Book Title: Jain Yug 1934
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 9
________________ Regd. No. 5 1996. તારનું સરનામું:-હિંદસંઘ 'HINDSANGHA' | | નો તિજ || iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii આ વક છે. તો જૈન યુગ. Poleg The Jaina Unga. જ परमे ઉm તસ) જા શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ-પત્ર.) uuuuiiiiiiiiiiiiiiiii IIIIIIIIIIIIIIIIIE તંત્રી:-મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ બી. એડવોકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલ દોઢ આને. તારીખ ૧લી જાન્યુઆરી ૧૯૩૪. * નવું ૩ છું. [ વિષય ચિ. ૧ ૫ ધાર્મિક પરીક્ષાના ઉમેદવારે ... જન વે. એ. . ૨ સે. કમિટિના સભ્યને નિવેદન ...કૅન્ફરન્સ એંટીસ. ( ૬ જૈન પંચાંગ કેવીરીતે પ્રસિદ્ધ થાય? શ્રી વિકાશવિજય. પુનઃ નાબત ગડગડે છે ...શ્રી મોહનલાલ ચેકસી. દશhયાન જય અંત fair w... આમાન ન સભા પંજાબ. ૪ હિંદના જેન કે. મ. સંઘને વિનંતિ....શ્રી કસ્તુરભાઈ | ૭ અવલોકન નગરશેઠ. | ૮ પ્રકીર્ણ અથવા તે એટલો અભ્યાસ પણ ન હોય. વળી ન કરવા કરતાં આવડે તેવી ક્રિયા કરવી એમ શાસ્ત્રમાં કહેલું છે એ જેન યુગ. વાત આગળ આણી આવડે તેવું હતું કે રાખે. એટલું તે સેમવાર. ચોક્કસ છે કે “ક્રિયા વાંઝણી તો નથી”. સમજીને કરે તે તા. ૧-૧-૩૪ એનું પૂરું ફળ પ્રાપ્ત થાય, નહિ તો ઓછું, પણ કંઇને કંઈ ફળતા મળવાનું જ. જ્યાં આવી સીધી વાત છે ત્યાં ઘણા ખરા જ્ઞાનનાં બહુમાન ક્યાં છે? એ હિસાબે કર્યા જતાં હોય એમ પણ માની શકાય પણ તેથી જાણીને સમજીને કરવામાં રહેલે લાભ અને આનંદ અવશ્ય જૈન સમાજમાં ધાર્મિક પ્રસંગોને તો નથી. વળી વિચારણીય છે. વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજીને કરણીમાં ઉતારધન ખરચનાર ૫ નિકળી પડે છે. છતાં અકસેસ સાથે નાર જેટલા કર્મોનું પરિશાટન કરી શકે છે તેટલું માત્ર ક્રિયાકહેવું પડે છે કે મોટા ભાગે આજે આડંબર કે જ્ઞાન વિદાણી શીલ કયાંથી કરી શકે; વળી જાકારને આનંદ, ગતાનુશિયાનાં દર્શન થાય છે ! ગતિકતામાં ફરનાર કેવી રીતે મેળવી શકવાનો? તેથી વિદ્વાન મનાતા ત્યાગી મહામાએ પણ આ ઉપર• નાનપંચમીના ચન્યવંદનમાં રિયાને દેશ આરાધક કહી છે, છલી બાહ્ય કરણી પસ્થીજ સમાજમાં ધર્મ નું સ્થાન કેટલું જ્યારે જ્ઞાનને સર્વ આરાધક બતાવ્યું છે. આપણે પણ કથા છે એનું માપ કવાડે છે. આ નતની પરિક્ષાથી માત્ર શુક નથી આગતા કે પ્રભુ શ્રી મહાવીર દેવના ટંકશાળી વચમાં શિયાનું કલેવર હદ ઓલંગી વધતું ચાલ્યું છે. એ લતામાં નાનનું સ્થાન સર્વોપરિ છે. આ રહ્યાં તે વચન:સાચું વીર્ય છે કે માત્ર ચરબી છે તે નિરખવાની પણ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠીણ કર્મ કરે છે; ઉકાઈને ફુરસદ નથી. કરાતી ક્રિયાને શો હેતુ છે તે વિચા પૂર્વ કેહી વર્ષોલગે, અજ્ઞાની કરે તે. રવા જેટલું ધંય આચરનારમાં નથી જણાતુ કદાચ કોઈ એ પ્રતિ ધ્યાન ખેંચે તે શાંતિથી સમજવાની હાદિક पढमं नाणम् तओ दया ચ્છિા કે જિંજ્ઞાસાને સ્થાને ક્રોધની આગ ભભૂકી ઉ. જ્ઞાનવ સંસારમાં, ગુણમાં અધિકારી છે. તો પછી પ્રશ્ન થશે તરતજ જવાબ મળી જાય કે “જાતે કરવું નહિં ને કરતાં કે શા માટે જ્ઞાન વિહેણી ક્રિયા માટે આજ્ઞા આપવામાં આવી? હોય તેમાં ખેતરણ કહેવા’ આમ થવામાં કેટલાંક કારણ એનું કારણ છે, હાથ જોડી બેસી રહેનાર કરતાં શ્રદ્ધા રાખી પણુ છે, ઘણાક ને માત્ર વ્યાખ્યાન શ્રવણ કરતાંજ પિયા આવડે તેવું કરનાર જપ૨ પ્રશંસનીય છે કેમકે જેને દર્શન ઉચ ઉદ્દભવી હોય એટલે આગળ પાછળને સબંધ ધ્યાનમાં ‘પુરુષાર્થ’ ને માનનાર છે, સામેન દિ સિનિ વનિ રાખ્યા વગર માત્ર એક જ વાતને પકડી લે. એનું હાર્દ સમ- એ સત્રમાં એને વિશ્વાસ છે. વળી જેઓ અ૫ બુદ્ધિ હોય જવા સારુ કયાં તો પ્રયાસ કરવાની જિજ્ઞાસા ન હોય કિંવા જેઓની વય જ્ઞાનાર્જનને સમય વીતાવી ગઈ હોય

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 178