Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 7
________________ શિરપુર આવવાના માર્ગો ૧. મુંબઈથી નાગપુર જનારી ગાડીમાં આકેલા ઉતરવું. ત્યાંથી શિરપુર ૪ર માઈલ થાય છે. મોટરની સગવડ થઈ શકે છે. આકાલામાં મંદિર, ધર્મશાળા છે. રસ્તામાં માલેગામ નામનું ગામ આવે છે. ત્યાં ધર્મશાળા છે ૨. સુરતથી ભુસાવળ આવી નાગપુર તરફની ગાડીથી આકેલા આવવું. ૩. કલકત્તા તરફથી નાગપુર માર્ગે આકેલા આવવું. ૪. મદ્રાસ તરફથી બારશા તરફથી વધુ થઈ આકેલા અવાય છે. ૫ ખાંડવા-હિંગેલી મીટરગેજ લાઈન હાલમાં નખાઈ છે. તેના જવળકા નામના સ્ટેશનથી શિરપુર ૮ માઈલ દૂર રહેશે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 104