Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 41
________________ ૨૦ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાિિશકા/શ્લોક-૮ સેવનથી તેઓને યોગમાર્ગના સેવનની ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. કેમ પ્રાપ્તિ થતી નથી ? તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક : एकमेव ह्यनुष्ठानं कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन भोजनादिगतं यथा ।।८।। અન્વયાર્થ - થી=જેમ સરુનેતર મેલેન=રોગી અને નિરોગીના ભેદથી મોનનાદિતિંગ ભોજનાદિ વિષયક મનુષ્ઠાનંત્રક્રિયા મતે જુદી પડે છે, તેમ તૃમન=કર્તાના ભેદથી પર્વમેવ દિ મનુષ્ઠાનં એક જ અનુષ્ઠાન જુદું પડે છે. ICIL શ્લોકાર્ચ - જેમ રોગી અને નિરોગીના ભેદથી ભોજનાદિ વિષયક ક્રિયા જુદી પડે છે, તેમ કર્તાના ભેદથી એક જ અનુષ્ઠાન જુદું પડે છે. III ટીકા : एकमेवेति-एकमेव ह्यनुष्ठानं देवतापूजनादि कर्तृभेदेन-चरमाचरमावर्तगतजन्तुकर्तृकतया भिद्यते विशिष्यते सरुजेतरयो:-सरोगनीरोगयोः, भोक्त्रोधंदेन भोजनादिगतं भोजनपानशयनादिगतं यथाऽनुष्ठानं, एकस्य रोगवृद्धिहेतुत्वात्, अन्यस्य बलोपचायकत्वादिति । सहकारिभेद एवायं न तु वस्तुभेद इति चेत् ?, न इतरसहकारिसमवहितत्वेन फलव्याप्यतापेक्षया तदवच्छेदककारणभेदस्यैव कल्पनौचित्यात्तथैवानुभवादिति कल्पलतायां विपञ्चितत्वात् ।।८।। ટીકાર્ચ - મેવ ...... વિપશ્વિતત્વાન્ ા કર્તાના ભેદથીકચરમાવર્ત-અચરમાવર્તમાં રહેલ જીવરૂપ કર્તાના ભેદથી, એક જ દેવતાપૂજનાદિ અનુષ્ઠાન ભેદ પામે છે=વિશેષ બને છે. જે પ્રમાણે રોગી અને ઈતર=નિરોગી એવા, ભોક્તાના ભેદથી ખાનારના ભેદથી, ભોજનાદિગત ભોજન, પાન, શયતાદિ વિષયક, ક્રિયા ભેદ પામે છે; કેમ કે એકd=સરોગી એવા ભોક્તાને, રોગવૃદ્ધિનું હેતુપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104