________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યતાવિંશિકા/શ્લોક-૨૦ શ્લોક :
सत्यं बीजं हि तद्धेतोरेतदन्यतरार्जितः ।
मुक्त्यद्वेषो(क्रियारागो) न तेनातिप्रसङ्गः कोऽपि दृश्यते ।।२०।। અન્વયાર્થ
સત્યં તારી વાત સાચી છે, પ્તિ તિરાનિતા આ બંનેમાંથી કોઈ એકથી અજિત એવો=મુક્તિઅદ્વેષ અને મતાન્ મુક્તિરાગ, આ બંનેમાંથી કોઈપણ એકથી અજિત એવો વિચાર =ક્રિયારાગ તદ્ધતો: વીનં તહેતુઅનુષ્ઠાનનું બીજ છે. તેને તે કારણથી વડપિકકોઈપણ મતિપ્રસર=અતિપ્રસંગ ન તૃશ્યતે દેખાતો નથી=અભવ્યતા અનુષ્ઠાનવિશેષમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણનો અતિપ્રસંગ દેખાતો નથી. રા. શ્લોકાર્ચ -
તારી વાત સાચી છે, આ બંનેમાં કોઈપણ એકથી અજિત એવો મુક્તિઅદ્વેષ અને મના મુક્તિરાગ, આ બંનેમાંથી કોઈપણ એકથી અજિત એવો, ક્રિયારાગ, તહેતુઅનુષ્ઠાનનું બીજ છે; તે કારણથી કોઈપણ અતિપ્રસંગ દેખાતો નથી. IlRoll
જ કસમાં આપેલો “જ્યિારા” પાઠ શુદ્ધ જણાય છે. ટીકા :
सत्यमिति-तद्धेतोरनुष्ठानस्य हि बीजं एतयो:मुक्त्यद्वेष(मनाग्मुक्ति) रागयोरन्यतरेण अर्जित: जनितः क्रियाराग:-सदनुष्ठानरागः, तेनातिप्रसङ्गः कोऽपि न दृश्यते, अभव्यानामपि स्वर्गप्राप्तिहेतुमुक्त्यद्वेषसत्त्वेऽपि तस्य सदनुष्ठानरागाप्रयोजकत्वाद् बाध्यफलापेक्षासहकृतस्य तस्य सदनुष्ठानरागानुવસ્થિત્યાત્ સારા ટીકાર્ય :
તતોનુષ્ઠાનસ્ય ....... નુવન્વિત્થાત્ II ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને કહે છે – તારી વાત સાચી છે અર્થાત્ મુક્તિઅદ્વેષને તહેતુઅનુષ્ઠાનનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org