________________
૨૨૦
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ
તેમ જ નવ છિદ્રોમાંથી અમુચિ-અસ્વચ્છ પદાર્થ વહાવનારા, આ શરીરમાં કયાંથી સુખ હોઈ શકે?
સંત તિરુવલ્લુવરે સુંદર શબ્દોમાં કહ્યું છે? આ ક્ષુદ્ર દેહમાં આશ્રય લેવાની
આત્મા શા માટે ઈરછા કરતે હો ? શું એને કોઈ શાશ્વત નિવાસસ્થાન નહીં હોય ? (કુરળ ઃ ઋચા ૩૪૦)
શરીરની અશુચિ દર્શાવ્યા પછી એ જ કાવ્યમાં અવઈયાર આગળ કહે છે:
પ્રાણ પુરુષો એ સમજે છે, અને સંસારમાં કશી પણ આસક્તિથી-લેપાયા વગર નિરાસક્ત ભાવે, મૌન પણે આવી જાય છે. જિનસુત્રોમાં આ જ વાત કહી છે : यथो सलिलेन न लिप्यते
कमलिनीपत्रं स्वभाव प्रकृत्या । तथा भावेन न लिप्यते
રાષાયવિષયૅ: હs / -જેમ કમળનાં છેડનું પાંદડું સ્વભાવથી જ લેવાતું નથી, તેમ સપુરુષ સમયના પ્રભાવથી, કષાય અને વિષયોથી લેપાતો નથી. આ જ ગીતાને અનાસક્તિ યોગ.
પછીના શ્લોકોમાં કહ્યું છે : કામ–ભેગનાં વાતાવરણમાં ઉછરેલ જે મનુષ્ય એનાથી કમળની જેમ લેખાતે નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org