Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
GO
કર્મગ્રંથ-૨ વિવેચન જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૯ ૨ ૧૪ ૧ જ ૧ ૫ = ૮૧ મોહનીય. ૧૪= સંજવલન ૪ કષાય - હાસ્યાદિ. ૬-૩વેદ -સમ્યકત્વ મોહનીય. આયુ - ૧= મનુષ્પાયુષ્ય નામ.૪ = પિંડપ્રકૃતિ ૨૬ - પ્રત્યેક ૫ - ત્રસ ૧૦ - સ્થાવર૩=૪૪
પિંડ પ્રકૃતિ ૨૬= મનુષ્યગતિ - પંચેન્દ્રિય જાતિ - ઔદારિક - આહારક - તૈજસ કાર્પણ શરીર-દારિક-આહારક અંગોપાંગ - ૬ સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - રવિહાયોગતિ. પ્રત્યેક ૫ - પરાઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત.
સ્થાવર - ૩= અસ્થિર - અશુભ - દુસ્વર ગોત્ર ૧ =ઉચ્ચગોત્ર. છઠ્ઠાના અંતે પાંચનો અંત થાય છે. દર્શનાવરણીય - ૩ = થીણધ્ધત્રિક નામ - ૨= આહારકશરીર - આહારકસંગોપાંગ.
સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે ૭૬ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય.
૫ ૬ - ૨ ૧૪ ૧ ૪૨ ૧ ૫ = ૩૬
મોહનીય - ૧૪ = સંજવલન - ૪ કષાય - હાસ્યાદિ ૬ - ૩ વેદ - સમ્યકત્વ મોહનીય.
નામ - ૪૨= પિંડ પ્રકૃતિ ૨૪, પ્રત્યેક – ૫, ત્રસ.૧૦ - સ્થા.૩ -
પિંડ પ્રકૃતિ ૨૪=મનુષ્યગતિ - પંચેન્દ્રિય જાતિ - ઔદારિકશરીર - તૈજસશરીર કામણશરીર - ઔદારિક અંગોપાંગ - ૬ સંઘયણ - ૬ સંસ્થાન-૪ વર્ણાદિ - રવિહાયોગતિ
પ્રત્યેક ૫ = પરાઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત સ્થાવર - ૩= અસ્થિર =અશુભ - દુસ્વર સાતમાના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૧ = સમ્યકત્વ મોહનીય. નામ.૩=પિંડપ્રકૃતિ ૩ - છેલ્લા ત્રણ સંઘયાણ

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122