Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 67
________________ ૪૬ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૭ ટીકા - ___ नन्विति-मुक्त्यद्वेषप्रयुक्तानुष्ठानस्य तद्धेतुत्वेऽभव्यानुष्ठानविशेषेऽतिव्याप्तिः, नवमग्रैवेयकप्राप्तेर्मुक्त्यद्वेषप्रयुक्तत्वप्रदर्शनात्, मुक्तिरागप्रयुक्तानुष्ठानस्य तत्त्वे तु मनाग् रागप्राक्कालीनमुक्त्यद्वेषप्रयुक्तानुष्ठानेऽव्याप्तिरित्यर्थः ।।१७।। ટીકાર્ચ - મુવપુષપ્રયુવત્તાનુષ્ઠાની ... વ્યાપ્તિરિચર્થ | આઘમાં અભવ્યને તહેતુઅનુષ્ઠાન થાય એમ શ્લોકમાં કથન કર્યું, તેને ટીકામાં સ્પષ્ટ કરે છે – મુક્તિઅદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાનનું તહેતુપણું હોતે છતે અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાતિ છે; કેમ કે નવમા ગ્રેવેયકની પ્રાપ્તિનું મુક્તિઅદ્વેષપ્રયુક્તત્વનું પ્રદર્શન છે શાસ્ત્રકારોએ નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ મુક્તિઅદ્વેષથી પ્રયુક્ત છે, એમ કહેલ છે. અંત્યમાં મુક્તિઅદ્રષવાળાને તહેતુઅનુષ્ઠાન નહીં થાય, એમ શ્લોકમાં કથન કર્યું, તેને ટીકામાં સ્પષ્ટ કરે છે. અથવા મુક્તિઅષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન સ્વીકારવાથી અભવ્યમાં તદૂતુઅનુષ્ઠાનનું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે. તેના નિવારણ માટે મુક્તિરામપ્રયુક્ત અનુષ્ઠાનને તતઅનુષ્ઠાન સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે -- મુક્તિરામપ્રયુક્ત અનુષ્ઠાનનું તત્પણું હોતે છતત્રતહેતુઅનુષ્ઠાનપણું હોતે છતે, મનામ્ રાગટ્રાફકાલીન મુક્તિઅદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાનમાં અવ્યાપ્તિ છે, એ પ્રકારનો અર્થ છે. ll૧૭ા. ભાવાર્થ : પૂર્વપક્ષી શંકા કરે છે કે તહેતુઅનુષ્ઠાનને મુક્તિઅષયુક્ત સ્વીકારશો તો અભવ્યના અનુષ્ઠાનવિશેષમાં અતિવ્યાપ્તિ આવશે; કેમ કે અભવ્ય પણ જ્યારે નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ કરે છે ત્યારે મુક્તિઅદ્વેષપૂર્વક સાધ્વાચારના પૂર્ણ અનુષ્ઠાનનું સેવન કરે છે. તેથી અભવ્યના તે અનુષ્ઠાનવિશેષમાં તહેતુઅનુષ્ઠાન સ્વીકારવાની આપત્તિરૂપ અતિવ્યાપ્તિ દોષ આવશે; અને તે અતિવ્યાપ્તિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104