SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ER ગયા બાદ કોઈ સ્વાર્થ સાધુએ યેનકેનાપિ પલટી નાખવાથી તેઓશ્રીએ અમેએ પૂ.આગમાદ્ધારક આ.શ્રીના અર્થને સ્વીકાર્યાં નથી તેમ તેઓશ્રીની બધી પ્રરૂપણાઓને ત્યાંના શ્રી સંધ વચ્ચે વ્યાખ્યાનપીઠ ઉપરથી જાહેર કરવાનું પણ ક્યું નથી.' એમ લે સ્થલે વિપરીત આલવાનુ અને પ્રચારવાનું શરૂ કરી દીધેલ ! આ સમાચાર ઉપરા ઉપર પણ મળવા લાગતાં પૂ. આગમાદ્વારક આ. મ. શ્રીને-તેમના જેવા ચારિત્રપ્રેમી આવે શાસ્ત્રદ્રોહ અને ખુલ્લે મૃષાવાદ સેવે છે તેમાં કારણરૂપે તેમને કદાચને સકલશાસ્રપારદ્રષ્ટાપણાના અહંભાવે પણ મુઝવેલ હાય' એમ ભાસેલ; પરંતુ દીવા લઈને કૂવે પડે, તેને કેમ બચાવાય ? ' એ વિચારે તેઓશ્રીની ઉપેક્ષા કરેલ. ? જયુવિજયે તેા ખાસ ઉપેક્ષા કરવી ઘટતી હતી. બાદ સ’. ૧૯૯૦ થી ૧૦૯૧ સુધીમાં તો પૂ. આ. શ્રી દાનસૂરિજી મહારાજે, કઈ સ્વાસ્થ્ય સાધુઓની ભારી ભીંસના મેગે અષ્ટમાષ્ટને અભેદ્ય ગણનારી પ્રથમની માન્યતાને જજૈન પ્રવચનમાં તેમજ વીરશાસનમાંના પેાતાના ૬૭મા પ્રાત્તરમાં પણ મતાંતરે કરીને ગથી આઠ વર્ષે એટલે કે જન્મથી સાત વર્ષ અને ૩ માસની (કે-જે અર્થ જન્માષ્ટમને પણ થતો નથી) વયવાળા બાળકને દીક્ષા આપી શકાય.' એ પ્રમાણે અષ્ટમ' એટલે ‘આઠમુ” ગણવાને બદલે ‘આઠ' પૂરા ગણવાની ભૂલને પણ અભૂલમયપણે જાહેર પ્રચારમાં પણ વહેતી કરવી પડેલ. બાદ સ. ૧૯૯૧ના ચૈત્ર માસે પેાતાની એ પરાધીનતામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૨૩
SR No.034977
Book TitleNava Vargna Sadhutanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy