SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શિરપુર આવવાના માર્ગો ૧. મુંબઈથી નાગપુર જનારી ગાડીમાં આકેલા ઉતરવું. ત્યાંથી શિરપુર ૪ર માઈલ થાય છે. મોટરની સગવડ થઈ શકે છે. આકાલામાં મંદિર, ધર્મશાળા છે. રસ્તામાં માલેગામ નામનું ગામ આવે છે. ત્યાં ધર્મશાળા છે ૨. સુરતથી ભુસાવળ આવી નાગપુર તરફની ગાડીથી આકેલા આવવું. ૩. કલકત્તા તરફથી નાગપુર માર્ગે આકેલા આવવું. ૪. મદ્રાસ તરફથી બારશા તરફથી વધુ થઈ આકેલા અવાય છે. ૫ ખાંડવા-હિંગેલી મીટરગેજ લાઈન હાલમાં નખાઈ છે. તેના જવળકા નામના સ્ટેશનથી શિરપુર ૮ માઈલ દૂર રહેશે.
SR No.005693
Book TitleJain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSumtilal Ratanchand Patni
Publication Year2000
Total Pages104
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy