________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭
૫ નિવર્તન પામે તેવું હોય છે, અને તેવા જીવોને મુક્તિઅષથી જ ક્રિયાકાળમાં ધારાલગ્ન શુભ ભાવ થાય છે; કેમ કે મુક્તિઅદ્વેષને કારણે આવા જીવો ધર્માનુષ્ઠાન કરે છે ત્યારે તે ધર્માનુષ્ઠાન પ્રત્યે તેઓને પ્રતિ વર્તે છે, અને આ ધર્માનુષ્ઠાન પ્રત્યેની પ્રીતિ ક્રમે કરીને વિશેષ પ્રકારના યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી શરમાવર્તવાળા જીવોનો મુક્તિઅદ્વૈષ પૂર્વસેવાના ચાર ભેદોમાં પ્રધાન છે. રકા અવતરણિકા :
ધારાસગ્ન શુભભાવને કારણે શું થાય છે ? તે સ્પષ્ટ કરે છે – શ્લોક :
अस्मिन् सत्साधकस्येव नास्ति काचिद्विभीषिका । સિરીમાન પ્રમોથાન્તરક્રિયા પારકા અન્વયાર્થ :
સ્મિ—આ હોતે છતે મુક્તિઅદ્વૈષવાળાને અનુષ્ઠાનકાળમાં ધારાસગ્ન શુભભાવ હોતે છતે સત્સાવચેવ સત્સાધકની જેમ કોઈ વિમોષિક ભય નાસ્તિકતથી; કેમ કે સિદ્ધરસમાવેન સિદ્ધિના આસાભાવને કારણે પ્રમોદ્રાન્તરોયા–પ્રમોદનો અંદરમાં ઉદય છે=પ્રમોદનો ચિત્તમાં ઉદય છે. ll૧૭ના શ્લોકાર્ધ :
આ હોતે છતે સસાધકની જેમ કોઈ ભય નથી; કેમ કે સિદ્ધિના આસન્નભાવને કારણે પ્રમોદનો ચિત્તમાં ઉદય છે. ર૭ll ભાવાર્થ - વિશિષ્ટ મુકિતઅષની પ્રાપ્તિથી મોક્ષની આસન્નતાને કારણે સાધકને પ્રમોદનો ઉદય –
બાધ્યફળઅપેક્ષા સહકૃત મુક્તિઅષવાળા જીવોને સદનુષ્ઠાનમાં પ્રીતિ વર્તે છે, અને આ સદનુષ્ઠાનની પ્રીતિ મોક્ષના બીજભૂત ધારાલગ્ન શુભભાવરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org