Book Title: Jain Dharmna 24 Tirthankar Author(s): Gunvant Barvalia Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 8
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૨૪ લોકોના કલ્યાણ માટે ઉપયોગી છે એવા આશયથી લોકોએ પ્રભુની દીક્ષા: સિદ્ધાર્થવન નામના ઉધાનમાં અશોકવૃક્ષ રાજવીની માગણી કરી અને શક્રેન્દ્રનું આસન કંપતાં, ઇન્દ્રોએ નીચે પ્રભુએ ચાર મુષ્ટિ લોચ કર્યા. પાંચમી મુષ્ટિ લોચ કરવા આવીને ઋષભકુમારનો રાજ્યાભિષેક કર્યો. નગરીનું નિર્માણ જતા હતા ત્યાં તેટલા વાળ રહેવા દેવાની ઇન્દ્ર વિનંતી કરી. કર્યું. અયોધ્યા નગરીની રચના થઈ. એક મુષ્ટિ વાળ રહેવા દીધા. છઠ્ઠના તપ સહિત પ્રભુએ ચારિત્ર રાજ્યની રક્ષા માટે ચાર પ્રકારની સેના અને સેનાપતિઓની ગ્રહણ કર્યું. અન્યત્ર વિહાર શરૂ કર્યો. એ સમયે લોકોને જ્ઞાની વ્યવસ્થા કરી. સામ, દામ, દંડ અને ભેદ નીતિનું પ્રચલન કર્યું. ન હતું કે સૂઝતો આહાર- ગોચરી કેવી રીતે વહોરાવવી? શું કહષભદેવે લોકોને પાકવિધા શીખવી. અસિ, મસિ અને વહોરાવવું? કૃષિ શીખવ્યાં. કૃષભ રાજાએ પોતાના પુત્ર ભરત અને તીર્થકર એક વર્ષ પર્યત પ્રભુ નિરાહારીપણે વિચરતા રહ્યા. એક મહાબળવાન બાહુબલી ઉપરાંત બીજા ૯૮ પુત્રો કુલ ૧૦૦ વર્ષ પછી શ્રેયાંસકુમારે તાજા શેરડીના રસથી પારણું કરાવ્યું. પુત્રોને તથા બ્રાહ્મી અને સુંદરી એમ બે પુત્રીઓને લિપિજ્ઞાન વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષયદાન અપાયું તેથી તે દિવસ આપ્યું. ભરતને કાષ્ઠ પુસ્તકાદિ કર્મ શીખવ્યાં. બાહુબલીને 4th ‘અક્ષયતૃતીયા' નામથી પ્રસિદ્ધ થયો. (તેર માસ ૧૦ દિવસે સ્ત્રી, પુરુષ, અશ્વાદિનાં લક્ષણોનું જ્ઞાન કરાવ્યું અને પુરુષોની Proof પારણું થયું.) આ તપની સ્મૃતિમાં લાખો જૈનો આજે પણ ૭૨ કલાઓ, બંને ભાઈઓને શિખવાડી. બ્રાહ્મીને સર્વ લિપિઓ. ‘વર્ષીતપની આરાધના કરે છે. અને સુંદરીને અંકવિધા-ગણિતવિધાનું જ્ઞાન કરાવ્યું. પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ વિનીતા નગરીના ઉધાનમાં વ્યવહારનાં સાધનો માટે માન-માપ, તોલ, માસા, ઇંચ, ફટ, અઠ્ઠમ તપ સાથે ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. મણ-શેર, પ્રચલિત કર્યા. કુંભારનું શિલ્પ, મકાન બનાવવાની માતા મરુદેવા પુત્રના વિયોગથી વ્યથિત હતાં. પુત્રના કષ્ટની રીત વગેરે પાંચ પ્રકારનાં શિલ્પો શીખવ્યાં. કલાના કરી, કલ્પાંત કરતાં હતાં. પૌત્ર ભરત રાજાની સાથે, પ્રભુએ દીક્ષા પહેલાં, રાજ્યના સો ભાગ કરી, સો પુત્રોને હાથી પર આરૂઢ થઈ માતા-પુત્રનાં દર્શન કરવા આવી રહ્યાં વહેંચી આપ્યા ત્યારથી જ પિતા-પુત્રોને પોતાની સંપત્તિનો ભાગ છે. ઉધાન સમીપ આવતાં પ્રભુનું સમવસરણ જોઈ માતા વહેંચી આપે એવી પ્રવૃત્તિનો આરંભ થયો છે. ઉપરાંત પ્રભુએ શુક્લધ્યાનમાં લીન થયાં. પ્રથમ મોક્ષ પ્રાપ્ત કરી ધન્ય બન્યાં. દીક્ષા પહેલાં વાર્ષિક દાન આપ્યું. તે જોઈ લોકો પણ યથાશકિત એ યુગમાં પ્રથમ મોક્ષમાર્ગના દ્વાર ખોલ્યાં. એક મત પ્રમાણે દાન દેવામાં પ્રવૃત્ત થયા. રત્નાદિનું દાન આપવાની પ્રથાનો મરુદેવીમાતાના શબનો સત્કાર કરી અગ્નિસંસ્કાર કર્યો. પ્રારંભ થયો. ત્યારથી શબની અગ્નિસંસ્કાર કરવાની પ્રથા શરૂ થઈ.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65