________________
૨૨
તમિળનાં સંત કવયિત્રી અશ્વઈયાર
-જેવી રીતે ચીકણો ગુણ ધરાવતું કમલિનીનું પાંદડું પાણથી લેપાતું નથી, તેવી રીતે જીવોની વચ્ચે સમિતિપૂર્વક વિચરનારે સાધુ પાપ-કર્મબંધથી વેપાતો નથી. (સમણુસુત્ત: ૧૦૯, ૨૦૭, ૩૯૩)
–ભાવથી વિરકત થયેલ મનુષ્ય શેકમુક્ત બની જાય છે. જેવી રીતે કમળનાં છેડનું પાંદડું લેપાતું નથી, તેવી રીતે સંસારમાં રહ્યા છતાં પણ તે અનેક દુઓની પરંપરાથી લેપતો નથી.
* * (સમણુસુd ૮૧) સંસામાં રહ્યાં છતાં ગૃહસ્થાશ્રમની ફરજ બજાવતાં છતાં, કામભોગના વાતાવરણમાં વસવા છતાં, મનુષ્ય એષણાઓથી લેપાયા વગર, ખટપટ, વાદવિવાદ સંકલ્પ-વિકલ્પ વગર મૌન પણે જીવી જાય છે. તે જળમાં જેમ કમળ પાણીથી વેપાતો નથી તેમ, નિરાસક્તપણે છવી જાય છે. આ ત્યારે જ બનેજ્યારે વૈરાગ્યદશા કેળવાય અને અનાસક્તિને પ્રભાવ વધે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના.
કુંદકુંદાચાર્યે લખ્યું છે. જેને દેહાદિમાં અણુ જેટલી પણ આસક્તિ છે, તે માણસ ભલેને બધા શાસ્ત્રો જાણતો હોય, છતાં મુક્ત થઈ શકતું નથી. - સંત તિરુવલ્લુવર કહેતા : "જે ક્ષણે આસક્તિને લેપ થાય છે, તે જ ક્ષણે જન્મ-મરણનું ચક્ર થંભી જાય છે. જે આસક્તિમાં રહે છે, એ ફેરામાં ફરતો જ રહે છે. (કુરળ કાચા ૩૪૯)
કોર્ષ વિષે અવઈયારે ગાયું , ક્ષુદ્ર માણસને ક્રોધ પત્થરમાં તિરાડ પાડી હંમેશને માટે બે ભાગલા કરી નાખે છે. મધ્યમ માણસને કોલ સેનામાં તિરાડ પાડવા જેવાં છે; ભાગલાં પડે છે, પરંતુ સાંધી શકાય છે.
: : '
,
' ',
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org