Book Title: Jain Sahitya Samaroha Guchha 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 247
________________ જેને સાહિત્ય સમારોહ-મુખ્ય છે - “આ કે અન્યાય દિવ્ય સંતની દેવી રચનાને આવો અનાદર?” અશ્વાર પ્રજવળી ઉઠે છે. અવઈયાર સંત તિરુવલ્લુવરને દિવ્ય સંત તરીકે સન્માને છે, અને આદર કરે છે. કુરાને દૈવી રચના તરીકે ગણે છે. “મહર્ષિ, હું મદુરાઈ જાઉં છું. આપ અત્યારે જ મારી સાથે ચાલે. સંગમ કેમ સ્વીકૃતિ નથી આપતી તે હું જોઉં છું. સંગમના સભ્યોને કંઈ ભાનસાન છે કે નહિ ?” બધા મદુરાઈ પહેચે છે. મિનાક્ષી મંદિરના એક ચેકમાં એક તળાવ છે. પિટ્ટાથકુલમ અર્થાત સેનાના કમળવાળું સરોવર. આજે પણ સોનાનું કમળ ત્યાં રાખવામાં આવ્યું છે. આ સરોવરમાં ઈન્દ્ર તપશ્ચર્યા કરી પાપમાંથી મુક્તિ મેળવી હતી. ઈન્દ્રના ઐરાવતને પણ અહિ મોક્ષ થયો હતો, એમ કહેવાય છે. સંગમના અધિકારીઓ કઈ રીતે માન્યતા આપવા તૈયાર ન હતા. છેવટે કસોટી કરવાની દરખાસ્ત મૂકી. “કુરળ' ગ્રંથને તળાવમાં નાખવું. જે તરી જાય, તે માન્યતા આપવી. ડૂબી જાય તે નહિ. આખું મદુરાઈ કટી જેવા ઉમટયું. કુરળ” ગ્રંથને એક પાટિયા પર મૂકી તળાવમાં નાખવામાં આવયું. ગ્રંથ પાણીમાં ડૂબે અને પછી ધીરે ધીરે સપાટી પર તરતો પાછો આવ્યો. સુવર્ણ કમળ ઉપર...માનવમેદનીએ જયજયકાર કર્યો. જયઘોષથી ગગન ગાજી ઉઠયું. લોકોએ કુરળ અને સંતઋષિને ઊંચકી લીધાં. કુરળને સંગમે માન્યતા આપી. અબૂઇયારનું આ અદ્દભુત કવિ . મદુરાઈમાં નગર ઉત્સવ ઉજવા. મદુરાઈમાં યુવાવર્ગના શ્રીમંત નબીરાઓની વિલાસિતા, સમયને ગુનાહિત વેડફાટ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295