Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 29
________________ મુક્તિઅષપ્રાધાન્યદ્વાર્નાિશિકા/શ્લોક-૩ ‘તત્ર' - અહીં ‘પ' થી એ કહેવું છે કે શુદ્ધ સંયમના પાલનથી નવમા ગ્રેવયકની પ્રાપ્તિ થાય છે, ત્યાં તો મુક્તિઅદ્દેષ કારણ છે, પરંતુ વ્રતના દુર્રહથી પ્રાપ્ત થતા નવમા ગ્રેવેયકની પ્રાપ્તિમાં પણ મુક્તિઅદ્વેષ કારણ છે, માત્ર સંયમની ક્રિયાનું પાલન નહીં. ટીકા : ग्रैवेयकाप्तिरिति-अस्माद्-व्रतदुर्ग्रहात्, ग्रैवेयकाप्तिरपि=शुद्धसमाचारवत्सु साधुषु चक्रवादिभिः पूज्यमानेषु दृष्टेषु सम्पन्नतत्पूजास्पृहाणां तथाविधान्यकारणवतां च केषाञ्चिद् व्यापत्रदर्शनानामपि प्राणिनां नवमग्रैवेयकप्राप्तिरपि, विपाकविरसा बहुतरदुःखानुबन्धबीजत्वेन परिणतिविरसा अहिता अनिष्टा तत्त्वतश्चौर्जितबहुविभूतिवदिति द्रष्टव्यं । तत्रापि नवमग्रैवेयकप्राप्तावपि च मुक्त्यद्वेषः कारणं न केवला क्रियैव हि अखण्डद्रव्यश्रामण्यपरिपालनलक्षणा । તકુ – ગનેના પ્રકારે પામવોડત્ર તત્ત્વત: | તિસ્તુ યત્તતેડપિ તથા વેચાણમામિન:” 1 (થોવિંદુ જ્ઞો-૨૪૬) કૃતિ પારૂા. ટીકાર્ચ - સ્માર્..... તથા વામનઃ | તિ | આનાથી=વ્રતના દુર્ગહથી, વિપાકવિરસ એવી બહુતર દુખાકુબંધનું બીજપડ્યું હોવાને કારણે પરિણતિથી વિરસ એવી, રૈવેયકની પ્રાપ્તિ પણ=ચક્રવર્તી આદિથી પૂજાતા શુદ્ધ સમાચારવાળા સાધુને જોતાં તેવી પૂજાની સ્પૃહાને પ્રાપ્ત થયેલા, અને તેવા પ્રકારના અન્ય કારણવાળા કેટલાક વ્યાપજ્ઞદર્શનવાળા પણ પ્રાણીઓને નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ પણ, તત્વથી ચૌર્યથી પ્રાપ્ત બહુ વિભૂતિની જેમ અહિત છે=અનિષ્ટ છે, એ પ્રમાણે જાણવું અને ત્યાં પણ=નવમા રૈવેયકની પ્રાપ્તિમાં પણ મુક્તિઅદ્વેષ કારણ છે, કેવળ અખંડ દ્રવ્યશ્રામગૃપરિપાલનસ્વરૂપ ક્રિયા જ નહીં. તે કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું તે “યોગબિન્દુ' - શ્લોક-૧૪૬માં કહેવાયું છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104