Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 69
________________ કર્મગ્રંથ-૨ વિવેચન આ પ્રકૃતિઓ અપ્રત્યાખ્યાનીય - અવિરતિના ઉદયવાળી હોવાથી, આગળના ગુણસ્થાનકમાં અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય ન હોવાથી, તેનો અંત થાય છે. તથા દેવતા અને નારકીના જીવોને મનુષ્યગતિ આદિ પ્રકૃતિઓ બંધાતી હોવાથી તેઓને આગળના ગુણસ્થાનક ન હોવાથી તે પ્રકૃતિઓનો અંત થાય છે. પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય ૫ ૬ ૨ ૧૫ ૧ ૩૨ ૧ ૫ = ૬૭ મોહનીય - ૧૫ = પ્રત્યાખ્યાનીય ૮ કષાય - હાસ્યાદિ ૬ - પુરૂષવેદ આયુષ્ય - ૧ = દેવાયુષ્ય. નામ - ૩૨ = પિંડ પ્રકૃતિ ૧૩ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૩ = ૩૨ પિંડ - ૧૩ = દેવગતિ - પંચેન્દ્રિય જાતિ - વૈશિરીર- તૈજસશરીર-કાર્પણ શરીર - વૈકિયઅંગોપાંગ - ૧લું સંસ્થાન - ૪ વર્ણાદિ • દેવાનુપૂર્વી - શુભ વિહાયોગતિ. પ્રત્યેક - ૬ = પરાઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - જિનનામ - નિર્માણ - ઉપધાત. સ્થાવર - ૩ = અસ્થિર - અશુભ – અશ. ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર. આ પાંચમુ ગુણસ્થાનક સત્રી પર્યામાં તિર્યંચ અને મનુષ્યોને હોય છે. અને નિયમા દેવગતિને લાયક પ્રકૃતિઓ બંધાતી હોવાથી ૬૭ બંધાય છે. પાંચમાના અંતે ચાર પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય - ૪ = પ્રત્યાખ્યાનીય - ૪ કષાય. પ્રત્યાખ્યાનીય કષાયને યોગ્ય પ્રકૃતિ બંધમાં ચાર જ હોવાથી તે કષાયના ઉદયનો અંત થવાથી તે પ્રકૃતિઓનો અંત થાય છે. છઠ્ઠા પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય ૫ ૬ ૨ ૧૧ ૧ ૩૨ ૧ ૫ = ૬૩ મોહનીય ૧૧ = સંજવલન ૪ કષાય - હાસ્યાદિ ૬ - પુરૂષદ. નામ - ૩૨-પિંડ પ્રકૃતિ ૧૩ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૩ = ૩૨ છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૬ અથવા ૩ પ્રકૃતિઓનો અંત થાય છે.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122