SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ નબળાઈ કબૂલ કરવી એ ય તાકાત દર્દથી દૂર, વિકાસની સંભાવના પર પૂર્ણવિરામ - બ ળ વાન ' બનવું એ તો એ તાકાત છે જ; પરંતુ નબળાઈ કબૂલ કરવી એ ય તાકાત છે. કમ સે કમ આપણે આ તાકાતના તો માલિક બની જઈએ ! યાદ રાખજો. અજ્ઞાનનો સ્વીકાર જેમ ધીમે ધીમે અજ્ઞાનથી મુક્ત કરી દે છે તેમ નબળાઈનો હૃદયગત સ્વીકાર પણ આત્માને નબળાઈથી મુક્ત કરી દે છે ! અનુશાસન, આજ્ઞાપાલન જીવનમાં એક જાતનું દર્દ જરૂર લાવે છે; પરંતુ કામચલાઉ એ દર્દને જો વેઠી. લેવામાં આવે છે તો એ દર્દ આત્માનો જે વિકાસ કરે છે તે કાયમી હોય છે. પણ સબૂર ! આજ્ઞાપાલનજન્ય કામચલાઉ દર્દથી, 'જે ભાગતો ફરે છે ' એ આત્મા કાયમી વિકાસની સંભાવનાથી દૂરસુદૂર ધકેલાઈ જાય છે. સાવધાન! ૩૫ ૩૬
SR No.008913
Book TitleMare Mitra Banvu che
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy