________________
૨૦
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાિિશકા/શ્લોક-૮ સેવનથી તેઓને યોગમાર્ગના સેવનની ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. કેમ પ્રાપ્તિ થતી નથી ? તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક :
एकमेव ह्यनुष्ठानं कर्तृभेदेन भिद्यते ।
सरुजेतरभेदेन भोजनादिगतं यथा ।।८।। અન્વયાર્થ -
થી=જેમ સરુનેતર મેલેન=રોગી અને નિરોગીના ભેદથી મોનનાદિતિંગ ભોજનાદિ વિષયક મનુષ્ઠાનંત્રક્રિયા મતે જુદી પડે છે, તેમ તૃમન=કર્તાના ભેદથી પર્વમેવ દિ મનુષ્ઠાનં એક જ અનુષ્ઠાન જુદું પડે છે. ICIL શ્લોકાર્ચ -
જેમ રોગી અને નિરોગીના ભેદથી ભોજનાદિ વિષયક ક્રિયા જુદી પડે છે, તેમ કર્તાના ભેદથી એક જ અનુષ્ઠાન જુદું પડે છે. III ટીકા :
एकमेवेति-एकमेव ह्यनुष्ठानं देवतापूजनादि कर्तृभेदेन-चरमाचरमावर्तगतजन्तुकर्तृकतया भिद्यते विशिष्यते सरुजेतरयो:-सरोगनीरोगयोः, भोक्त्रोधंदेन भोजनादिगतं भोजनपानशयनादिगतं यथाऽनुष्ठानं, एकस्य रोगवृद्धिहेतुत्वात्, अन्यस्य बलोपचायकत्वादिति । सहकारिभेद एवायं न तु वस्तुभेद इति चेत् ?, न इतरसहकारिसमवहितत्वेन फलव्याप्यतापेक्षया तदवच्छेदककारणभेदस्यैव कल्पनौचित्यात्तथैवानुभवादिति कल्पलतायां विपञ्चितत्वात् ।।८।। ટીકાર્ચ -
મેવ ...... વિપશ્વિતત્વાન્ ા કર્તાના ભેદથીકચરમાવર્ત-અચરમાવર્તમાં રહેલ જીવરૂપ કર્તાના ભેદથી, એક જ દેવતાપૂજનાદિ અનુષ્ઠાન ભેદ પામે છે=વિશેષ બને છે. જે પ્રમાણે રોગી અને ઈતર=નિરોગી એવા, ભોક્તાના ભેદથી ખાનારના ભેદથી, ભોજનાદિગત ભોજન, પાન, શયતાદિ વિષયક, ક્રિયા ભેદ પામે છે; કેમ કે એકd=સરોગી એવા ભોક્તાને, રોગવૃદ્ધિનું હેતુપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org