Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 66
________________ ૪૫ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૭ અવતરણિકા : शकते - અવતરણિકાર્ચ - શંકા કરે છે – ભાવાર્થ - શ્લોક-૧૩ની ટીકામાં કહેલ કે મુક્તિના અષથી કે મનાગુ મુક્તિના રાગથી તહેતુઅનુષ્ઠાન થાય છે. એ કથનમાં પૂર્વપક્ષી શંકા કરે છે – શ્લોક : नन्वद्वेषोऽथवा रागो मोक्षे तद्धेतुतोचितः । आद्ये तत्स्यादभव्यानामन्त्ये न स्यात्तदद्विषाम् ।।१७।। અન્વયાર્થ : નન નનું' થી પૂર્વપક્ષી શંકા કરે છે – મોક્ષે ગષોડથવા રા:=મોક્ષમાં અદ્વેષ અથવા મોક્ષમાં રાગ તદ્ધતતોરતઃ તહેતતામાં ઉચિત છેતહેતુઅનુષ્ઠાનમાં ઉચિત છે, એમ સ્વીકારવામાં આવે તો સાથે આઘમાં= મુક્તિના અદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુ સ્વીકારવામાં, માના— અભવ્યોને તત્તેeતહેતુઅનુષ્ઠાન થાય, જ્ય=અંત્યમાં= મુક્તિરામપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુ સ્વીકારવામાં તષિાઋતેના અદ્વૈષવાળા=મોક્ષના અદ્વૈષવાળાને ન ચાલ્કત થાય તહેતુઅનુષ્ઠાન ન થાય. Ji૧૭ શ્લોકાર્ય : નનુ' થી પૂર્વપક્ષી શંકા કરે છે - મોક્ષમાં અદ્વેષ અથવા મોક્ષમાં રાગ તહેતુતામાં ઉચિત છે એમ સ્વીકારવામાં આવે તો આઘમાં મુક્તિઅદ્વૈષવાળા અનુષ્ઠાનમાં અભવ્યોને તે તહેતુ અનુષ્ઠાન થાય, અંત્યમાં મોક્ષમાં રાગવાળા અનુષ્ઠાનમાં મોક્ષના અદ્વૈષવાળાને ન થાયતહેતુઅનુષ્ઠાન ન થાય. ll૧૭ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104