________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે ત્યાં કર્મપ્રવૃત્તિની સાથે ધર્મપ્રવૃત્તિ અને ધર્મની નિવૃત્તિ હેય છેજ. વ્યાવહારિક કર્મપ્રવૃત્તિનું કાલે કાલે ક્ષેત્રે ક્ષેત્રે અનેક રૂપે પરાવર્તન થાય છે. વ્યાવહારિક શઢિપ્રવૃત્તિ અને વ્યાવહારિક વેગિકપ્રવૃત્તિ એ બન્નેનું મૂલ તપાસવામાં આવે તે બનેમાં ભૂલ સ્વરૂપે એક સરખી પ્રજનતા અને ઉદ્દેશતા અવેબધાય છે પરંતુ ક્ષેત્રકાલાનુસારે વૈગિક પ્રવૃત્તિ જ રઢિકપ્રવૃત્તિ
નું સ્વરૂપ ખરેખર સંસ્કારબલાદિ અનેકકારણેએ ગ્રહે છે. પ્રવૃત્તિને નિર્લેપ પણે કરવી એજ સર્વ જીવોને પ્રવૃત્તિમાર્ગ છે એમ કથીને વાસ્તવિકકર્મચાગઢષ્ટિએ જણાવવાનું એ છે કે જે જે કર્મવેગની પ્રવૃત્તિ જે જે દ્રવ્ય, ક્ષેત્રે, કાલે અને ભારે પ્રવૃત્ત થઈ હોય છે તેઓને મુખ્ય ઉદ્દેશ તે અમુક જીવોના અમુકાધિકાર દશ સ્થિતિ આશ્રયીને સરસ હોય છે અને તે તે કાલે તે તે ક્ષેત્રે અમુક જીને ઉદેશીને થએલી તે તે કર્મપ્રવૃત્તિ તે એગ્ય હોય છે પણ પશ્ચાત તેઓનું વૈગિક પ્રવૃત્તિસ્વરૂપ પરાવતને યદા રિઢિકસ્વરૂપ રહે છે અને અધિકાર પરત્વેના કિયમાણપ્રવૃત્તિનાં રહસ્ય-પ્રજનેના જ્ઞાનને અભાવ થાય છે ત્યારે તેમાં અધિકાર વા અનધિકારને કશે નિયમ રહેતું નથી તેથી તેમાં અસ્તવ્યસ્થ કમ પ્રવર્તે છે, અત એવ કર્મ અને ધર્મમાર્ગની પ્રવૃત્તિનું ઉચ્ચ સ્વરૂપ અવબેધાવીને તેમાં દિવ્ય જીવનતા આણવી. ધર્મ અને કર્મયોગના પ્રવૃત્તિમાર્ગો અનેક જીવોના અનેક પ્રકારના અધિકારની અપેક્ષાએ
વ્યક્તિગતે કેચિત ભિન્નભિન્ન હોય છે, તેથી ધર્મકર્મપ્રવૃત્તિદર્શકે એ ભિન્નભિન્નપણે ભિન્નાધિકારપેક્ષાએ પ્રબેધ્યા છે તેથી ભિન્નભિન્નછના ભિન્નભિન્નાધિકારોને દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી અવગત કરવામાં ન આવે તે તે સંબંધી શંકાને ગોટાળે પ્રગટે છે અને તેથી કર્મમાર્ગમાં આશંકા રહેવાથી જીવની સ્વાધિકાર એગ્ય ધર્મ કર્મમાં પ્રવૃત્તિ થતી નથી, માટે જે જે કર્મ પ્રવૃત્તિ વિશ્વમાં દેખાતી હોય–શાસ્ત્રમાં જે જે દર્શાવી હોય તે તે કર્મ પ્રવૃત્તિના દ્રવ્ય ત્રિકાલ અને ભાવે ભિન્ન ભિન્ન અધિકારી જીવે છે એવું અવબોધીને સ્વયેગ્ય કર્મપ્રવૃત્તિને આદરવી એજ શ્રેયસ્કર છે. બ્રાહ્મણને બ્રાહ્મણ
For Private And Personal Use Only