________________
૪૫
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૭ અવતરણિકા :
शकते - અવતરણિકાર્ચ - શંકા કરે છે –
ભાવાર્થ -
શ્લોક-૧૩ની ટીકામાં કહેલ કે મુક્તિના અષથી કે મનાગુ મુક્તિના રાગથી તહેતુઅનુષ્ઠાન થાય છે. એ કથનમાં પૂર્વપક્ષી શંકા કરે છે – શ્લોક :
नन्वद्वेषोऽथवा रागो मोक्षे तद्धेतुतोचितः ।
आद्ये तत्स्यादभव्यानामन्त्ये न स्यात्तदद्विषाम् ।।१७।। અન્વયાર્થ :
નન નનું' થી પૂર્વપક્ષી શંકા કરે છે – મોક્ષે ગષોડથવા રા:=મોક્ષમાં અદ્વેષ અથવા મોક્ષમાં રાગ તદ્ધતતોરતઃ તહેતતામાં ઉચિત છેતહેતુઅનુષ્ઠાનમાં ઉચિત છે, એમ સ્વીકારવામાં આવે તો સાથે આઘમાં= મુક્તિના અદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુ સ્વીકારવામાં, માના— અભવ્યોને તત્તેeતહેતુઅનુષ્ઠાન થાય, જ્ય=અંત્યમાં= મુક્તિરામપ્રયુક્ત અનુષ્ઠાનને તહેતુ સ્વીકારવામાં તષિાઋતેના અદ્વૈષવાળા=મોક્ષના અદ્વૈષવાળાને ન ચાલ્કત થાય તહેતુઅનુષ્ઠાન ન થાય. Ji૧૭ શ્લોકાર્ય :
નનુ' થી પૂર્વપક્ષી શંકા કરે છે - મોક્ષમાં અદ્વેષ અથવા મોક્ષમાં રાગ તહેતુતામાં ઉચિત છે એમ સ્વીકારવામાં આવે તો આઘમાં મુક્તિઅદ્વૈષવાળા અનુષ્ઠાનમાં અભવ્યોને તે તહેતુ અનુષ્ઠાન થાય, અંત્યમાં મોક્ષમાં રાગવાળા અનુષ્ઠાનમાં મોક્ષના અદ્વૈષવાળાને ન થાયતહેતુઅનુષ્ઠાન ન થાય. ll૧૭ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org