________________
૮૦
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
- ૨૪
પૂર્વજન્મ વેર યાદ કરી પ્રભુને ઉપસર્ગ આપવા આવ્યો. પ્રભુને
સાધક વર્ગ છે. ભયાનક ઉપસર્ગો આપ્યા છતાં પ્રભુ ધ્યાનથી ચલિત ન થયા.
ભદ્રબાહુ સ્વામીએ પાર્શ્વનાથની સ્તુતિરૂપ ઉવસગ્નહર મૂશળધાર વરસાદ વરસાવવા માંડયો અને ક્ષણવારમાં પાણી,
સ્તોત્રની રચના કરી છે. એ સ્તોત્રની જપસાધના અનેક ભકતો પ્રભુની નાસિકાના અગ્રભાગ સુધી આવી ગયું.
શ્રદ્ધાપૂર્વક કરે છે. ‘કલ્યાણ મંદિર સ્તોત્ર' ‘ચિંતામણી ધરણેન્દ્ર જાણ્યું કે કમઠ પ્રભુને, ભયંકર ઉપસર્ગ આપી
પાર્શ્વનાથ સ્તોત્ર' (કિંકર્પરસ્તોત્ર) પણ એટલા જ પ્રચલિત છે. રહ્યો છે, તેથી તત્કાળ તે પ્રભુ સમીપ આવી પહોંચ્યા. સુવર્ણ
પ્રભુનું નિવણઃ નિવણ સમય, સમીપ જાણી પ્રભુ કમળ પર પ્રભુને લઈ લીધા. સાત ફણવાળા સર્પનું રૂપ કરી,
સમેતશિખર પર્વત પર પધાર્યા. શ્રાવણ વદ ૮ના વિશાખા માત્ર છત્ર ધર્ય. પ્રભુ બંને પ્રત્યે સમાનભાવે રહ્યા, મેઘમાળીએ- તાર્યકર નક્ષત્રમાં, ૩૩ મુનિઓ સાથે, નિર્વાણ પામ્યા. સર્વ મળી ૧૦૦ ધરણેન્દ્રનું કહેવું સ્વીકાર્યું અને પોતાના દુષ્કૃત્યની વારંવાર
વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. ક્ષમા માંગી. બંને સ્વસ્થાને ગયા.
પ્રભુનાં પાંચ કલ્યાણક પ્રભુનું કેવળજ્ઞાન: પ્રભુ, દીક્ષા ઉધાન ‘આશ્રમપદ' ઉધાનમાં 4th
કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ Proof
મારવાડી તિથિ પુન: પધાર્યા. અશોકવૃક્ષ નીચે ધ્યાનસ્થ થયા, પોષ વદ ૧૧ના
ચ્યવના ફાગણ વદ ૫ પ્રાણત દેવલોક ચૈત્ર વદ ૪ વિશાખા નક્ષત્રમાં, પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
થી વારાણસી સમવસરણમાં, ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન પર બિરાજી દેશના
44
માગસર વદ ૧૦ વારાણસી પોષ વદ ૧૦ દીક્ષા
માગસર વદ ૧૧ વારાણસી પોષ વદ ૧૧ આપી. દેશનાથી પ્રતિબોધ પામી અનેક આત્માઓએ દીક્ષા
કેવળજ્ઞાન ફાગણ વદ ૪ વારાણસી ચૈત્ર વદ ૪ અંગીકાર કરી. પુષ્પચૂલા સાધ્વી પ્રવર્તિની બન્યાં. પ્રભુના
નિર્વાણ શ્રાવણ વદ ૮ સમેતશિખર શાસનમાં, કૂર્મના વાહનવાળો ‘પાર્થ' નામક યક્ષ શાસનદેવ
પ્રભુશ્રી પાર્શ્વનાથ ભગવાનનો પરિવાર: ગણધર ૧૦; બન્યો અને કુર્કટ સર્પના વાહનવાળી ‘પદ્માવતી દેવી'
કેવળજ્ઞાની ૧,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૭૫૦; અવધિજ્ઞાની શાસનદેવી બની.
૧,૪૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧,૧૦૦; ચતુર્દશપૂર્વી (વૈદ પૂર્વી) વર્તમાને વિશાળ સંખ્યામાં અનેક પ્રદેશો અને પ્રાંતોમાં
૩૫૦; ચર્ચાવાદી ૬૦૦;(મતાંતરે ૪૦૦) સાધુ૧૬,૦૦૦; સાધ્વી પાર્શ્વનાથ ભગવાનના વિપુલ પ્રમાણમાં મંદિરો આવેલા છે.
૩૮,૦૦૦; શ્રાવક ૧,૬૪,૦૦૦; શ્રાવિકા ૩,૩૯,૦૦૦ પાર્થપ્રભુની આરાધના કરવાવાળો વર્ગ પણ બહુ જ વિશાળ છે. પદ્માવતી દેવીની સાધના કરવાવાળો પણ બહુ જ વિશાળ
જન્મ