________________
૯૪ શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ છે. प्रीतिभक्तिं वचोऽसंगैः, स्थानाद्यपि चतुर्विधं ॥ तस्मादयोग योगाप्ति, मोक्षयोगः क्रमाद् भवेत् ।।७॥ स्थानाद्ययोगिनस्तीर्थो, च्छेदाद्यालंबनादपि ॥ सूत्रदाने महादोष, इत्याचार्याः प्रचक्षते ॥ ८॥
! ક્યાર્થી ૧. જીવને મોક્ષસુખ સાથે જે આપે એ સર્વ સદાચાર ગ” ના નામથી ઓળખાય છે. તેના પાંચ પ્રકાર આ પ્રમાણે છે. ૧ સ્થાન (આસન-મુદ્રા વિશેષ) ૨ વર્ણ (અક્ષર વિશેષ) ૩ અર્થ ૪ આલંબન (પ્રતિમાદિ) અને ૫ એકાગ્રતા (મનની નિશ્ચલતા.)
૨, તેમાં પુર્વલા બે કર્મવેગ કહેવાય છે, અને પાછલા ત્રણ. જ્ઞાન રોગ કહેવાય છે. આ યોગ વિરતિ (નિવૃત્તિશીલ) વંતમાં નિશ્ચયથી હોય છે, અને બીજમાત્ર તે અનેરામાં પણ હોય છે. એ વચનમાં એ વનિ થાય છે કે કેગના અથએ નિવૃત્તિશીલ થવું જોઈએ.
૩. આ પાંચે ગમાંના પ્રત્યેક ના કૃપા, નિર્વેદ, સંવેગ અને શીતલતાને કરનારા ૧ ઈચ્છા, પ્રવૃત્તિ, ૩ સ્થિરતા અને સિદ્ધિ એવા ચ્યાર ાર ભેદો કહેલા છે. તે દરેકનું લક્ષણ આ પ્રમાણે
૪. તેવા ગ-સેવીની કથામાં પ્રિતિ થાય તે ઈચ્છા યોગ. ઉક્ત યેગનું પાલન કરવામાં તત્પરતા થાય તે પ્રવૃત્તિ ગ. તે યુગનું સેવન કરતાં અતિચારાદિક દુષણ લાગે નહિ, લાગવાની બીક પણ રહે નહિ, તે થિરતા પેગ અને સ્વયં ગ.