Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 103
________________ ૯૮ કર્મગ્રંથ-૨ વિવેચન ૯. તિર્યંચાયુષ્ય પ્રકૃતિ - ૧-૨ ગુણસ્થાનકે બંધાય તો એક અંતમુહૂર્ત સુધી સતત બંધાય છે. ૧૦. મનુષ્પાયુષ્ય પ્રકૃતિ - ૧-૨ અને - ૪ ગુણસ્થાનકે બંધાય તો એક અંતમુહૂર્ત સુધી સતત બંધાય છે. ૧૧. દેવાયુષ્ય પ્રકૃતિ - ૧-૨ તથા ૪ થી ૬ અથવા ૪ થી ૭ સુધી એક અંતરમુહૂર્ત બંધાય તો સતત બંધાય સાતમાં ગુણસ્થાનકે આયુષ્યનો બંધ નવો ચાલુ થતો નથી. ૧૨. મિથ્યાત્વ પ્રકૃતિ ૧લા ગુણસ્થાનક સુધી સતત બંધાય છે. ૧૩. અનંતાનુબંધિ ૪ કષાય પ્રકૃતિ - ૧-૨ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે. ૧૪. અપ્રત્યાખ્યાનીય ૪ કષાય પ્રકૃતિ - ૧ થી ૪ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે. ૧૫. પ્રત્યાખ્યાનીય કષાય પ્રકૃતિ - ૧ થી ૫ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે. ૧૬. સંજવલન કોઇ પ્રકૃતિ - ૧ થી ૯ ગુણસ્થાનકના ૨ ભાગ સુધી સતત બંધાય છે. ૧૭. સંજવલન માન પ્રકૃતિ - ૧ થી ૮ ગુણસ્થાનકના ૩ ભાગ સુધી સતત બંધાય છે. ૧૮. સંજવલન માયા પ્રકૃતિ - ૧ થી ૮ ગુણસ્થાનકના ૪ ભાગ સુધી સતત બંધાય છે. ૧૯. સંજવલન લોભ પ્રકૃતિ - ૧ થી ૯ ગુણસ્થાનકના ૫ ભાગ સુધી સતત બંધાય છે. ૨૦. અરતિ - શોક પ્રકૃતિ - ૧ થી ૬ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે. ૨૧. હાસ્ય - રતિ પ્રકૃતિ - ૧ થી ૬ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે અને ૭ થી ૮ ગુણસ્થાનકના ૭ ભાગ સુધી સતત બંધાય છે. ૨૨. ભય – જુગુપ્સા પ્રકૃતિ - ૧ થી ૮ ગુણસ્થાનકના ૭ ભાગ સુધી સતત બંધાય છે. ૨૩. પુરૂષવેદ પ્રકૃતિ - ૧-૨ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે અને ૩ થી ૯ ગુણસ્થાનકના ૧ ભાગ સુધી સતત બંધાય છે.

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122