________________
૬૬
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાáિશિકા/બ્લોક-૨૨ સારાંશ :મુતિઅદ્વૈષના બે પ્રકાર, તેના સ્વામી, સ્વરૂપ અને ફળ :
મુક્તિઅદ્વેષ : અભવ્ય જીવો, અચરમાવર્તવર્તી ચરમાવર્તવાળા તહેતુ જીવો અને ચરમાવર્તવર્તી પણ અનુષ્ઠાન કરનારા જીવોનો વિષાનુષ્ઠાનાદિ કરનારા
મુક્તિઅદ્વેષ જીવોનો મુક્તિઅદ્વેષ
(૧) આ જીવોનો મુક્તિઅદ્વેષ (૧) આ જીવોનો મુક્તિઅદ્વેષ
અબાધ્યફળની અપેક્ષાવાળો બાધ્યફળની અપેક્ષાવાળો હોવાથી હોવાથી મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણનો સ્વારસિક મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ ઘાત કરનારો છે.
કરાવનારો છે. અથવા અસ્વારસિક મોક્ષાર્થ શાસ્ત્રશ્રવણ
કરાવનારો છે. (૨) આ જીવોનો મુક્તિઅદ્દેષ (૨) આ જીવોનો મુક્તિઅદ્વેષ
ક્રિયા રાગનો અપ્રયોજક છે. ક્રિયારાગનો પ્રયોજક છે. (૩) આ જીવોનો મુક્તિઅદ્વેષ (૩) આ જીવોને મુક્તિઅદ્વેષ કર્મમળની
મોક્ષ છે જ નહિ એ પ્રકારે અલ્પતા થવાને કારણે મોક્ષમાર્ગને મોક્ષની અપ્રતિપત્તિથી થાય છે. અભિમુખભાવ થવાથી થાય છે. અથવા મોક્ષની પ્રતિપત્તિ હોવા છતાં સ્વઇષ્ટના વ્યાઘાતની શંકાથી થાય છે. (શ્લોક-૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org