________________
૨૯
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૧ શ્લોક :
विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् ।
गुर्वादिपूजानुष्ठानमिति पञ्चविधं जगुः ।।११।। અન્વયાર્થ :
મુવંતિપૂનાનુષ્ઠાનંગુરુ આદિ પૂજાઅનુષ્ઠાન વિષે વિષ વિષાનુષ્ઠાન :ગર=ગરાનુષ્ઠાન મનનુષ્ઠાનં અનુષ્ઠાન તદ્ધ: તહેતુઅનુષ્ઠાન પર—પ્રકૃષ્ટ અમૃતં અમૃતઅનુષ્ઠાન છે. તિ=એ રીતે પડ્યૂવિઘં-પાંચ પ્રકારનું પાંચ પ્રકારનું અનુષ્ઠાન ન=કહ્યું છે ભગવાને કહ્યું છે. ll૧૧ શ્લોકાર્ચ -
ગુરુ આદિ પૂજા અનુષ્ઠાન (૧) વિષ, (૨) ગર, (૩) અનનુષ્ઠાન, (૪) તહેતુ અને (૫) પ્રકૃષ્ટ એવું અમૃતઅનુષ્ઠાન, એ રીતે પાંચ પ્રકારનું કહ્યું છે. ||૧૧|| ટીકા :
विषमिति-पञ्चानामनुष्ठानानामयमुद्देशः ।।११।। ટીકાર્ચ -
પંખ્યાના . શ . પાંચ અનુષ્ઠાનોનો આ=શ્લોક-૧૧, ઉદ્દેશ છે અર્થાત્ પાંચ અનુષ્ઠાનના ભેદનું આગળ વર્ણન કરવાના છે, તે ભેદોના વર્ણનનો આ શ્લોક-૧૧ ઉદ્દેશ છે. ૧૧ ભાવાર્થ :અનુષ્ઠાનના પાંચ ભેદો :
ગુરુ આદિ પૂજા અનુષ્ઠાન જે પ્રકૃષ્ટ છે તે અમૃતઅનુષ્ઠાન છે અને જે પ્રકૃષ્ટ નથી તે તહેતુ છે, અને જે ગુરુ આદિ પૂજા અનુષ્ઠાન મલિન આશયથી થાય છે તે વિષ અને ગરઅનુષ્ઠાન છે, અને શૂન્ય આશયથી થાય છે તે અનનુષ્ઠાન છે. II૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org