________________
-
પરિચાલાષ્ટમ.
'
અલ્પષ તજતાં ભારે દેષ સેવ પડે છે. જેમ મનેહર મોર પછી માટે બાધ ગુરૂની આજ્ઞા નહિ છતાં તેને ભક્ત ભૂમિપાલે ગુરૂનાં ચરણ સ્પર્શને દેષ નિવારવા બાણવડે તે પછી લેતાં તે ગુરૂનેજ ઘાત કર્યો તેમ કમસમજવાલા આપમતિથી અલ્પષ તજતાં અધિક દોષને જ સેવે છે.
૭. માટે મહામુનિ શાસ્ત્રને અજ્ઞાનરૂપી સપને જમવા અંગુલી મંત્ર સમાન, સ્વછંદતા રૂપી જ્વરને શાન્ત કરવા લઈને (લાંઘણ) સમાન, અને સધર્મરૂપી આરામને સિંચવા અમ. તની નીક સમાન લેખે છે. સમયજ્ઞ સત્પુરૂષ એવા સશાસ્ત્રના છ લાભને ક્ષણવાર પણ ચૂકતા નથી.
૮. શાસ્ત્રોક્ત આચારને સેવવાવાલા શાસ્ત્ર-રહસ્યને સમ્યમ્ જાણવાવાળા, શાસ્ત્રના માર્ગને જ બતાવવાવાળા અને શાસ્ત્ર સન્મખજ દષ્ટિ રાખવાવાળા મહાગી-મુનિ નિક્ષે પરમપદને પામે છે માટે મેક્ષાર્થિ જનેએ એવા સશાસ્ત્ર-સેવી સત્પુરૂષે જ સદા. સેવવા યોગ્ય છે.
| રપ / પરિટિવ છે न परावर्त्तते राशे, वक्रतां जातु नोझ्झति ॥ परिग्रह ग्रहः कोऽयं, विडंबित जगत्त्रयः ॥ १ ॥ દિહીશા, દુર્માષિત રંગ શિર श्रूयन्ते विकृताः किं न, प्रलापा लिंगिना मपि ॥२॥