Book Title: Jain Sahitya Samaroha Guchha 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 270
________________ સુકિ આરસીયા સંવાદ રાસ ૨૫૭ શિયળની નવ વાડ સાચવે, પર્વ તિથિએ બ્રહ્મચર્ય પાળે, જિનપૂજન કરે, એ પ્રકારે આ ચાર વર્ણન વિશેષ છે. સુપુરુષ પણ શિયળની સીમા સાચવે. પરસ્ત્રી સામે નજર ન કરે. સાત વ્યસનથી દૂર રહે. પાંચ પ્રકારે દાન કરે. સંઘ કા. જિનપૂજા કરે એવા આ ચાર વર્ણન જ છે. દલીલબાજીના દાવપેચની અને ઉધનની લહેકામય ભાષા, રસમય, સરળ, સચેટ, નિરૂપણુ, દીર્ઘકૃતિ છતાં અમ્મલિત કથનપ્રવાહ; લોકોક્તિ આદિને સારે ઉચિત ઉપયોગ; થોડાં છતાં સુંદર વર્ણને, કેવળ વાણી વિલાસ ન લાગે તેવી નર્મ-મર્મયુક્ત બોધક દલીલ એ આ રચનાનું જમાપાસુ છે. જે તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ‘સંવાદ' નામી કૃતિઓમાં સેંધપાત્ર બનાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295