________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ग्रन्थप्रारम्भ मङ्गलम्.
ॐ अहं नमः
खसागरगुरुभ्यो नमः ॥श्री कर्मयोग ग्रन्थस्य विवेचन प्रारम्भः॥
(જોક્સ) नमः श्रीवर्धमानाय, रागद्वेषविनाशिने ॥ सर्वज्ञाय च पूज्याय, स्यादादतत्त्वदेशिने ॥१॥
શબ્દાર્થ -રાગદ્વેષને સર્વથા ક્ષાયિકભાવે નાશ કરનાર સર્વજ્ઞ પૂજ્ય અને સ્યાદ્વાદત્તત્ત્વને ઉપદેશ દેનાર એવા શ્રી વર્ધમાન અપનામ શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર થાઓ.
વિવેચન-કર્મળ ગ્રન્થની આદ્યમાં શ્રી મહાવીર પ્રભુને નમસ્કારરૂપ મંગલ કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ પુરુષે કોઈ પણ કાર્યના આરંભમાં મંગલ કરે છે. વિવિનરાજ મક, વિઘને નાશ કરવા મંગલ કરવામાં આવે છે; મંગલ અનેક પ્રકારનાં હોય છે.
લ્ય મક, માઘ મઢ, ભાવના પ્રતિ જે હેતુભૂત મંગલ હોય છે તેને દ્રવ્ય મંગલ કથે છે. આત્માના આનન્દ, જ્ઞાન-દર્શન ચારિત્ર અને વીર્યને ઉપશમાદિભાવે આવિર્ભાવ તે ભાવ મંગલ છે. જ્ઞાનાદિ ગુણના ઉપશમાદિભાવે આવિર્ભાવમાં જે જે નિમિત્ત હેતુઓ સાસુકુલપણે પ્રવર્તે છે તેને દ્રશ્ય મgઇ કથે છે. દ્રવ્ય મકરું પણ અનેક પ્રકારનાં હોય છે. જોાિમ, ઢોર મf, gurgaનવા मङ्गल, कुप्रावचनिक मङ्गल, शुभकर्म मङ्गल, अशुभकर्म मङ्गल, शुभव्यवहार मङ्गल, अशुभव्यवहार मङ्गल, द्रव्यनिमित्त मङ्गल, क्षेत्रનિમિત્ત મર, કાનિમિત્ત મક, મવનિમિત્ત મા આદિ-દ્રવ્ય મંગલના અનેક ભેદે ગુરૂગમથી અવબોધવા. ભાવ મંગલના પણ नामभ मङ्गल, क्षेत्रभाव मङ्गल, द्रव्यभाव मङ्गल, कुप्रावचनिकभाव
For Private And Personal Use Only