Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ નબળાઈ કબૂલ કરવી એ ય તાકાત દર્દથી દૂર, વિકાસની સંભાવના પર પૂર્ણવિરામ - બ ળ વાન ' બનવું એ તો એ તાકાત છે જ; પરંતુ નબળાઈ કબૂલ કરવી એ ય તાકાત છે. કમ સે કમ આપણે આ તાકાતના તો માલિક બની જઈએ ! યાદ રાખજો. અજ્ઞાનનો સ્વીકાર જેમ ધીમે ધીમે અજ્ઞાનથી મુક્ત કરી દે છે તેમ નબળાઈનો હૃદયગત સ્વીકાર પણ આત્માને નબળાઈથી મુક્ત કરી દે છે ! અનુશાસન, આજ્ઞાપાલન જીવનમાં એક જાતનું દર્દ જરૂર લાવે છે; પરંતુ કામચલાઉ એ દર્દને જો વેઠી. લેવામાં આવે છે તો એ દર્દ આત્માનો જે વિકાસ કરે છે તે કાયમી હોય છે. પણ સબૂર ! આજ્ઞાપાલનજન્ય કામચલાઉ દર્દથી, 'જે ભાગતો ફરે છે ' એ આત્મા કાયમી વિકાસની સંભાવનાથી દૂરસુદૂર ધકેલાઈ જાય છે. સાવધાન! ૩૫ ૩૬

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50