________________
કર્મગ્રંથ-૨ વિવેચના
૭૯
૫
દશમાના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય.૧ = સંજવલન લોભ.
અગ્યારમા ઉપશાંતમો ગુણસ્થાનકે ૫૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૬ ૨ ૦ ૧ ૩૯ ૧ ૫ = ૫૯ નામ ૩૯ =પિંડપ્રકૃતિ ૨૧ - પ્રત્યેક ૫ - ત્રસ ૧૦ - સ્થાવર.૩. અગ્યારમાના અંતે ૨ નો અંત થાય છે. નામ - ૨ = પિંડ - ૨ = બીજું-ત્રીજું સંઘયણ
બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકના ઉપાલ્ય સમય સુધી ૫૭ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૬ ૨ ૦ ૩૭ ૧ ૧ ૧ = પ૭ નામ.૩૭=પિંડપ્રકૃતિ ૧૯ - પ્રત્યેક ૫ - ત્રસ ૧૦ - સ્થા - ૩.
પિંડ પ્રકૃતિ ૧૯= મનુષ્ય ગતિ -પંચેન્દ્રિય જાતિ-ઔદારિકશરીર- તૈજસશરીર.કાર્મણશરીર ઔદારિક અંગોપાંગ - ૧૭ સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ – ૨ વિયોગતિ
બારમાના ઉત્પા– સમયે બે પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય.૨=નિદ્રા - પ્રચલા.
બારમા ક્ષીણમોહના અંત સમયે ૫૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૪ ૨ ૦ ૧ ૩૭ ૧ ૫ = ૫૫ નામ-૩૭=પિંડપ્રકૃતિ ૧૯ • પ્રત્યેક ૫ - ત્રસ ૧૦ - સ્થાવર.૩. બારમાના અંત સમયે ૧૪ નો અંત થાય તથા એક ઉદયમાં દાખલ થાય છે. જ્ઞાનાવરણીય ૫ - દર્શનાવરણીય ૪ - અંતરાય ૫ = ૧૪ નામ ૧ = જિનનામ કર્મ દાખલ થાય તેરમા સયોગિકેવલી ગુણસ્થાનકે ૪૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય - આયુષ્ય - નામ - ગોત્ર ૨ ૧ ૩૮ ૧ = ૪૨