Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir
View full book text
________________
૮૬
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
ગૌતમ આદિ અગિયાર બ્રાહ્મણ પંડિતો પ્રતિબોધ પામ્યા. પ્રભુના શાસનની સ્થાપના થઈ. ઇંદ્રભૂતિ આદિ ૧૧ ગણધરોની અને ચંદનબાળા આદિ સાધ્વી સંઘની સ્થાપના થઈ, અનેક આત્માઓએ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. આ રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થયા બાદ ત્રિપદીના આધારે, ગણધરોએ આગમ-અંગની રચના કરી.
ગોશાલાએ તેજોલેશ્યા દ્વારા ભયંકર ઉપસર્ગ આપ્યો. પરંતુ તેજોલેશ્યાથી ગોશાળાને સહન કરવું પડ્યું. શ્રી મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં હાથીના વાહનવાળો માતંગ નામે યક્ષ અને સિંહના વાહનવાળી સિદ્ધાયિકા નામે શાસનદેવી બન્યાં. ઉપરાંત, પ્રભુથી પ્રતિબોધ પામેલા શ્રેણિક મહારાજા, મેઘકુમાર, નંદિષણ, અભયકુમાર, પ્રસન્નચંદ્ર, શાલ, મહાશાલ, દર્શાણભદ્ર, ધન્યકુમાર, શાલિભદ્ર, રોહિણેય ચોર, ઉદાયન રાજર્ષિ, હલ્લવિહલ્લ, સુલસા, ચંદનબાળા, મૃગાવતી, રેવતી આદિ સતીઓ આનંદ આદિ દસ શ્રાવકો સહિત અનેક ભવ્ય આત્માઓએ આત્મકલ્યાણ સાધ્યું.
પ્રભુનું નિર્વાણઃ પ્રભુ પોતાનો નિર્વાણ સમય નજીક જાણી, અપાપાપુરીમાં પધાર્યા. દેવોરચિત સમવસરણમાં બિરાજી, ૧૬
ગૌતમ ગણધરને, દેવશર્મા બ્રાહ્મણના પ્રતિબોધ માટે મોકલ્યા, આસો વદ અમાસની પાછલી રાતે, છઠ્ઠ તપના તપસ્વી, પ્રભુ સ્વાતિ નક્ષત્રમાં ૭૨ વર્ષની વયે નિર્વાણ પામ્યા. સમગ્ર ભરતક્ષેત્ર શોકગ્રસ્ત બની ગયું- ભગવાનનો નિર્વાણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે પછી ૩૦ વર્ષ સુધી અનેક ગ્રામ- તીર્થંકર જાણી ગૌતમ ગણધર વિલાપ કરતાં કરતાં વિરાગી બની
૨૪
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માને ૪૨ વર્ષની વયે
કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
નગરોમાં વિચરી અનેક ભવ્ય આત્માઓ ઉપર અગણિત ઉપકાર પ્રભુએ કર્યા. પૂર્વના માતા-પિતા દેવાનંદ અને ૠષભદત્ત તથા પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલિને દીક્ષા આપી.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ અષાઢ સુદ ૬
યવન
4th
Proof
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
47
પ્રહર દેશના આપી. મોક્ષ પુરુષાર્થની મહત્તા સમજાવી. પ્રભુએ પોતાના શાસનનું ભાવિ ભાખ્યું. દેશના પૂર્ણ કરી. હસ્તિપાલ રાજાની સભામાં પધાર્યા.
૭
સ્થળ મારવાડી તિથિ પ્રાણત દેવલોકથી અષાઢ સુદ ૬ બ્રાહ્મણકુંડ
જન્મ
દીક્ષા
કેવળજ્ઞાન
ચૈત્ર સુદ ૧૩ ક્ષત્રિયકુંડ કારતક વદ ૧૦ ક્ષત્રિયકુંડ
નિર્વાણ
ફાગણ વદ ૧૫
વૈશાખ સુદ ૧૦ ૠજુવાલિકા નદીના તીરે આસો વદ ૧૫ પાવાપુરી પ્રભુશ્રી મહાવીર ભગવાનનો પરિવારઃ ગણધર ૧૧; કેવળજ્ઞાની ૭૦૦; મન:પર્યવજ્ઞાની ૫૦૦; અવધિજ્ઞાની ૧,૩૦૦; વૈક્રિય લબ્ધિધારી ૭૦૦; ચતુર્દશપૂર્વી (ચૌદપૂર્વધર) ૩૦૦; ચર્ચાવાદી ૪૦૦; સાધુ ૧૪,૦૦૦; સાધ્વી ૩૬,૦૦૦; શ્રાવક ૧,૫૯,૦૦૦; શ્રાવિકા ૩,૧૮,૦૦૦
ચૈત્ર સુદ ૧૩ માગસર વદ ૧૦
વૈશાખ સુદ ૧૦

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65