________________
નૈસર્ગિક (સ્વભાવિક) મૈત્રિ આદિ | સૂઈ | ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ, રાહુ મિત્ર .મં. સ. બુ. સ.ચ.. સ. ઇ. સચમ બુ... .. સમ બુ.
* શુ. શ. મ.ગુ.શ. | . એ.
શ. શુ મ. મુ. ચર
શ.મ.ગુ.
શત્રુ
મુ. શ. સ. ચં
ચં. સ. ચં.
મ.
મ.
૧૦ બિંબપ્રતિષ્ઠાને વિષે પ્રતિષ્ઠા કરાવનારાના જન્મ નક્ષત્રથી ૧૦મું, ૨મું, ૧૬મું, ૧૮ મું, અને ૨૫મું, નક્ષત્ર વર્જવું.
પંચાંગમાં-વિકભાદિ ૨૭ પૈગે આપેલ છે, તેમાંથી વિધૃતિ અને વ્યતિપાત સંપૂર્ણ ત્યાયછે, પરિધ પહેલાને અર્ધો ભાગ ત્યાજ્ય, વિષ્કભ, ગંડ, અતિગંડ, શુષ, વ્યાઘાત અને વગના પ્રથમ ચરણ ત્યાજ્ય છે.
ત્યાજ્ય-ચાતુર્માસમાં, અધિક માસમાં, ગુરૂ-શુક્રને અસ્ત, ગુરૂ-શુક્રની બાથાવસ્થા અને વૃદ્ધાવસ્થા હોય ત્યારે દીક્ષા પ્રતિષ્ઠા કરાવવી નહી, શુક્ર અસ્તમાં દીક્ષા થઈ શકે છે. તથા અવગ, કુલિક, ભદ્રા (વિષ્ઠિ) તથાઉદકા પાત વગેરેના દિવસેને વર્જવા, સંક્રાંતિના ત્રણ દિવસ તથા ગ્રહણના નવ દિવસ વર્જવા, શુભ નક્ષત્ર પણ સંધ્યાગત હેય, સૂર્યગત હોય, વિડવર હોય, ગ્રહ સહિત હોય, વિલંબિત હેય, રાહુથી હણાયેલ હોય કે પ્રહથી ભેદાયેલ હોયઆ સાત પ્રકારના નક્ષત્ર વર્જવા.
કૃષ્ણપક્ષમાં ચંદ્ર ક્ષીણ થતું હોવાથી આઠમ પછી તારાનું બલ જેવું.
જન્મ સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે જન્મ નક્ષત્ર (તારા) કહેવાય છે. જન્મ નક્ષત્ર અથવા તેની ખબર ન હોય તે નામના નક્ષત્રથી ઇષ્ટ દિવસની ૩-૫-૭-૧૨-૧૪-૧૧-૨૧-૨૩-૨૫મી તારા (નક્ષત્ર) અશુભ જાણવી તથા જન્મ અને આધાર તાર (૧-૧૯મી) ગમનમાં વજવા યોગ્ય છે. ગ્રહના ઉચ નીચ સ્થાનની રાશિ અને અંશ તથા
[સ્વગૃહી] પિતાની રાશિઓ
સૂર્ય | ચંદ્ર મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ ઊંચ રાશિ | મેષ | વૃષભ| મક૨ | કન્યા કક| મીન, તુલા ૧૦ | ૩ | ૨૮
૫ | ૨૭] ૨૦
સૂર્ય-૨૨ વર્ષે, ચંદ્ર-૨૪ વર્ષ, મંગળ-૨૮ વર્ષે ફળે છે તે પ્રમાણે દરેક ગ્રહનું સમજવું.
તાત્કાલિક મૈત્રી જન્મ લગ્ન અથવા પ્રશ્નાદિકના લગ્નમાં કોઈપણ સ્થાને કોઇપણ પ્રહ, હેય તેનાથી બીજે, ત્રીજે, ચોથે, દશમ, અગિયારમે અને બારમે સ્થાને રહેલા ગ્રહે તેના મિત્રો થાય છે. અને ઈતર થાનમાં, એટલે ૧-૫-૬-~૮૯ મા સ્થાનમાં બેઠેલા પ્રહે તેના શત્ર થાય છે. - પંચધા મિત્રીની સમજ:- અધિમિત્ર, મિત્ર, સમ, શત્રુ, અધિથવું; નૈસર્ગિક અને તાત્કાલિક મૈત્રી–બંનેમાં મિત્ર હોય તે અધિમિત્ર કહેવાય; એકમાં મિત્ર અને બીજામાં સમ હોય તે મિત્ર કહેવાય, એકમાં મિત્ર હોય અને બીજામાં શત્રુ હોય તે સમ કહેવાય, એકમાં શત્રુ અને બીજામાં સમ હોય તે શત્રુ કહેવાય; અને એકમાં શત્રુ હોય અને બીજામાં પણ શત્રુ હેય તે અધિશત્રુ કહેવાય.
શિષ્યનું નામ પાડવાની રીત-નામ પાડવામાં ગુરૂ શિષ્યનું પરસ્પર બીયા બારમું, નવ પંચમ; (અશુભ) ષડાષ્ટક તથા ત્રીજી, પાંચમી અને સાતમી તાર; આટલા વાનાં વજેવા; વિરૂદ્ધ નિવાળા નક્ષત્રમાં નામ પાડવું નહીં. પરંતુ તે નક્ષત્ર જે એક નાડી ઉપર આવેલ હોય તે વિરૂદ્ધ નિવાળા નક્ષત્રને દોષ નથી.
વિષ્ટિ (ભદ્રા) કરણ– અશુભ છે, સુદ પ્રક્ષમાં ચતુથી તથા એકાદશીની રાત્રીએ (પશ્ચિમ દળમાં) અને અષ્ટમી તથા પૂર્ણિમાએ દિવસે ( દળમાં)
૧૫.
| ભાગ વર્ષ ૨૨ ૨૪ ૨૮ ૨૪ ૨૫ કે ૪૨ |
નીચ રાશિ | તુલા "અ " | |
| ૨
| મીત | મકર | કન્યા મેપ | | ૧૫ | ૫ | ૨૭ | ૨૦ | ૧૫ મિથુન ધન વૃષભ | મકર |
પોતાની રિશ.