Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta
View full book text
________________
૧૪
રાશિ
લગ્નની સમજ
દિવસે-તુલા-વૃશ્ચિક લગ્ન બહેરા છે.
રાત્રે-ધન-મકર ..
સૂ
33
19
39
દિવસે–મેષ વૃષભ-સિંહ, આંધળાં છે.
રાત્રે-મિથુન-કર્ક કન્યા ? દિવસે–કુ લ રાત્રે-મીન
19
.
ધરના ખાતમાં
39
27
22
પાંગળુ છે.
.
"
ખાત મુહૂર્તના કોડી
જળાશય(વાવ વિહમાં કુવા, તળાવ) દેવાલયમાં માણેક સ્તંભ ના ખાતમાં|
રાપણમાં
૫-૬-૭ ૧૦–૧૧–૧૨ ૧૨-૧-૨ ૨-૩-૪
૨-૩-૪
૭-૮-૯
લગ્નનું ફળ
આંધળાં લગ્નમાં વૈધવ્ય
બહેરા
દરિદ્ર
પાંગળા
» દ્રવ્યનાશ
૯-૧૦-૧૧-૧૧-૧૨-૧
2-0-3
૧૧-૧૨-૧
૪-૫-૬
ઈશાન
૮-૯-૧૦, ૧-૨-૩ ૩-૪-૫ ૫-૬-૭ ઘાત ચંદ્રમાને ત્યાગ-પ્રયાણુ-યુદ્ધ-ખેતી-વિવાદ, વેપાર અને ધરના આર'ભમાં ધાત ચંદ્રને ત્યાગ કરવા.
ઘાત ચંદ્રના દોષ નથી-તીથ યાત્રા, વિવાહ, અન્ન પ્રાશન, અને જના વગેરે શુભ કામેામાં ધાત ચંદ્ર જોવાની જરૂર નથી.
22
૮-૯-૧૦
ખાતના
આર ંભ કર વામા ખુણા
અગ્નિ
નઋત્ય
વાયવ્ય
દિળનું વારણ—
રવિ-ચંદન સામ-દહીં. બેામ-માટી બુધ-તેલ ગુરૂ-આટા શુક્ર-શ્રી શની-ખાળનુ′ તિલક કરવું.
રાહુનુ મુખ-રવિવાર અને ગુવાર પુર્વમાં મુખ, સેામ અને શુક્રવારે ૬ ક્ષણમાં મુખ, માઁગળવારે પશ્ચિમમાં મુખ, મુધ અને શનીવારે ઉત્તરમાં રાહુનુ મુખ જાણવુ',
સૂર્યાંયાસ્ત કાઢવાની સમજણ
પ’ચાંગમાં મુંબઇના સૂર્યોદયાસ્ત સ્ટાન્ડર્ડ ટાઇમમાં આપ્યાં છે. તેના ઉપરથી કાઇ પણુ સ્થળના સૂર્યોદયાત કાઢવાની રીત: —પૃ. ૪૫ માં આપેલા રેખાંતર યાદિના કાષ્ટકમાંથી ષ્ટ સ્થળ અને તે ન આપ્યું ડાય તેા તેની નજીકના સ્થળ માટે + અથવા − નિશાની સાથે જે રેખાંતરને આંકડા આપ્યા હોય તેટલી મિનિટ મુંબઈના સૂયૌંદયાસ્તના વખતમાં + વત્તા હોય તેા ઉમેરવી અને – એછા હૈાય તેા ખાદ કરવી, આ સુદયાશ્યતા સ્થૂલ કાળ આવશે. સૂક્ષ્મ કાળ કાઢવાની રીત :– ઈષ્ટ સ્થલના અક્ષાંશ પૃ. ૪૫ માં આપ્યા છે. ઋષ્ટિ દિવસની ઇંગ્રેજી તારીખ અનેઇષ્ટ સ્થળના અક્ષાંશ આ બ'તેતીમદથી પૃ. ૪૪ માં આપેલ ચરાંતર (મિનિટ)કાષ્ટક ઉપરથી ચરાંતર કાઢીને તે ચાંતર નીચે * બતાવ્યા પ્રમાણે સ્થૂલ કાળમા ઉમેરવાથી અથવા બાદ કરવાથી સૂક્ષ્મ કાળ આવશે. જો ષ્ટિ સ્થળના અક્ષાંશ ૧૮ અંશ ૫૪ કળાથી વધારે હોય તો પ્રુષ્ટ સ્થળની 'ઉ' સત્તા અને આછા હાય તા ઇષ્ટ સ્થળની ‘ક્રૂ' સંજ્ઞા સમજવી.
ઉદાહરણ ઃ—તા. ૧૨ મી જુન ભાવનગરના સૂર્યોદયાસ્ત કાઢો, પૃ ૪૫ના રૂખાંતર આદિના કાષ્ટકમાંથી ભાવનગર માટે+ ૩, અક્ષાંશ ૨૧-૧૭ આપેલ છે. તે તારીખને મુખશ્વના ઉદ્દય । ક. ૨ મિ; અસ્ત ૧૯ ક. ૧૫ મિ. ભાવનગરને ઉષ ૬ ક. ૨ મિ. + ૩ મિ.= ૬ ક. ૫ મિ. (સ્કૂલ) ભાવનગરના અત ૧૯ ક. ૧૫ મિ. + ૩ મિ.= ૧૯ ક. ૧૮ મિ. મિ. (સ્થૂલ); ભાવનગરના અક્ષાંશ ૨૧ અંશ ૪૫ કળા છે. જેથી રૃ. ૪૪ ના કતાથી ચરાંતર ૬ મિ. આવ્યું; ભાવનગરના અક્ષાંશ ૧૮ અંશ ૫૪ કળાથી વધારે હાવાથી ‘ઉ' સ’જ્ઞા થઇ. જેથી પૃ. ૪૪ના ચરાંતર કોષ્ટકાનુસાર ચરાંતર સ્થૂલ ઉદયકાલમાં બાદ કરવાનુ અને સ્થૂલ અશ્તકાળમાં ઉમેરવાનું છે, તેથી સૂક્ષ્મ ઉદ્દયકાલ = ૬ ક. ૫ મિ.-૬ મિ. =૫ ક. ૫૯ મિ; સૂમ અસ્તકાલ= ૧૯ ક. ૧૮ મિ. +૬ મિ, =૧૯ ક, ૨૪ મિ. જ્યે.
સૂર્યોંદયાસ્ત ૨૧ માર્ચથી ૨૩ સપ્ટે.સુધી ૨૨ સપ્ટે,થી ૨૧ માર્ચ સુધી
માટે
*=*
ઉમેરવું
માદ કરવું
'@' ઉદ્દયકાળમાં | બાદ કરવું અસ્તકાળમાં ઉમેરવું
' ઉમેરવું. બાદ કરવું
''
બાદ કરવું ઉમેરવું

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122