Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 46
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૨૪ ૨૪: શ્રી મહાવીર સ્વામી સમૃદ્ધિથી વૃદ્ધિ પામ્યું. ઉપરાંત, જે રાજાઓ પૂર્વે સિદ્ધાર્થ રાજાને ઉપસર્ગો પર વિજય મેળવનાર અને પરિષહોને સમતા ભાવે નમતા ન હતા તેઓ નમવા લાગ્યા. સહેનાર, વિશ્વશાંતિ અને વિશ્વના માંગલ્ય માટે, વિશ્વને ગર્ભકાળ સાત માસનો થયો ત્યારે ગર્ભસ્થ પ્રભુને વિચાર અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતની ભવ્ય ભેટ આપનાર, આવ્યો, “મારા ફરકવાથી માતાને વેદના થાય છે તેથીકરુણાસાગર વીતરાગ પરમાત્મા ચરમ તીર્થંકર વીરવર્ધમાન હલનચલન બંધ કરે'' પરંતુ હલનચલન બંધ થતાં, માતાને શ્રી મહાવીર સ્વામી જૈનોના ૨૪મા તીર્થંકર છે. શાસનનાયક ખૂબ જ ચિંતા થઈ, તેઓ ખૂબ દુ:ખી થઈ ગયા. માતાને નિરાંત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ૨૭ ભવ થયા છે. ભગવાન થાય એ આશયથી પ્રભુએ પુન: હલનચલન શરૂ કર્યું. માતા મહાવીરનો ૨૭મો ભવ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની વૈશાલી તીર્થકર હર્ષ પામ્યાં. પ્રભુએ મહત્ત્વનો નિર્ણય કર્યો. “માતા-પિતા જીવતાં નગરીમાં, બ્રાહ્મણકુંડનામે બ્રાહ્મણોનું ગામ હતું. આ ગામમાં હશે ત્યાં સુધી દીક્ષા અંગીકાર કરીશ નહીં.” રુષભદત્ત નામનો બ્રાહ્મણ અને તેની દેવાનંદા નામે પત્ની. પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂર્ણ થયા બાદ, ચૈત્ર સુદ ૧૩ના હતી. 4th હસ્તોત્તરા નક્ષત્રમાં, સિંહના લાંછનયુકત પુત્રનો, Proof પ્રભુનું ચ્યવન: નંદનમુનીનો જીવ, અષાઢ સુદ ૬ના ત્રિશલામાતાએ જન્મ આપ્યો. પ્રભુનો મેરુપર્વત પર અભિષેક હસ્તોત્તરા નક્ષત્રમાં દેવલોકથી ચ્યવી દેવાનંદ બ્રાહ્મણીની કરવામાં આવ્યો. ઇન્દ્રને શંકા થઈ કે આવા અશકત, નાના કુક્ષિમાં અવતર્યો. મરીચિના ભવમાં કુળમદને કારણે, પ્રભુનો અને કોમળ બાળક પર અભિષેક કઈ રીતે થઈ શકે. ઇન્દ્રની આત્મા બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયો. શંકા દૂર કરવા પ્રભુએ પગના અંગૂઠાથી મેરને દબાવ્યો અને મેરુ પર્વત ડોલવા લાગ્યો. ઈન્દ્ર પ્રભુની ક્ષમા માંગી, સ્વસ્થાને પ્રભુના ગર્ભકાળની ૮૨ રાત્રી પૂર્ણ થઈ સૌધર્મેન્દ્ર ગયા. મહારાજાની આજ્ઞાનુસાર- હરિણગમૈષી દેવ દ્વારા, દેવાનંદાની કુક્ષિમાં રહેલા પ્રભુના ગર્ભનું સંક્રમણ ક્ષત્રિય કુંડ નગરમાં પ્રભુ, ગર્ભમાં આવ્યા ત્યારથી સિદ્ધાર્થ રાજા દરેક રીતે સિદ્ધાર્થરાજાની પટ્ટરાણી ત્રિશલાદેવીની કુક્ષિમાં- આસો વદ સમૃદ્ધિવાન થયા. તેથી માતા-પિતાએ તેમનું નામ વર્ધમાન તેરસના દિવસે થયું. ત્રિશલા રાણીએ જ્યારે હકીકત જાણી પાડ્યું. પ્રભુનું બીજું નામ ‘મહાવીર' શક્રેન્દ્ર પાયું. પ્રભુ શ્રમથી ત્યારે અપાર આનંદિત થયાં. જીવનનો વિકાસ કરતા હતા. તેથી ત્રીજું નામ શ્રમણ પાડ્યું. પ્રભુ ગર્ભમાં પધાર્યા ત્યારે આખું કુળ ધન-ધાન્યની વર્ધમાનકુમાર આઠ વરસના થયા ત્યારે પિતાએ તેમને ઉપાધ્યાય પાસે ભણવા મોકલ્યા. પરંતુ ઇંદ્ર મહારાજે

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65