________________
૫૮
કર્મ બંધની વ્યાખ્યા
જીવ વડે પૂર્વે બંધાયેલા અને વર્તમાનમાં બંધાતા કર્મના પુદ્ગલોને આત્માની સાથે એકમેક કરવા તે બંધ કહેવાય.
બંધ પ્રકૃતિઓનાં નિયમો.
૧. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય - ૪, અંતરાય - ૫ આ ૧૪ પ્રકૃતિ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધાય.
૨. નિદ્રા અને પ્રચલા = આ બે ૧ થી ૮ ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી
બંધાય.
૩. નિદ્રાનિદ્રા-પ્રચલાપ્રચલા અને થીણધ્ધી = ૧ અને ૨ ગુણસ્થાનક સુધી
બંધાય.
કર્મગ્રંથ-૨ વિવેચન
૪. શાતાવેદનીય = ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી બંધાય.
=
૧ અને ૨ ગુણસ્થાનક સુધી બંધાય.
૫. અશાતાવેદનીય = ૧ થી ૬ ગુણસ્થાનક સુધી બંધાય. ૬. ઉચ્ચગોત્ર = ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધાય. ૭. નીચ ગોત્ર ૮. તરકાયુષ્ય = ૧લા ગુણસ્થાનકે બંધાય. ૯. તિર્યંચાયુષ્ય = ૧ અને ૨ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૦. મનુષ્યાયુષ્ય ૧૧. દેવાયુષ્ય = ૧, ૨,૪ થી ૬ અથવા ૪ થી ૭ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૨. મિથ્યાત્વ - નપુંસકવેદ = ૧લા ગુણસ્થાનકે બંધાય.
=
૧, ૨ અને ૪ ગુણસ્થાનક સુધી બંધાય.
૧૩. અનંતાનુબંધિ ૪ કષાય - સ્રીવેદ - ૧ અને ૨ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૪. અપ્રત્યાખ્યાનીય ૪ કષાય = ૧ થી ૪ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૫. પ્રત્યાખ્યાનીય ૪ કષાય = ૧ થી ૫ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૬. અરિત - શોક
=
૧ થી ૬ ગુણસ્થાનક સુધી બંધાય.
૧૭. હાસ્ય રતિ - ભય
-
ભાગ સુધી બંધાય.
-
જુગુપ્સા = ૧ થી ૮માગુણસ્થાનકના પહેલા
૧૮. પુરૂષવેદ ૧ થી ૯મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી બંધાય. ૧૯. સંજવલન ક્રોધ = ૧ થી ૯મા ગુણસ્થાનકના બીજા ભાગ સુધી બંધાય. ૨૦. સંજવલન માન = ૧ થી ૯મા ગુણસ્થાનકના ત્રીજા ભાગ સુધી બંધાય.