Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 70
________________ ૬૬ ] થાય, અગીઆરમ માસ વળી ક્રાંતિ ફેલાવનાર, નૂતન ભાશા આપનાર, ઉન્નતિપ્રદ પસાર થાય, ભારમા તકલીવાળા જાય. ખગોળની ડેબીનેટમાં બૃહસ્પતિ-દેવગુરૂને પ્રમુખપદ, મત્રીષ, સેનાધિપતિપદ, આપવામાં આવેલ છે. ગુરૂ મા વરસમાં પોતાની નીચ રાશિના નીચત્વ અશ તરાં ગમન કરી રહ્યો છે, તેની ઉપર દશમા ભાવનિથી ભ્રમણ કરનાર મંગળની પૂર્ણ દૃષ્ટિ છે. આ કારણુ બૃહસ્પતિની અધિકાર તળેની બાબતમાં અણધાર્યો મોટા ફેરફાર થવાની સૂચના આ મ"ગળ–ગુરૂના યોગ બતાવે છે. મંગળ ૮ મા અને ત્રીજા ભાવનેા માલીક છે. તેથી વિશ્વમાં પ્રમુખા, વડાપ્રધાન, સેનાધિપતિ પદ ઉપર નિયુકત થએલી વ્યકિતઆને મુસાફરી સાચવીને કરવાની વાત આ યાગ બતાવે છે. હિ તર્ અકસ્માતાના ભોગ થવાનું, ખૂની હુમલાના ભેગ થવાનુ ની જાય. ગુરૂ નીચ રાશિસ્થ છે. માટે માવા સ્થાનો પી વ્યક્તિએ પદચ્યુત થવાની આ વરસમાં મહુ સંભાવના છે. અગર એ પદે રહેલી વ્યક્તિને ત્યાંથી રાજીનામુ આપવુ પડે, એવી પરિસ્થિતિ ઊભી થાય. એના દાખલા જાપાનના વડાપ્રધાન શ્રીયુત નીજીઅે દાસીએ પુરા પાડયો છે. આવા પદો ઉપર રહેલ વ્યક્તિઓએ હવે બહુમાન પાનની, હારતારા પહેરવાના, પ્રશંસાના ગુણુગાન સાંભળવાની નીતિ બંધ કરીને પેાતાને સોંપા એલ દતરમાં જ અહેનિશ ધ્યાન માપવું જોઈએ. તેવું વર્તન કરનાર વ્યકિત તેના ઉપર આવનાર કષ્ટનો સામનો કરી શકશે. અને તે પદે ટકી શકશે. ગુરૂ વર્ષ પતિ હાવાથી કેટલાક ધર્માચાર્યો ઉપર આતના એળા ઉતરશે. પ્રજા વગમાં અધશ્રદ્ધા અને ધેલછા, કથાકારો અને ઉપદેશકાએ ન લાથવી જોઈ એ. ગુરૂના વર્ષમાં પ્રજા વધુ શ્રદ્ધાળુ અને છે, આ વર્ષોમાં અધિક માસ છે. તેના તાત્વિક દૃષ્ટિથી નીતિના સદાચારના સિદ્ધાંતો પાળવા તરફ જનતા જનાર્દનની વૃત્તિ રહે, તે તરફ્ ધ્યાન આપવું જોઈએ. પાશ્ચાત્ય મતનું' ખ’ડન કરવામાં કાળ ક્ષેપ નહિ કરતાં સત્ય ધર્મની ઉપાસના કરવી ચેાગ્ય ગણાય. પ્રત્યેક ધમની ભાવના “ ચહેા અને સહા” ના સિદ્ધાંત ઉપર રચાએલી છે. ગુરૂ વર્ષના રાજા હોય તે વરસમાં વર્ષોં રૂતુમાં વૃષ્ટિ સારી થાય છે. દૂધ ઘીની છુટ રહે છે. ધમ ક્રમમાં પ્રજા પ્રવૃત રહે છે, અને પ્રજા રાગથી વિમુક્ત બને છે. ગુરૂ વર્ષના મત્રી હાય, તે વરસમાં વરસાદ સારા થાય. ધન ધાન્યની વૃદ્ધિ થાય. રાજ શાસન પ્રણાલિ પ્રજાના કલ્યાણ માટે રહે. ગુરૂ વ પતિ હાય, તે વરસમાં રાજ શાસન કારા નીતિ વાળા રહે, અને સારી કીતિ પ્રાપ્ત કરે. ગરીબ અને શ્રીમ'ત, આ ખાલ વૃદ્ધ સર્વને વ્યવસ્થિત ન્યાય મળે. બધા વર્ણોની કરી તરફ ધ્યાન પૂરતું આપવામાં માવે. ગુરૂ વિકાસ, ઉન્નતિ વૃદ્ધિના કારક ગ્રહ છે. તેના અધિકાર તળે પ્રમુખ અને ભ’ત્રી પદ અગત્યતાવાળા પાટફાલીયા આવે, એ માટા સદ્ભાગ્યની વાત છે. આવી પરિસ્થિતિ ગત ધાં વરસામાં નથી બની, ગુરૂ અહીં નીચ રાશીના હાવાથી આવાં પદ્મા ઉપર હલ્કી શ્રેણીની વ્યકિતઓ આવવાની સભાવના રહે. સામ્યવાદી તત્વા વધુ વિકાસ થાય. ભારતવર્ષમાં આળ વિદર્ભે, સૌરાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, આસામ, બીહારમાં અનુભવારો. બુધ ગ્રહ કુમાર વયના છે. તેનામાં સ્વચ્છંદી વર્તણુક, અને અનુભવની ઉણુપ છે, તેના અધિકાર તળે વ્યાપાર ખાતુ, સંરક્ષણ ખાતુ, ફળ, ફૂલ, બાગબગીચા, ફ્રામ" દ્વારા ખેતીવાડી, શાકભાજી જલાભવ વસ્તુ અને કરીયાણાં આવે છે. બુધના સ્વભાવ પ્રમાણે આ વિભાગમાં સમયાનુસાર ફેરફાર વારવાર કરવામાં આવશે. બુધ સાતમા ભાવમાં મીન રાશીમાં છે, એટલે તેની નીચ રાશિમાં રહેલ છે. તેથી વ્યાપાર અને હાજર તેમજ વાયદા બજારોમાં દૂધના ઉભરાની માફક વધઘટ થશે, બુધની ચાલ ઉદ્ય અસ્ત અને માગી ગતિમાં ભ્રમણ સમયે, તેના ઉપર શુભ અશુભ ગ્રહોની પડતી દ્રષ્ટિ માફક ચાલ ઢાલ રહેશે. વધુમાં વધુ બુધ આઠ વખત આ વરસમાં અસ્ત અને ઉદય પામશે, તેમાં ચાર વખત વક્રી ગતિમાં આવીને ભાગી થશે, પરદેશમાંના ખજાવામાં આથ ક કારણમાં થનારા ફેરફારો, દીઆઇ નૂરમાં થનાર ફેરકારને સામે મોટી વધવટ સુધ બતાવે છે. જીવના મૂળ સ્વભાવ વ્યાપારના છે, કેમકે દ્વિસ્વભાવ રાશિઓના માલીક છે, વેપારી લેવાના અને વેચવાના ભાષ અલગ અલગ રાખી શકે, તેટલા

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122