ્યાખ્યાનમાં જવાનું પણ માંડી વાળેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૬
૬ નવાવ ની સાધુતાનુ દિગદર્શન
સાહિત્યની ખબર પડી. તેવા પ્રકાશન કરતાં આગમીક સાહિત્યનું પ્રકાશન કરે, આવા ઝગડા મૂકી દે તે સારૂં. બાકી મૂળથી જ ખાટા પ્રચાર કરવામાં પાવરધા છે. સામાને ઉતારી પાડવા એ એના સિદ્ધાંત છે. પૂ. સ્વ. વિજયવલ્લભસૂરીશ્વરજી મ. માટે ઘણા ઝેરી પ્રચાર કર્યાં, પણ ફાવ્યા નહિ. અ ંતે બે તિથિ કાઢી ! તે પણ અંતે મૂકવી પડી ! છતાં હજુ બીજી બીજી રીતે ખાટા પ્રચાર કરતા થાકતા નથી ! પણ તમો સાચા દાખલા-દલીલ આપી ખુલાસા જાહેર કરા છે એટલે વાચકોને સાચી મીનાની સમજ સારી પડે તેમ છે.
૫. શ્રી ચંદનવિજય (જી મ) ગણી વડાદરા આસો વદ ૭ સુધ ૯- આપની ‘વિવેકદર્શીનનું-પ્રદર્શન' બૂક મળી. નવા મતની દુર્ગં ધીપદાને પણ શરમાવે તેવી ગંદી ભાષાપૂર્ણ લખાણવાળી બૂક તેનેય શાભાસ્પદ નથી. આપે નવામતવાળાએને તે દુનાÖતિમાંથી સન્માગે લાવવાની સદ્દબુદ્ધિએ તે તે પ્રસંગાના પૂરાવા આપવા સાથે શાસ્ત્રીયપૂરાવા પણુ આપીને સચાટ પ્રતિકાર કર્યા છે. આતા ભગવાન મહાવીર પ્રભુના માગ છે: તેમાં કલ્પિત ગપ્પાં ન જ ચાલે. ગેાશાલા જેવા જખરા વિરોધીનાં પણ ગપ્પાં ન જ ચાલ્યાં. આપનુ લખાણું, સત્યરૂપણા કરવાની નીડરતાપૂર્ણ ધગશને મૂર્ત સ્વરૂપ આપી રહ્યુ છે. આ પુસ્તકમાં આપના ભાવક્રયાયુક્ત જે પ્રયાસ થએલ છે તે ખરેખર પ્રશ'સનીય છે. બિરુદ્ઘને સલ કર્યું ! ધન્ય છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
નવાવર્ગની સાધુતાનું દિગદર્શીન સ ૪૬
(૫. શ્રી) સુ*સાગર (જી મ.) અમદાવાદ આસા વદ ૬ ૧૦- મોકલાવેલ ‘વિવેકદર્શીનનુ –પ્રદૃશન' પુસ્તિકા મળી. સાદ્યંત વાંચી છે. શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન' બૂકમાંના ગાળાના સમ્રાટ્ નિત્યાનંદ વિ ના નિદ્યતર લખાણે શ્રી સ ંધની શાંતિમાં અશૂન્ય વિક્ષેપ ઊભા ક્યાં છે. તેમની પુસ્તિકામાંના-વાંચતાં જ ઉશ્કેરાટ પેદા કરાવે તેવા અંગત, ઉપજાવી કાઢેલા અને ગલીચ-આક્ષેપને પણુ આપે પીઇ જઇને તેમની એકેએક વાતના વગર આવેશે અને પ્રૌઢભાષાથી વણી વણીને સુંદર અને સચાટ ઉત્તા આપવા વડે પુસ્તિકાને સર્વજનપ્રિય બનાવી છે, જનસમાજને તેએથી સજાગ કરી દેવાનું ભગીરથ કાર્ય કર્યું છે અને તેના સુંદર ફલ તરીકે પ્રભુશાસનની અભૂતપૂર્વ સેવા બજાવવાના મહાત્ આત્મિકલાભ પ્રાપ્ત કર્યાં છે.
Ο
નિત્યાન ંદવિજય, તેની તે ગી બૂકમાં જૈ શ્રીસંઘના પ્રાણુસમા પૂ. બહુશ્રુત ધ્યાનસ્થસ્વત આગમોદ્ધારક આચાય - પ્રવરશ્રીને પણ અશ્લીલ ભાષા પ્રયોગથી ગાળા ભાંડતાં સંચાએલ નથી તે તેમના ગુર્વાદિ જ તેવા હાવાનુ દ્યોતક છે. કારણકે-એવા વિટવેડા વિટના કુદને જ આવડે. પ્રભુશાસન અને શાસનની અવિચ્છિન્ન પરંપરાનું રક્ષણ કરવામાં (આા સન્માલેઃ૫કને નીડર પણે અને સપ્રમાણપણે અવાક્ બનાવી દેવાને સમર્થ એવે) આપના આ કાળા ત્રિવિધે સ્તુત્ય છે.
આગમાદ્વારકશિશુ-કૅચ-સાગરગણુ ભાવનગર
તા. ૨૧૧૬૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૪ : નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ,નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન અંગે અભિપ્રાય
૧- આપે મોકલાવેલ વિવેકદર્શનનું–પ્રદર્શનની એક બૂક મળી. ધન્યવાદ. (આ. શ્રી) વિજયસમુદ્રસૂરિ દિલ્હી તા. ૧૩-૧૦-૬૭
ર- આપશ્રી તરફથી મોકલાવાએલ પુસ્તિકા મળી. વાંચીને ઘણું ઘણું જાણવા મળ્યું. “વિવેકદર્શન પુસ્તિકાને જવાબ ઘણો જ એગ્ય છે. “વિવેકદર્શન' નામ આપીને અને પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ભવવર્ણનની સાથે જોડીને લેખકે અવિવેકને જ પ્રગટ કર્યો છે. ખરેખર જે પુસ્તકને વાંચતા મને લેખક પ્રત્યેને મારે પહેલાં આદર હતો તે પણ નાશ પામ્યા અને એમ પણ થયું કે- સ્વ. પૂ. પાદ સાગરજી મ. જેવા મહાપુરુષ માટે યદ્વાઢા લખીને શાસનને લેખક શું લાભ કરી દેવા માગે છે? ખેર, લેખકને સત્યમાર્ગનું દર્શન થાય. એજ ભાવના. ધાનેરા તા. ૧૦-૧૧-૬૭
(આ. શ્રી વિજયરામસુરિ (જીમ. ડેલાવાળા) ૩- કપી મળી. પ્રતિકારની સામે પ્રતિકાર એ ભવિષ્યનો ઇતિહાસ છે, આ પુસ્તિકા એ વાતની સાક્ષી પૂરે છે.
(આ. શ્રી) સુશીલસુરિ શિરોહી તા. ૧૬-૧૦-૬૭
૪– “વિવેકદર્શનનું પ્રદર્શનની બૂક મળી. આપે સવિસ્તરથી સચોટ જવાબ આપે. શાસનહિતની ખાતર સદ્ભાવનાથી લખનાર, જન્મમરણના ફેરા કાપી ખુબ જ યશ મેળવે. (ઉપા. શ્રી) ધર્મ વિ.(મહારાજ) ત્રાપજ આસો વ. ૧૧
૫- નવામતિની ગંદીભાષાથી સદંતર જુઠા અને સજ્જનને અછાજતા ગલીચ આક્ષેપોથી ભરેલી “પ્રસ્તાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
= નવાવર્ગની સાધુતાનું દિગદશન B ૪૫ તિમિર તરણિ બૂકને સચોટ જવાબ આપનારી તમારી વિવેકદર્શનનું પ્રદર્શન' નામની બૂક મળી છે. વાંચતાં જૈનશાસન જયવંતુ ભાસ્યું ! શાસનસેવાની અજોડ ધગશને ભૂરિ ભૂરિ અભિનંદન.
પૂ. . શ્રી ધર્મસાગરજીગણિપ્રશિષ્ય ઉ. શ્રી દર્શનસાગરજી ગણિ
અમદાવાદ તા. ૩-૧૧-૬૭ ૬- આપની પુસ્તિકા મળી. અભિપ્રાય માટે લખ્યું, તે તે પુસ્તક જ પિતાનું સત્યપણું જણાવે છે. આ સમયમાં એની જરૂરીઆત જણાતી હતી, જેથી વાંચી સંતોષ થયે છે. તેમાં લખવા પ્રમાણે સામા પક્ષના વિચારોની એકવાકયતા થાય તે આજના સમાજ ઉપર સુંદર અસર થઈ શકે. બહારથી “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન' નામ રાખીને તેમાં નહિ લખવા લાયક બીજું ઘણું લખી નાખીને પુસ્તક અગ્રાહ્ય બનાવ્યું તે જ બુદ્ધિનું પ્રદર્શન છે. ઉપાધ્યાય શ્રી પ્રિયંકરવિજયજી-બોરીવલી–સેનેટેરીયમ
તા. ૫-૧૧-૬૭ ૭- આપના તરફથી “વિવેકદર્શનનું-પ્રદર્શન’ બૂક મળી. પ્રસ્તાવના તિમિરતરણિમાં લખેલ બીનાઓની સત્યસંશોધન દષ્ટિએ કરેલી સમીક્ષા, તે આ પુસ્તકની ધપાત્ર બીના છે. ઉપાશ્રી જયંતવિજયજી (ડેલાવાળા) પાલેજ આસો સુદ ૧૦
૮- આપે મોકલાવેલ- “વિવેકદર્શનનું-પ્રદર્શન તથા પ્રસ્તાવના તિમિરભાસ્કર' બંને બૂક વાંચવાથી બે તિથિવાળાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૨
૬ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન BR
મેં પાલીતાણું નજ નજર નિહાળ્યું છે કે-તેમનામાં માર્ગાનુસારીપણું પણ નથી. મને જઠું બોલવાની અને જુઠું લખી દેવાની ફરજ પાડનાર જ “વિજયજીમાં દુન્યવી પ્રમાણિકતા પણ કયાં રહી? માર્ગાનુસારીને પહેલે ગુણ તે પ્રમાણિક્તા જ છે. જેમ ગૃહસ્થપણામાં પ્રમાણિકપણે વેટલે રળવે તેમ સાધુતામાં પ્રમાણિપણે સાધુજીવન ગાળવું એ બન્ને સરખું છે. જે તેમને તે પાળવું નથી જ. જ્યારે તેવી છેટી રીતે બીજાને ઉતારી પાડવાને ધંધે લઈ બેસીને શ્રાવકેમાં પિતાના ઉંચા સાધુપણાની પિતે તેવી છેટી રીતે છાપ પાડતા હોય એમ બતાય ત્યારે સુજ્ઞજનેથી તેઓ ફેંકાઈ જાય તેમાં નવાઈ શું ?
ટાઈટલ પેજ ૩ની વિનંતિ ઘણી જ યથાર્થ છે; પરંતુ પેજ ૪માં “હાથ જોડીને વિનવીએ છીએ એ લખાણ મને પસંદ પડ્યું નથી. તેઓ શું અજાણમાં આ બધું કરે છે ? અને શું તમે હાથ જોડે એટલે એ કારેલાં મીઠા બનશે ? હા કારેલાં તે કદાચ ગોળ નાખવાથી મીઠા પણ બને, પણ કડવી તુંબડી મીઠી ન બને. એને તે પરઠવવી જ પડે. છતાં પણ સંઘની શાંતિ માટેન્ન વર્ગ એમ કરતાંય જે આનું કરે તે ઠીક એ દષ્ટિએ લખ્યું હોય તે વાત જુદી.
એને મીઠા બનાવવાની રીત એ જ છે કે-શ્રાવકસમાજ તેમને ફરજ પાડે ! બાકી એમને પશ્ચાત્તાપ થાય અને એ સુધરી જાય એવું મને તે લાગતું જ નથી. છતાં આપ શાસનકંટકેદારક હોવાથી ભલે થઈ શકે તે કાંટાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ક નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ૪૩ ઉદ્ધાર કરે, મને કશો વાંધો નથી; પણ આ કાંટો ગોરડને છે, બાવળને નથી એમ મારે અનુભવ કહે છે. એટલે આપે તેને પણ સુધારે જ ધાર્યો હોય તે એ માટે પ્રથમ તે આપે એ કાંટાની અણીને તેમના હજુ અનેક પકડવા બાકી રહેતાં જોરદાર જુઠાણુરૂપ પત્થરથી ઘસી જ નાખવી પશેઃ આમાં દયા કરશે તે ધાર્યું ફલ બેસવામાં મને તે શંકા જ રહે છે.
અત્યારે તે આટલેથી જ અટકું છું. લાંબા લખાણના કારણે જે આપને કાંઈ તક્લીફ પડે તે અત્યારે જ ક્ષમા માગી લઉં છું.
લી.
આપની ચરણરજ કાન્તિલાલ ખીમચંદ શાહના
૧૦૦૮ વાર વંદણ અવધારશે. નોંધ:- ઉપરના પત્રમાં વાચક મહાશયનેનવામતીઓનું આંતરિક સ્વરૂપ યથાતથ્ય છતાં ય તે પત્રના લેખક શ્રાવક કાંતિલાલભાઈ પિતાના જાત અનુભવ પુરતું જ જણાવી શકેલા હેઈને સુજ્ઞજનેએ, તેઓનું આંતરિક સ્વરૂપ તે કરતાં તે કઈ ગણું વધુ ભયંકર હોવાનું માન રહે છે.
હંસસાગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૮ ક નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ક
૧૧- આપે મોકલાવેલ પુસ્તિકા મળી છે. સાંગોપાંગ લક્ષથી વાંચી છે. શ્રી દેવસૂરતપાગચ્છસામાચારી ઉચ્છેદક નવામતિના નિંદ, અલીલ અને નિર્દૂલપ્રાયઃ પ્રચાર સામે આપશ્રીને અન્યથી અશક્ય એ સાધાર અને પ્રૌઢ દલીલેથી ઘડાએલે એ સચોટ પ્રયાસ અતિપ્રશંસનીય છે. શાસનદેવ આવા અતિઆવશ્યક શાસન સંરક્ષણનાં વિવિધ અનુમોદનીય કાર્યમાં બે હાથે સહાય કરતા હોય તે ચાર હાથે સહાય કરે, એ જ શુભેચ્છા.
પ્રબોધસાગરજી ગણ-સુરત આ વદ ૧ ૧૨– આપની “વિવેકદર્શનનું પ્રદર્શનની પુસ્તિકા મળી. વચી રોમાંચિત થયે છું. શાસનરક્ષણનું આવું કાર્ય આપશ્રી સિવાય કેણ કરે? આવી જુની જુની વાતે કેણ જાણી શકે અને આવી સર્વગ્રાહ્ય ભાષામાં ગોઠવીને કેણુ રજુ કરી શકે ? એ તે આપ એક જ. આપનું કાર્ય ખરેખર સર્વ કેઈને પ્રશંસનીય છે.
રૈલોકયસાગરજી ગણું–વેજલપુર આ. શુ. ૧૦ ૧૩- આપકા “નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન સંજ્ઞક ઐતિહાસિક પુસ્તક મીલા. સાવંત પઢને કે બાદ મુઝે તે પ્રભુશાસનકા અંતપર્યંત ઉપયેગી ઐસા મહાન ગ્રંથ લગા ! યહ પુસ્તક, શ્રી જિનશાસનકે અનુરાગી લેગેકે શાસનકી સત્ય બાતાં સમઝને કે લીયે અતીવ ઉપયોગી હૈ, ઔર બહેત વિષકા તલસ્પર્શી અનુભવકા સાક્ષાત્કાર સ્વરૂપ હૈ. પ્રભુશાસનક કલ્પિતબાસે વારંવાર ડંખ દેનેવાલે વીંછુઆ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
SF નવાવર્ગની સાધુતાનું દિગદર્શન હક્ક ૪૯ યહ પુસ્તક પઢનેકે બાદ અપના ગજપને કૃત્રિમ દર્શાવ કરને મેં શરમીંદ બના રહેગા, ઐસા મુઝકો લગતા હૈ. શાસનદેવ ઉનકે સદબુદ્ધિ દેવે કીજે સે યહ પુસ્તક પઢકર સચ વસ્તુઓંકા સ્વીકાર કરે. શાંતિસાગરજી ગણું–બડૌદ (મધ્ય પ્રદેશ) તા. ૧-૧૧-૬૭
૧૪–આપે મોકલાવેલ વિવેકદર્શનનું-પ્રદર્શન બૂક મળી છે. વાંચી ઘણું જ સંતોષ થયે છે. નવામતીઓનાં મૂળીયાં મૂળમાંથી જ ઉખડી જાય તેવું સચેટ અને મુદ્દાસરનું લખાણ કરવા દ્વારા નવા મતીઓની કપટજાળને આપે ભારે ખામોશ અને ખંતથી છતી કરી બતાવી છે. શાસનપ્રેમીઓનાં ધર્મપ્રિય હૃદયેનાં હેતને ઉછાળનારા આ વધુ નોંધપાત્ર અને ત્રિકરણ અનુમધ કાર્યથી આપશ્રીએ ખરેખર શ્રી દેવસૂર તપાગચ્છની અવિચ્છિન્ન સામાચારીના રક્ષણનું ટોચનું કાર્ય કર્યું છે. શાસનનાં સંરક્ષણ અંગેનાં આપશ્રીનાં તમામ પ્રયત્ન ખૂબ જ ધન્યવાદને પાત્ર છે.
મને લાગે છે કે- પિતાના બોલ, માન અને સ્થાનને સાચવવા માટે વર્ષોથી શાસનહિતને હણીને પ્રવર્તત નવામતીઓને આ પુસ્તક વાંચીને દિલમાં કઈક પણ આરાધકભાવ હરો તે પોતાનાં દુકૃત્ય બદલ પશ્ચાત્તાપ થશે.” લિ.- રૈવતસાગરજી ગણી-ધુલીયા તા. ૧૩-૧૦–૬૭
૧૫-આ૫ પૂજ્યશ્રી તરફથી પુસ્તિકા મળી છે. સં. ૧૯૨ધી શાસનની સૂતક-ગ્રહણ-અસક્ઝાય-બારપવ વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
નવાવ ની સાધુતાનું દિગદર્શન E
સબંધીની શાસ્ત્રીય આચરણાઓને જૂથના બળે ખોટી રીતે ખાટી લેખાવવાની વાંથી ધૃષ્ટતા દાખવી રહેલા નવાપંથીઓને આ પુસ્તકમાં આપશ્રીએ વાસ્તવિક સ્વરૂપે ખુલ્લા કરીને તેઓની વાર્તાને મુદ્દાવાર સચાટપણે જુડી લેખાવી બતાવી જોઈને અપરંપાર આનંદ થયા છે. આપશ્રી વયેવૃદ્ધપણામાં પણ આ રીતે સંયમદેહનાય ભાગે શાસનસેવા બજાવો છે ! તેની ભૂરિ ભૂરિ અનુમેાદના.
લિ. વિમલસાગરજી ગણી-લુણાવાડા તા. ૧૩-૧૦-૬૭
૧૬-આપશ્રીજી તરફથી પુસ્તક મળ્યું. ખરાખર વાંચ્યું. જેમ નવાતિથિપ થીઆએ સ. ૧૯૯૨ સુધી શ્રી દેવસૂર સામાચારી મુજબ આરાધનાની ખારે ય તિથિ તેનાં ભાતીયાં જૈન પંચાંગમાં અખડપણે છાપવાપૂર્વક જેઓએ મારે ય પ`તિથિનુ' આરાધન કર્યુ હાવાની વાત જગપ્રસિદ્ધ છે, તેમ સ. ૧૯૯૨ના શ્રાવણુ માસથી તેએએ પેાતાની તે આચરણાયા ઉલટુ જ ખેલવા-લખવા અને પ્રચારવા મંડી પડીને તે બાર પતિથિને ૧૧ અને ૧૩ તિથિનું સ્વચ્છંદપણે જ કૃત્રિરૂપ આપીને શ્રી દેવસૂરસામાચારીનુ છડેચાક ભક્ષણ પણ તેઆએ જ કરેલ હાવાની વાત જગપ્રસિદ્ધ છે : આમ છતાં તેઆના સંતાનીયાઓએ તેની તિમિરતરણિ બૂકમાં નિત્યાનંદ વિંના હાથે આજે –તે શ્રી દેવસુરસામાચારીનુ સંવત ૧૯૯૩ થી અદ્યાપિપર્યંત પ્રાણસટાસટ સ ́રક્ષણ કરનાર પ. પૂ. આ. મ.શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. જેવા નામી આગમધર મહાપુરુષને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫૦
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
મવાલીની જેમ સામેથી ગળે પડીને શ્રી દેવસુરસામાચારી ભક્ષક' લેખાવવાની અને સં. ૨૦૧૮ ના ખંભાત ચેાકાસા સુધી તા જેઓશ્રીની પ્રાયઃ સત્ર સન્મુખ હાજરીના પ્રતાપે સર્વત્ર ગુપચૂપપણે નાસતા-ભાગતા રહેવાની નિર્માલ્યતા જૈન જગતને પાતે પ્રત્યક્ષ કરાવવી પડી છે, તેવા અને તેઓએ જાતે ‘સત્યપ્રિય’ તરીકે અનુભવેલા આપશ્રીને ‘જીડાબેાલા’ લેખાવવાની ખાલીશતા દાખવેલ છે ! તે જોતાં તે હવે ઘણી ઘણીવાર ખાટા પડવાને લીધે ચઢેલા અન ંતાનુબંધી ધના મેરેમે પ્રસરેલ નશામાં થેં-ઘર દિવાના બની ગયા જણાય છે. આપશ્રીએ આ
પુસ્તકમાં તેની તે બૂકમાંના એકેએક ગલીચ લખાણને વીણી
વીણીને તેના નશા ઉતરી જાય તેવા દાખલા-દલીલે પૂર્ણાંક સચોટ જવાબ આપ્યા છે ! શાસનદેવ આપશ્રીના આવા ભગીરથ પ્રયત્નમાં સભ્ય કરે.
લિ. હિમાંશુસાગર ગણી-સુરત આસો વદ ૧ ગુરુ ૧૭- ‘વિવેકદર્શનનું-પ્રદર્શન' પુસ્તિકા મળી. વાંચતાં વાંચતાં આપશ્રીની શાસન પરત્વેની નિડર-નિઃસ કોચ-તલસ્પશી અને અંતર’ગી વફાદારીના મધુર દન થતાં પાને પાને પુલિત બની જવાયું ! પુસ્તકમાં શાસનક્ષ પરત્વેના દિલેાજાનીભર્યા વાહ્યથી સામાપક્ષને શાસ્ત્રીય યુક્તિયુક્ત રીતે અને નવી જ જાણવા મળેલી પુખ્ત હન્નીલેાથી અપાએલા સચાટ જવાબેએ આ મુગ્ધ બનાવ્યે ! જવામા ઘણા ઘણા પ્રેરક અને પ્રઘર.નીય છે. જે પુસ્તકની જરૂર હતી તે આપ બરાબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
.
·
Page #51
--------------------------------------------------------------------------
________________
પર = નવાવર્ગની સાધુતાનું દિગદર્શન મ સમયે જ પૂરી પાડેલ છે, તે બદલ શાસન પક્ષે ગૌરવ લેવા જેવું છે.
નૂતનપક્ષ, નિજની એક્તા સ્થાપવા માટે શાસનપક્ષને હલકે ચીતરી શ્રીસંઘમાં જે કૂટનીતિથી પ્રોપેગેન્ડા ચલાવી રહેલ છે, તે પ્રોપેગેન્ડાની વિષમતાને ઓળખી લેવા સારૂ શાસનપક્ષને આ પુસ્તિકા ઘણી જ ઉપયોગી પૂરવાર થશે. પિતાને પક્ષ ઘણે ત્યાગી છે અને શાસનપક્ષ સાવ શીથિલ છે એમ બતાવવા માટે તે પક્ષ, પિતાના પ્રચારમાં જે દાંભિક નીતિ-રીતિઓ અપનાવી રહેલ છે, તે જૈનમુનિની શાસ્ત્રોક્ત નીતિ-રીતિથી વિપરીત હોઈને ભવાંતરમાં તે પક્ષને દુઃખદાયક નીવડવાની જાણું દુઃખ થાય છે.
આ પુસ્તિકાનું સમસ્ત લખાણ તે પક્ષને પણ ઉદ્ભરવા હાથ લંબાવે છે, તે આપશ્રીને તે પક્ષ પરત્વે પણ સમભાવ હોવાનું સૂચવે છે. નૂતનપક્ષ તરફથી શાસનપક્ષ સામે ત્રીશેક વર્ષથી ચાલી રહેલાં આવાં દાંભિક અને પ્રચંડ પણ આક્રમણેને આ રીતે આજ સુધી ઘણું ખમીરથી આવા સજ્જડ અને અજેય સામના દર્શક અનેક પુસ્તકે આપે જનસમાજને ચરણે ધરેલ છે તેમાં પણ આ પુસ્તક શેખર છે.
લિ. મુનિ શ્રી યશેભદ્રવિજય (ડેલાવાળા)
- વીરમગામ તા. ૧૪-૧૧-૬૭ ૧૮- આપકે દ્વારા પ્રેષિતપ્રસ્તાવના તિમિરભાસ્કર તથા વિવેકદર્શનનું–પ્રદર્શન' દહી મૈને પઢી. નિષ્પક્ષતયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
* નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પુE ૫૩ વસ્તુતથ્થકો જિસ ટંગસે આપને પ્રસ્તુત કિયા હૈ વહ પ્રશંસનીય હૈ. ઈન દેને પુસ્તકોમેં મુઝે આપકી તાકિશૈલી બહત અછી લગી. શાસનદેવસે યહી પ્રાર્થના હૈકિ–આપકે ધર્મ વ શાસનરાકે કાર્યમેં હંમેશાં મદદ દેતા રહે.
લિ. પાસાગર પંકજ-સાણંદ તા. ૨૫-૧૦-૬૭
૧૯- આપની “વિવેકદર્શનનું–પ્રદર્શન” બૂક મળી, વાંચીબીજાઓને પણ વંચાવી છે. સામા પક્ષને પિતાની અસત્યવાતને યેનકેન નીભાવવા સારૂ સંઘમાં વારે વારે કલેશકારી ચીનગારીઓ મૂક્યા કરવી અને બીજા સૌ દષ્ટ બની રહે, એવી કપરી સ્થિતિમાં આપને અથાગ પરિશ્રમ લઈ એકલા હાથે જ એલવવી ! જે ઘણું જ મુશ્કેલ કાર્ય છે.
આગલ પાછલનું મજબુત સાહિત્ય એકઠું કરી આવે સચોટ અને સણસણતો જવાબ આપવામાં ચાલુ મુનિગણમાં કોઈપણુ જણાતું નથી ? આ સ્થિતિ હોવા છતાં આપે પ્રભુશાસનની સત્ય બીનાનું-સામાપક્ષની કલમ લૂંકી કરી દેવા પૂર્વક-રક્ષણ કરવામાં આવે તેજસ્વી પ્રયાસ વર્ષોથી જારી રાખીને જે શાસનસેવા બજાવી છે તે આપનું જીવન આપે પ્રભુશાસનને સમર્પિત જ કરી દીધું હવાનું પ્રતીક છે.
સત્યોપાસક સુમુક્ષુ-સુરત તા. ૨૪-૧૦-૬૭ ૨૦- આપની “વિવેકદર્શનનું પ્રદર્શન પુસ્તિકા મળી. મેં સાવંત મનનપૂર્વક વાંચી. પુસ્તિકામાં આપે મુદ્દા બરાબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
યજ
ઉR નવાવર્ગની સાધુતાનું દિગદર્શન BE
શાસન છે
રજુ કર્યા છે. તથા સમાલોચના પણ શાસ્ત્રાનુસારી અને ઘણું સુંદર કરી છે. શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણ કરનારાઓને સાચા શાસ્ત્રીય અર્થો બતાવવાપૂર્વક હંમેશને માટે બોલતા બંધ કરી દેવાનું ખમીરવાળું સત્ય ખડું કરીને આપશ્રીએ અનેક ભવ્યાત્માઓને બેટા અર્થો તરફ દોરવાઈ જતા બચાવ્યા છે.
આપની યાદશક્તિ-શબ્દશૈલી–વચનશૈલી અને વાક્યશૈલી આશ્ચર્યચક્તિ બનાવે છે. માર્ગ ચૂકેલાઓને ભૂતકાલીન શાસ્ત્રવિરુદ્ધ વાતે પણ બતાવીને શ્રીજૈનશાસનની તને તાજગી આપી છે! આપની શાસનસમર્પિત સત્યનિષ્ઠાપૂર્વકની શાસનની ધગશ અનહદ પ્રશંસાપાત્ર છે. માનું છું કે-આવા સુજ્ઞવિદ્વાનથી જ જૈનશાસન જયવંતુ વ છે.
શાસનરસિક દરેક સુજ્ઞજનેએ, આ પુસ્તિકા અવશ્ય વસાવવા એગ્ય છે. કારણ કે–તેને મધ્યસ્થપણે શાંતચિત્તે સાવંત મનનપૂર્વક વાંચવાથી કુમતને આગ્રહ છૂટી જવા પામે તેમ છે. પંપોપટલાલ જેઠાલાલ રાવરમગામ તા.૧૪-૧૧૬૭
૨૧-આપના તરફથી મુનિ નિત્યાનંદવિજયજીએ લખેલ પુસ્તિકાના જવાબરૂપે પુસ્તિકા બહાર પડી તે વાંચી. ઉંમર અને આંખની તકલીફ વિગેરે કારણોસર જે હથીઆરે છેડી દીધાં, પણ આપને જ્યારે બીલકુલ અણઘટતું-અણછાજતુંકપોલકલ્પિત અને અજ્ઞાનમૂલક લખાણ લખાય છતાં બધા મૌન રહે ત્યારે કેમ ચેન પડે? સિંહ, વૃદ્ધ હાય
થાકેલ હોય છતાં કેસરાને કેમ ખેંચવા દે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
નવાવર્ગની સાધુતાનું દિર્શન
૫૫
પુસ્તિકા પુરી સાદ્યંત તે વાંચી નથી; પરંતુ એટલુ ચાક્કસ કહેવાય કે–તેમાં તમે ભવભીતા રાખી જે વસ્તુ કહેવી પડે તે જરાપણ સંકોચ રાખ્યા સિવાય બહાદુરીથી હી છે. શ્રી વિજયવલ્લભસુરિજી મ.નું જ્યાં ચેાગ્ય લાગ્યું અને ખરે જ પ્રશંસાસ્પદ વાત હતી ત્યાં તેની પ્રશંસા કરી છે અને જે વસ્તુ બરાબર નથી તેને તે રીતે રજુ કરી છે.
એ જ પ્રમાણે આ. વિજયદાનસુરિજી માટે કે રામચંદ્રસુરિ માટે જ્યાં કહેવા યોગ્ય કહ્યા છતાં તેમના જે ગુણા લાગ્યા તેની મુક્તકંઠે પ્રશંસા કરવાનું પણ ચૂકયા નથી ! આ આછી સમતાલતા નથી. શ્રી દાનસુરિજી માટે કહેવા યેાગ્ય કહેવા છતાં તેમના ચારિત્રની પ્રશંસા કરવાનું ચૂકયા નથી. અને રામચંદ્રસુરિજી સાથે આટલે આટલેા તિથિ અંગે મતભેદ હાવા છતાં તેમની વકતૃત્વશક્તિની પ્રશ'સા ભારાભાર કરવાનું ચૂકયા નથી !
આમ એકંદર પુસ્તકમાં આપે આપનું લખાણુ ખૂબ જ સમતાલતા રાખીને અને જે વસ્તુ જે રીતે હાય તેને તે રીતે રજૂ કરી છે. કોઈપણ જાતના આવેગમાં તણાયા વિના વસ્તુને યથાતથ્ય રજુ કરી છે.
પંડિત મફતલાલ અવેરચંદ-અમદાવાદ તા. ૨૫-૧૦-૬૭ ૨૨-સમાલાચના-નવામતિના ‘વિવેકદર્શીનનું પ્રદર્શન અને પ્રસ્તાવના તિમિતરણિની અસારતા' લેખક શાસનસંરક્ષક પૂજ્ય પાઠકપ્રવર શ્રી હંસસાગરજી ગણિવર, પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
પ૬ UF નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પુર્વ અને પ્રાપ્તિસ્થાન શા. મેતીચંદ દીપચંદ મુ. ઠળીયા-વાયા તળાજા, કિ. રૂા. ૧-૦-૦.
નવા વગે ચાલુ વર્ષે “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન” નામની બૂક પ્રસિદ્ધ કરીને તે બૂકમાં “પ્રસ્તાવના તિમિરતરણિ” નામની સ્વતંતવ્યષિક ઝેરી વાતે ભરેલી બૂક ઘુસાડી દેવાને વિવેક દર્શાવેલ છે, તે વિવેકદર્શનનું આ બૂક દ્વારા સપ્રમાણ પ્રદર્શન કરાવવામાં આવેલ છે. વાચક મહાશયને વિજ્ઞપ્તિ કે-આ ઐતિહાસિક પુસ્તિકાને બારીકાઈથી તલસ્પર્શી પણે વાંચે અને વિચારે.
શ્રી જૈનધર્મપ્રસારક સભા-ભાવનગર
તા. ૧૦-૧૧-૬૭ ને અંક ૧-૨ ૨૩-વિવેકદર્શનનું પ્રદર્શન અને પ્રસ્તાવના તિમિરતરણિની અસારતા બૂક સાભાર સ્વીકારેલ છે. આપે જેનશાસનની ખડે પગે રોકી રાખી છે, તે જાણી આનંદ થાય છે. આપ શાસનમાં અથડાતા કાંટા-જાળાને એકલે હાથે દૂર કરી રહ્યા છે તે વારસો કોઈ સંભાળે તે માટે આપનું ધ્યાન ખેંચવાનું મન થઈ આવે છે.
આપે પુસ્તકમાં જે જીણવટભરી જહેમત ઉઠાવેલ છે તે માટે હૃદયપૂર્વક આભાર. લિ. અભેચંદના અનેક વંદન શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા ભાવનગર
તા. ૨૬-૧૦-૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
નવાવગની સાધુતાનું દિગદર્શન પ્Î ૧૭
અભયદેવસૂરિના વારસદાર ગણાવવાના પેંતરા ? આગમધરદ્વેષી મહામૃષાવાદી નિત્યાનંદવિજયે ભાવનગરના તા.૧૦-૧૧-૬૭ના‘જૈનધમ પ્રકાશ'ના પાના ૯થી૧૨ ઉપર શ્રી અભયદેવસૂરિજીને જીવનવૃત્તાંતઃક લેખ છપાવેલ છે. તે લેખ, તેમણે “સ. ૧૯૯૬માં પૂ. પં. શ્રી કલ્યાણુવિ. મહારાજે પ્રસિદ્ધ કરેલ શ્રી ધસાગરીય તપાગચ્છપટ્ટાવલી સા'ના પેજ ૧૨૧ થી ૧૨૨ ઉપર નવાંઞીવૃત્તિકાર શ્રીઅભયદેવસુરિ' શી તળે છપાએલ તેઓશ્રીના જીવનવૃત્તાંતને આધારે” એમ જણાવવું છૂપાવીને તેમજ તે વૃત્તાંતને મનસ્વીપણે ઘટાડી–વધારીને તથા મૂળભાષાને નિજના ટાયલાવડે વિકૃત ખનાવીને રજુ કરેલ છે. તે લેખ લખતી વખતે તેમણે તે ‘પટ્ટાવલી સાÖ' ના પાના ૧૧૭ ઉપરની ટીકામાં તેમજ પાના ૧૨૩ ઉપરના શ્રી જિનવલ્લભસૂરિના વૃત્તાંતમાં તે શ્રી અભયદેવસૂરિજી મ. ના ગુરુ શ્રી જિનેશ્વરસુરિજી મ. ને કૂચ પૂરગચ્છીય જણાવ્યા હૈાવાનું જાણ્યું જ હોય અને તે ઉપરથી તે લેખકે, તેએશ્રીના શિષ્ય તે શ્રી અભયદેવસુરિજી મ., વિજયગચ્છીય નહિ; પરંતુ કૂચ પૂરગચ્છીય હતા' એમ પણ જાણી લીધું જ હોય.
આમ છતાં તે જૂઠમૂત્તિ નિત્યાન ંદવિજયે જૈનધમપ્રકાશ' માંના તે લેખના શીર્ષકમાં તે પૂ. શ્રી અભયદેવસુરિજી મ. ને ‘વિજયઅભયદેવસુરીશ્વરજી મ.' એ પ્રકારે ઓળખાવીને લગભગ ૯૦૦ વર્ષ બાદ તેઓશ્રીને વિજયગચ્છીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
નવાવની સાધુતાનું દિગદર્શન પુ
લેખાવવાનુ એક વધુ જુઠાણું ઉભું કરવાની પહેલ કરી છે ! તેમનું આ વન અને આ સાહસ જોતાં એમ માનવું થાય છે કે-“સ, ૧૧૨૦માં ઠાણાંગવૃત્તિ રચનાર તે શ્રી અભયદેવસુરિજી મ. ને જેમ સ', ૧૦૪માં નીકળેલ ખરતરે, પેાતાને તેઓશ્રીના વારસદાર લેખાવવા સારૂ-ખરતરીય લેખાવવાનું કૌભાંડ ઉભું કરેલ, તેમ સં. ૧૯૯૨માં નીકળેલ નવાતિથિમતીઓએ પણ હવે વખત જતાં—આવા જી લેખકોના હાથે-પેાતાને તેઓશ્રીના વારસદાર લેખાવવા સારૂતે પૂ. અભયદેવસૂરિજી મહારાજને પોતાની માન્યતાવાળા લેખાવવાનું કૌભાંડ ઉભું કરવા ધારેલ હેાવાના આ પ્રથમ પેતરા હોય. જનસમાજે આવું માનસ લેખકોથી સાવધ રહેવાની ખૂબ જ જરૂર છે. આયુષ્યને અંતેય ગ્રંથિભેદ કરે તે સારૂ ! તે પ્રકારના પ્રમાણિક અને શાસ્ત્રપ્રેમી નિત્યાનંદવિજયે તે ‘જૈનધમ પ્રકાશ’માંના પોતાના તે લેખમાં પાના ૧૨ ઉપરના પહેલા કેલમના બીજા પેરામાં ‘જ્યારે પ્રથમના
ધરાવતા જુઠ્ઠા
તે
એ અંગસૂત્રો શ્રી આચારાંગ અને શ્રી શીઢાંકાચાય - મહારાજે રચેલી ટીકા આજે મેનુદ છે.’ એમ લખ્યુ છે ! તે લખાણુ પરથી તે નિત્યાનંદવિજય, ટીકાને પણુ અંગસૂત્ર ગણવાનું' જ્ઞાન ધરાવવાની હદ સુધીના જ્ઞાની હાવાનુ આબાદ સ્પષ્ટ થઈ જાય છે. આવા શાસ્ત્રમુને આ. શ્રી પ્રેમવિજયજી તથા તેના ગુરુ જ ખુવિજય, સિદ્ધાંતાની સૂક્ષ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૫૮
Page #58
--------------------------------------------------------------------------
________________
પર નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પર ૫૯ વાતનેય જેમ ફાવે તેમ બેહુદી ચીતર્યા કરવાની સ્વચ્છંદતાનું મેદાન મેળું કેમ કરી આપતા હશે ?” એ પ્રશ્નને ખુલાસે એ છે કે-“પિતાના વડિલ આ. શ્રી દાનસુરિજીએ આગમના સૂરમધના અભાવે કેટલાક આગમશાસ્ત્રપાઠના પણ ખોટા કરેલા અને સૂક્ષમાર્થ દષ્ટિએ ખેટા જણાવનાર પૂ. આગમોદ્ધારક આ. ભ. શ્રીને તે તે અર્થોમાં યેન કેનાપિ ખોટા લેખાવવા સારૂ તેઓને શાસ્ત્રીયચર્ચાના મેદાનમાં પડદા પાછળ રહીને ડેલા આ સાંઢીયે ધરવાની જેમ આવા ગાળાગાળીથી પણ યઢા તદ્ધા ફેંકાફેક કરનારા શાસ્ત્રબૂછું એ તે પિતાના રક્ષણની ઢાલરૂપે કામ આવે છે.”
તેઓના આવા પ્રપંચે આપણુ લેકોત્તરસમાજના ખ્યાલમાં ન આવી જાય એ સારૂ તેઓ પ્રચારમાં વિદ્યમાન હજાર ઉપરાંત સાધુઓમાં પણ–પિતાને અને પિતાના સાધુઓને જ વારંવાર શાસ્ત્રપ્રેમી અને સુવિહિત લેખાવવાનું જોર દાખવ્યા કરે છે તેઓનું તે પ્રચારતાંડવ, ઉપર જણાવેલા જયંત્ર ઉપરના પડદા રૂપ છે. આ પ્રકારના વર્તનવાળા સાધુઓના ચારિત્રને શાસ્ત્ર વ્યવહારથી દ્રવ્યચારિત્ર જણાવેલું છે. તેવા ચારિત્રના પણ પ્રતાપે તેઓ ગશાલાની જેમ આયુષ્યના અંતેય ગ્રંથિભેદ કરવા ભાગ્યશાળી બને, એ જ શુભેચ્છા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૬૦ પૃ નવાવ ની સાધુતાનું દિગદર્શીન ST
આવા જુટા સિવાય બ્રુનુ રક્ષણ કરે પણ કોણ ?
પેાતાના જુઠા શિષ્ય નિત્યાનંદ વિ. ના હાથે પ્રસિદ્ધ કરાવેલ તરણિમાં ‘સ’. ૧૯૮૮માં સુરતમાં તેવું કાંઈ બન્યુ જ નથી’ એમ લખાવનાર જ ખુવિયે, સુરતમાં સ. ૧૯૮૮માં આ બુકમાંના શ્રીયુત્ અમીચંદ ગાવિંદજી શાહુ એડવોકેટના તે વખતના એટલે કે ૩૫ વર્ષ પૂર્વેના પણ પત્ર ખેલે છે તેટલું જાતે અનુભવેલુ હાવા છતાં એ પ્રમાણે મેધડક જુઠ્ઠું લખાવ્યુ છે, તે ઉપરથી તેના જીવનને ‘મુસાવાયાએ વેરમણ” તે પશ્યુ જ નથી, એમ નિઃશંક નહિ માનવાનું કેઈ કારણ નથી.
તેઓએ તેવું જુઠું' ખોલવાનું પણ મુખ્યત્વે તે તેમના દાદાગુરુ પૂ. આ. શ્રી દાનસુરિજીએ પાતાને સકલ શાસ્ત્ર પાર દૃષ્ટા'ની પાતે લાદેલી ઉપાધિના અહુ’વશાત્ પેાતાના ‘વિવિધ-પ્રશ્નોત્તર' ગ્રંથમાં શાસ્ત્રવિરુદ્ધ જે જે ગેાળા ગબડાવેલા છે, તે ગપગેાળાને ચેનકેનાપિ સાચા લેખાવવા માટે જારી રાખેલ.
તેમના વડે પૂ. આ. શ્રી દાનસુરિજી મ. શ્રીની શાસ્ત્રવિરુદ્ધ વાતેાના ગેબી જુઠાણાએથી કરાતા બચાવના આ પ્રકારને આ. શ્રી પ્રેમસુરિજી અને આ. શ્રી રામચંદ્રસુરિજી વગેરેએ પેાતાના પક્ષની વફાદારી માનીને જ ખુવિજયદ્વારા કરાતા તે અસત્યના પેષણીય કાર્યોંમાં જ ખુવિજયને થાખડયે રાખવાનું જ જારી રાખ્યું !
તે ત્યાં સુધી કે—પૂ. આ. શ્રી દાનસુરિજી સં. ૧૯૯૨માં કાળધર્મ પામ્યા ત્યાં સુધી પેાતાના વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજા’માંના એક પણ પ્રશ્નાત્તર સુધારવાના પેાતાને અવસર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
* નવાવર્ગની સાધુતાનું દિગદર્શન કા ૧૧ મળે નહિ, એટલે તે પ્રશ્નોત્તર ગ્રંથ, અથથી ઇતિ સર્વાગ સુધારી વધારી અને તયાર કરવાની સંપૂર્ણ સત્તા તે બંને વડિલેએ આ જુઠ વિખ્યાત સંબવિયને સુપરત કરી !” પરિણામ એ આવ્યું કે- “તે બીજા ભાગમાંના કેટલાયે પ્રશ્નોત્તરને પૂ. આ. શ્રી દાનસુરિજીની વાતથી વિરુદ્ધ જઈને સુધાર્યા છે. અને આ બૂકમાં “અષ્ટમાષ્ટ'ની જવેલી વાત મુજબ અનેક પ્રશ્નોત્તરની નીચે મનસ્વી ટિપણે કરીને શાસ્ત્રી તથા પરંપરાને ભયંકર દ્રહ કર્યો છે.” “વિ. પ્ર.' ભા. ૨નું કાર્ય આવાને ઍપવામાં તેને વડિલોને એ હેતુ તે ખરે જ કેએવા જુઠા માણસ સિવાય તેવાં જુઠાણાંનું રક્ષણ અન્ય કરે પણ કોણ?”
એ જ બીજે દ્રોહ, તે જંબુવિયે સં. ૧૯હ્માં તેમના શિષ્ય ચિદાનંદવિજયના નામે પ્રસિદ્ધ કરાવેલ શ્રી હીર પ્રશ્નોત્તરાનુવાદ' નામની બૂકમાં કેટલાક શ્રી હીર પ્રશ્નોત્તરના અર્થે મનસ્વી કરીને અને કેટલાયે ટિપણે, શાસ્ત્ર અને પરંપરાની વિરુદ્ધ કરીને કર્યો છે. તે શ્રી હરિપ્રશ્નોત્તર બૂકમાંની ૭૩ મી નોંધમાં તે જુહૂ માણસે સુતકને વિષે જે ગપગોળાઓ ગબડાવ્યા છે, તે દરેક ગપગો એનું મૂળ પણ “વિવિધ પ્રશ્નોત્તર' ભાગ પહેલાના પાના ૨૧૦ થી ૨૧૩ સુધીમાં પૂ. આ. શ્રી દાનમુરિજીએ સૂતક અંગે શાસ્ત્ર તથા પરંપરા વિરુદ્ધ ગબડવેલ ગપગોળાએ છે. અને તે કેવી રીતે ? તે વસ્તુ અમારા તરફથી ઝડપભેર તૈયાર થઈ રહેલ “વિવિધપ્રશ્નોત્તર શુધિપ્રકાશ'માં સુજ્ઞવાચકને થોડા મહિનાઓમાં
જ જોવા મળશે. માગશર વદ ૫ ગુર વાંકાનેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૬૨
નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
5.
મુનિ નિત્યાનંદવિજ્યને
નિત્યાનંદવિયજજી ! તમારા ગુરુના ચડાવ્યા ચડી જઈને તમે તમારી “પ્રસ્તાવના તિમિરતરણિમાં જીવતાને મરી ગએલા તરીકે, સાચાને જુઠા તરીકે તેમજ જુઠાને સાચા તરીકે જણાવવા ભવની ભીતિ રાખ્યા વિના ખુબ કમર કસી !
પણ શાસનના સદુર્ભાગ્ય સારું થયું કે–તમે જેમને મરી ગએલ જાહેર કર્યા તે શ્રીયુત્ અમીચંદ વીંદજી શાહ એડવોકેટ હજુ જીવંત છે, કે-જેમના પત્રથી આ બૂકમાં તમારા તે ગુરુ કેવા જાલીમ જુઠાણના ભંડાર છે ? તે ખુલ્લું થઈ જવા પામ્યું છે. આ બૂક વાંચ્યા પછી હવે તે-જે આત્મસુધારની તેમજ સંયમની પડી હોય તે–તેવા જુઠાઓને સંગ સત્વરે તજી શાસન સંરક્ષકોનું શરણું સ્વીકારશે કે-જેથી લીધેલ વેષની સાર્થકતા થવા પામે.
આ બૂકમાં આપેલે તે સં. ૧૯૮૮ ની = ચંને રાંચે પાંગ - - = ધિ ર વાગ્યા પછી તે તમારે તમારા સારૂં છે કે-મારા ગુરુ હયાત છે' એ વાકયને–“નહિં તે મને એવી કોઈ બીના બની જ નથી' એમ ધરાર જવું કેણ જણાવત ?” એ પ્રશ્નાર્થથી જ પૂરું કરવું રહે છે ને ? ખોટાનું પણ ખોટી રીતે જ ખેંચવા જતાં કેવી દુર્દશામાં મૂકાયા ? વિચારશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ગુજરાત લેવા જતાં હવેલી ખાઈ ! પેશ્વાએ ગુજરાત પણ લેવા જતાં રહેવાની હવેલીય ગૂમાવી તેમ પૂ. આ. શ્રી દાનસૂરિજીએ, પૂ. આગમધરશ્રીનુંય જવાહર નિસ્તેજ લેખાવવા જતાં પિતાનું હીણુતેજ જવાહર પણ ગુમાવ્યું ! - (૧) સં. ૧૫ર થી એક તિથિને છેટી રીતે તિથિ લેખાવવા જતાં ૧૯૨ થી તે બારેય તિથિને ખેટી રીતે તિથિ લેખાવનાર પરિવાર પ્રાપ્ત કર્યો ! અને એ પરિવારે તે બારેય અખંડ તિથિવાળા જેની પંચાગને વમીને ખંડિત તિથિવાળા અજની પંચાંગને જ જેની પંચાંગ મનાવવાની ઉંવાટે ચડી જૈનત્વ જ ગુમાવ્યું !
(૨) આગમના બોધ વિના પૂ. આગમધર સામે પિતાનું કીજિનાગમપારદ્રષ્ટા' પાણું દેખાડવા માટે કરવા પડેલા અનેક જૂઠા અર્થોને–આ બૂકનું લખાણ જણાવે છે તે રીતે સાચા લેખાવનારા ઘણા શિ પેદા કરવાને પરિણામે શુદ્ધ પ્રરૂપક શિષ્ય જ ગુમાવ્યા !
(૩) સં. ૧૯૪૬માં ચંદ્ર વિજય બન્યા પછી પિલીસ પટેલ બન્યા અને તે પછી દાનવિજય બન્યા, છતાં દીક્ષાસંવત ૧૯૪દને જ ગણાવવાના એક જૂઠ બીજનું પરિવારમાં તે આજે વૃક્ષ બની જવાથી, હતું તે સત્ય પણ ગુમાવ્યું !
(૪) અન્યના બેટી રીતે “પટ્ટધર તરીકે ગોઠવાઈ જવાની મુત્સદ્દીગીરીમાં ગુરૂના ય પટ્ટધર લેખાવવાનું ચાનસ ગુમાવ્યું !
(૫) સંયમ સારૂં; પરંતુ તેને અંજામ તે હેવાથી ખરેખર તેઓશ્રીએ તે ગુજરાત લેવા જતાં હવેલીય ગુમાવી ! આ વાતને વિશેષે સમજવાની જિજ્ઞાસુઓએ, તૈયાર થઈ રહેલ વિવિધપ્રમોત્તરશુદ્ધિપ્રકાશ' ગ્રંથ વાંચવા તૈયાર રહેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
--
-
વિવિધ પ્રશ્નોત્તર–શુદ્ધિપ્રકાશ જન તેમજ સેવા સમાજ પત્રમાંની જાહેરાત મુજબ વિવિધ પ્રશ્નોત્તર–શુદિ પ્રકાશ' નામનું મિથ્યાપ્રરૂપણ એની મજબુત અને સર્વાગ સપ્રમાણ શુદ્ધિ દર્શક પુસ્તક ઝડપભેર તૈયાર થઈ રહ્યું છે.
નવા તિથિમતિઓએ જેઓના નામે શ્રીસંઘની સૂતક અને ગ્રહણની અસજઝાય વર્જવાની શાસ્ત્રસિદ્ધ અવિચ્છિન્ન આચરણને તેમજ બારપર્વની આરાધનાને ઉથલાવી નાખવાનું ઘોર અપકૃત્ય કરવા અદ્યાપિયર્યન્ત જેઓને પરમ પુરૂષ-પરમતારક–પરમગુરૂ-પરમર્ષિ જિનાગમ પારદધા વગેરે શ્રી જિનેશ્વર ભગવંતે ચિત વિશેષણોથી નવાજવાનું અને જેઓના વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથમાંના ઉત્તરોને ગણધર ભગવંતના ઉત્તરો જેવા ગણાવવાનું પાખંડ ચલાવેલ છે, તે તેમના ભૂતકાલીન પિલી સપટેલ દાદાગુરૂ પૂ. શ્રીદાનસૂરિજીએ પિતાના તે વિવિધ પ્રશ્નોત્તર ભાગ બેમાંના ઉત્તરમાં
સકલશાસપારદશ્વા’ પણનાં “અહમાં પિતાની સજ્ઞાનતા ખેવાઈ જવાથી જે તે ઉપરાંત સ્થલે શાસ્ત્રવિરૂદ્ધ બાફેલા છે, તે દરેક અશુદ્ધિની એ પુરતમાં શુદ્ધિ કરવામાં આવેલ છે. કલ્યાણકામીજને વાંચવા તૈયાર રહેથડા મહિનાઓમાં જ સંપૂર્ણ તૈયાર કરી પ્રસિદ્ધ કરવા ઉમેદ છે. મુદ્રક : શ્રી નવજીવન પ્રીન્ટર્સ, દીવાનપરા, મુ. રાજકોટ. - --- -------- - ------------...-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________ થશોn alcohito やりたい! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com