Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 5
________________ ચરાગેબુ જિનવર પ્રણિત તત્વોના રહસ્યોને સમજવાની અને આત્મ શ્રેયાર્થનો લાભ જેઓની પાસેથી મળતો રહયો છે, તેવા પૂજ્યપાદ આચાર્ય શ્રી ભદ્રંકરસુરીશ્વરજીને આ પુસ્તિકા વિનીતભાવે અર્પણ કરું છું. વિનીત સુનંદાબહેન. આભાર દર્શન પ્રસ્તુત પુસ્તિકાના પ્રકાશનમાં વિવિધરૂપે મળેલા સહયોગ બદલ સૌનો આભાર માનું છું. જ પૂજયપાદ આચાર્ય શ્રી ભદ્રંકરસુરીશ્વરજી. આ લેખનમાં સૂચિત સુધારા અને માર્ગદર્શન માટે વિદૂષી સરળ સ્વભાવી પૂ. શ્રી નંદીયશાજી. પ્રસ્તુત પુસ્તિકામાં પૂ. મુનિશ્રી જિતેન્દ્રવિજ્યજી પ્રેરિત સચિત્ર જીવવિચાર અને નવતત્વમાંથી લીધેલા ચિત્રો માટે. * સૌજન્ય અને અર્થસહયોગ માટે શ્રી કરમણ નોંધા પરિવાર હસ્તે જ્યાબહેન સોમચંદ ડી શાહ. નાઇરોબી - કેન્યા. જ શ્રી યશોવિજયજી જૈ. સં. પાઠશાળા, મહેસાણા પ્રકાશિત જીવવિચાર પુસ્તકના અવલંબન માટે. લેખિકાના પ્રકાશિત પુસ્તકોને આવકાર આપતા આવેલા સૌ વાચક જિજ્ઞાસુ મિત્રોનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 112