________________
ગાષ્ટકમ, ની સિદ્ધિ પૂર્વક અન્ય (ભવ્ય) ને યેગની પ્રાપ્તિ કરાવવી તેનું નામ સિદ્ધિ એગ સમજ.
પ. પૂર્વોકત ગોરમાંના અર્થ અને આલંબન વેગનું ચિત્યવંદન, તથા ગુરૂવંદનાદિક કરતાં મરણ રાખવું. તેમાં તથા સ્થાન અને વર્ણગમાં યોગી પુરૂષે સ્વશ્રેય માટેજ પ્રયત્ન કરવાને છે. ઉકત યોગાસેવનમાં જેમ અધિક પ્રયત્ન તેમ એકાગ્રતા દ્વારા અધિક શ્રેય સધાય છે.
૬. આલંબન બે પ્રકારે છે. ૧ રૂપી અને ૨ અરૂપી. તેમાં જિન મુદ્રાદિકરૂપી આલંબન છે. અને અરૂપી એવા સિદ્ધ ભગ વાનના અનંત જ્ઞાનાદિક ગુણોમાં જ એકાગ્ર ઉપયોગ દેવે તે અરૂપી આલંબન છે. તેનું બીજું નામ નિરાલંબન યુગ છે. અનાલંબન યંગ ઉત્કૃષ્ટ યુગ છે.
૭. વળી પ્રિતિ, ભક્તિ, વચન અને અસંગભેદ કરીને રથાનાદિ વેગ ચાર ચાર પ્રકારે છે. પૂર્વોકત ઈચ્છાદિક ચ્યાર પ્રકારવાલા સ્થાનાદિક પાંચે ગેના ૨૦ ભેદ થાય છે. અને તેને મના પ્રત્યેક પ્રીતિ વિગેરે ચાર યાર ભેદ ગણતા ગના ૮૦ ભેદ થાય. તેથકી “અગ” વેગની અનુક્રમે પ્રાપ્તિ થતાં જ મક્ષ ગની અશય અવ્યાબાધ સુખની સંપ્રાપ્તિ થાય છે. એમ સમજ મેક્ષાર્થી સજનેએ ઉપર બતાવેલા ગનાં અંગોનું આદરથી સેવન કરવું ઘટે છે. કેટલાંક અનુષ્ઠાન પ્રીતિપૂર્વક અને કેટલાંક ભકિત પૂર્વક જ કરવાનો કહ્યાં છે. જેમકે દેવવંદન, ગુરૂવંદન, વિગેરે ભકિતપૂર્વક કરવાનાં છે. અને પ્રતિક્રમણ, કાયે, ત્સર્ગ ( કાઉસગ્ગ,) પચ્ચખાણ વિગેરે પ્રીતિપૂર્વક કરવાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ને લક્ષમાં રાખી સર્વજ્ઞકથિત સિદ્ધા