SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ પૃ નવાવ ની સાધુતાનું દિગદર્શીન ST આવા જુટા સિવાય બ્રુનુ રક્ષણ કરે પણ કોણ ? પેાતાના જુઠા શિષ્ય નિત્યાનંદ વિ. ના હાથે પ્રસિદ્ધ કરાવેલ તરણિમાં ‘સ’. ૧૯૮૮માં સુરતમાં તેવું કાંઈ બન્યુ જ નથી’ એમ લખાવનાર જ ખુવિયે, સુરતમાં સ. ૧૯૮૮માં આ બુકમાંના શ્રીયુત્ અમીચંદ ગાવિંદજી શાહુ એડવોકેટના તે વખતના એટલે કે ૩૫ વર્ષ પૂર્વેના પણ પત્ર ખેલે છે તેટલું જાતે અનુભવેલુ હાવા છતાં એ પ્રમાણે મેધડક જુઠ્ઠું લખાવ્યુ છે, તે ઉપરથી તેના જીવનને ‘મુસાવાયાએ વેરમણ” તે પશ્યુ જ નથી, એમ નિઃશંક નહિ માનવાનું કેઈ કારણ નથી. તેઓએ તેવું જુઠું' ખોલવાનું પણ મુખ્યત્વે તે તેમના દાદાગુરુ પૂ. આ. શ્રી દાનસુરિજીએ પાતાને સકલ શાસ્ત્ર પાર દૃષ્ટા'ની પાતે લાદેલી ઉપાધિના અહુ’વશાત્ પેાતાના ‘વિવિધ-પ્રશ્નોત્તર' ગ્રંથમાં શાસ્ત્રવિરુદ્ધ જે જે ગેાળા ગબડાવેલા છે, તે ગપગેાળાને ચેનકેનાપિ સાચા લેખાવવા માટે જારી રાખેલ. તેમના વડે પૂ. આ. શ્રી દાનસુરિજી મ. શ્રીની શાસ્ત્રવિરુદ્ધ વાતેાના ગેબી જુઠાણાએથી કરાતા બચાવના આ પ્રકારને આ. શ્રી પ્રેમસુરિજી અને આ. શ્રી રામચંદ્રસુરિજી વગેરેએ પેાતાના પક્ષની વફાદારી માનીને જ ખુવિજયદ્વારા કરાતા તે અસત્યના પેષણીય કાર્યોંમાં જ ખુવિજયને થાખડયે રાખવાનું જ જારી રાખ્યું ! તે ત્યાં સુધી કે—પૂ. આ. શ્રી દાનસુરિજી સં. ૧૯૯૨માં કાળધર્મ પામ્યા ત્યાં સુધી પેાતાના વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજા’માંના એક પણ પ્રશ્નાત્તર સુધારવાના પેાતાને અવસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034977
Book TitleNava Vargna Sadhutanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy