Page #1
--------------------------------------------------------------------------
________________
ધર્મના આ ચોવીશ તાર્યકર
ગુણવંત બરવાળિયા
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
ગુણવંત બરવાળિયા
DEE
Oી
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
લેખન - સંપાદન ગુણવંત બરવાળિયા
૨૪ તીર્થકર
4th Proof
પ્રાપ્તિસ્થાન
અશોક પ્રકાશન મંદિર પહેલો માળ, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ- ૩૮૦૦૦૧. ફોન:૦૭૯-૨૨૧૪૦૭૭૦, ફેક્સઃ ૨૨૧૪૦૭૭૧
Email: hareshshah42@yahoo.co.in
apmbooks42@yahoo.in
નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ- 400 002
ફોન : ૨ ૨૦૧ ૭૨૧૩, ૨૨૦૮ ૫૫૯૩
Email: nsmmum@yahoo.co.in નવભારત સાહિત્ય મંદિર
બુક શેલ્ફ ૨૦૨, પેલિકન હાઉસ, જૈન દેરાસર પાસે, | ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક આશ્રમ રોડ, અમદાવાદ-૯ | ગાંધી રોડ, અમદાવાદ-૧ ચાર રસ્તા પાસે, અમદાવાદ.
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
Jain Dharmna Chovis Tirthankar
By: Gunvant Barvalia Published by : NAVBHARAT SAHITYA MANDIR
Mumbai-400 002, Ahmedabad-380 001
Email: nsmmum@yahoo.co.in ISBN : ??????????
લેખકનું નિવેદન મહાપુરુષોના ચરિત્રો પ્રેરણાદાયી હોય છે. તેમના જીવનની કેટલીક નાની નાની ઘટનાઓમાંથી પણ આપણા નીજી જીવનના કેટલાંય પ્રશ્નો ઉકલી શકે.
જૈન ધર્મના ચોવીશ તીર્થકરોના જીવન રસપ્રદ અને પ્રેરક સંદેશ આપનારા છે. આ મહાપુરુષોનું જીવન સાહસ અને સરળતાના સૌંદર્યથી મઢાયેલું છે. તેમના ચરિત્ર વાંચતા આપણે જાણી શકીશું કે કેટકેટલા સંઘર્ષ અને કઠીનાઈઓ સહન કરીને તેનીજી સાધના જીવનમાં શિરમોર
© Dr. Madhvben G Barvalia લેખન-સંપાદન : ગુણવંત બરવાળિયા પ્રથમ આવૃત્તિ : સપ્ટેમ્બર, ૨૦૧૪
૨૪
તીર્થકર બન્યા.
4th Proof
મૂલ્ય : ?????.00
આ યુગપુરુષોના જીવન તપ, ત્યાગ, સહનશીલતા, સમતા અને સંયમથી છલોછલ ભરેલા છે. આ મહાપુરુષોની ભવ્ય અને દિવ્ય જીવનકથાઓ વાંચતા જીવનની મૂંઝવણોનો ઉકેલતો દૂર થશે પણ સાધકોને અધ્યાત્મ જીવનની નવી દિશા સાંપડશે. પુસ્તકમાં તીર્થકરોના કલ્યાણકો, ગુણો, અતિશય વિ. વધારાની વિગતો પણ ઉમેરી છે. સંદર્ભ ગ્રંથ માટે પૂ.શ્રી સુબોધિકાબાઈ મ.સા. તથા પૂ. ડૉ. આરતીબાઈ મ.સા.નો ઋણી છું. પ્રો. ડૉ. રસિકભાઈ મહેતા અને મારા ધર્મપત્ની મધુબહેનનો લેખન કાર્યમાં સહયોગ મળ્યો છે.
પ્રકાશન માટે નવભારત સાહિત્ય મંદિરના અશોકભાઈ શાહનો આભારી છું.
પ્રકાશક : અશક ધનજીભાઈ શાહ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ- 400 002 Email: nsmmum@yahoo.co.in
ગુણવંત બરવાળિયા
કોનમ પ્રિન્ટર્સ, ડાયના સિનેમાની ગલીમાં, તારદેવ, મુંબઈ ટાઇપસેટિંગ: Snehal Mehta 2snehu @gmail.com Mo.: 9769354138
૬૦૧, સ્મિત અપાર્ટમેંટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ) ૦૯૮૨૦૨૧૫૫૪૨ gunvant.barvalia@gmail.com
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
****** ૦૧
૨૪ તીર્થકર
અનુક્રમણિકા ૦૧ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ (આદિનાથ) ભગવાન ૦૨ શ્રી અજિતનાથ સ્વામી ....... ૦૩ શ્રી સંભવનાથ સ્વામી ......... ૦૪ શ્રી અભિનંદન સ્વામી . ૦૫ શ્રી સુમતિનાથ સ્વામી ............. ૦૬ શ્રી પદ્મપ્રભુ સ્વામી ............. ૦૭ શ્રી સુપાર્શ્વનાથ સ્વામી.. ........... ૦૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી ....... ૦૯ શ્રી સુવિધિનાથ સ્વામી (પુષ્પદંત સ્વામી) ......
••••••••••• ૧૦ શ્રી શીતળનાથ સ્વામી, ૧૧ શ્રી શ્રેયાંસનાથ સ્વામી......... ૧૨ શ્રી વાસુપૂજ્યસ્વામી .. ૧૩ શ્રી વિમળનાથ સ્વામી. ૧૪ શ્રી અનંતનાથ સ્વામી ... ૧૫ શ્રી ધર્મનાથ સ્વામી .. ૧૬ શ્રી શાંતિનાથ સ્વામી ૧૭ શ્રી કુંથુનાથ સ્વામી . ૧૮ શ્રી અરનાથ સ્વામી... ૧૯ શ્રી મલિનાથ સ્વામી .
4th Proof
૨૦ શ્રી મુનિસુવ્રત સ્વામી ................................................ ૨૧ શ્રી નમિનાથ સ્વામી ....................... ૨૨ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટ નેમિ) ............ ૨૩ શ્રી ધરણેન્દ્ર- પદ્માવતીના આરાધ્ય શ્રી પાર્શ્વનાથ સ્વામી ... ૨૪ શ્રી મહાવીર સ્વામી .......... ૨૫નવકાર મહામંત્ર................ ૨૬ લોગસ્સ સૂત્ર ....................... ૨૭ વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરના નામ ........... ૨૮ વિહરમન વીશ તીર્થંકરના નામ .............
............. ૨૯ કલ્યાણક આરાધનાની વિધિ . ૩૦ ઉત્તર પ્રદેશમાં બાર તીર્થકર ભગવંતોના ૪૮ કલ્યાણકોના
તીર્થસ્થાનો આવેલા છે તેની વિગત ..... ૩૧ શ્રી મૌન એકાદશીના તીર્થંકરના દોઢસો
કલ્યાણકની વિગત ......... ૩૨ અરિહંત પરમાત્માના ગુણ અને ૩૪ અતિશય ............ ૯૫ 33 ચોવીસ તીર્થંકરોનું સંક્ષિપ્ત વિવરણ ... ................... ૩૪ શ્રી તીર્થકર નામોપકાર ............................... ૩૫ મંગલમય કરુણાનું દિવ્ય સામ્રાજ્ય .................... ૩૬ ગુંજન બરવાળિયાનો પરિચય .. ................... ૩૭ ગુણવંત બરવાળિયા ‘ગુંજન'નાં પુસ્તકો..............
**************........ ૯૨
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪ તીર્થક
4th Proof
૧: પ્રથમ તીર્થકર શ્રીષભદેવ (આદિનાથ) ભગવાન
જૈન ધર્મ પ્રમાણે, જે તારે તે તીર્થ અને તીર્થ પ્રવર્તાવે તેને તીર્થકર કહેવાય. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આમ ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરે તે તીર્થકર અથવા જેઓને તીર્થકર નામ કર્મનો ઉદય થાય તે તીર્થકર કહેવાય.
સર્વ તીર્થકરો પોતાના વર્તમાન તીર્થંકરના ભવથી પૂર્વેના તૃતીય ભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્જીત કરે છે.
પરિણામોની ઉચ્ચ ધારાએ વીસ પ્રકારની ઉત્તમ આરાધના કરતાં જીવોને તીર્થંકર નામ કર્મનો બંધ થાય છે.
ઓછામાં ઓછો (જઘન્ય) એકસાથે વીસ તીર્થકરો હોય જ. વધુમાં વધુ (ઉત્કૃષ્ટ) ૧૬૦ અથવા ૧૭૦ તીર્થંકર થઈ શકે. આ કથન એક સમયમાં જુદા જુદા ક્ષેત્રની અપેક્ષાએ સમજવાનું છે. એક જ ક્ષેત્રમાં એક સાથે બે તીર્થકરો હોઈ શકે જ નહિ.
મહાવિદેહ ક્ષેત્ર, ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આ ત્રણ ક્ષેત્રો કર્મભૂમિના છે. તેમાં જ તીર્થંકરો થાય. મહાવિદેહ ક્ષેત્રમાં હિંમેશા તીર્થકરો હોય જ છે. જ્યારે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં અમુક કાળે જ તીર્થકરો હોય છે. આ બન્ને ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થયા કરે છે. ચડતો કાળ તે ઉત્સર્પિણી કાળ અને ઉતરતો કાળ તે અવસર્પિણી કાળ તરીકે પ્રસિદ્ધ છે. આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ દસ ક્રોડા ક્રોડી સાગરોપમ છે અને તેના છ છ આરા(સમયના વિભાગ) છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
4th
આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના ત્રીજા અને ચોથા
મધ્યરાત્રીએ મહાતેજસ્વી પુત્રને મરુદેવા માતાએ જન્મ આપ્યો. આરામાં ચોવીશ ચોવીશ તીર્થકરો ક્રમથી થાય છે. અર્થાત્
સાથે યુગલ રૂપે એક પુત્રીનો પણ જન્મ થયો. દસ ક્રોડા ક્રોડી સાગરોપમમાં ૨૪ તીર્થંકરો થાય છે.
મેરુ પર્વત ઉપર પ્રભુનો અભુત જન્મોત્સવ ઊજવી દેવો આપણે અત્યારે જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં વિધમાન છીએ.
સ્વસ્થાને ગયા. ત્યારબાદ નાભિકુલકરે પણ સ્વજનોને નિમંત્રી અત્યારે અવસર્પિણી કાળનો પાંચમો આરો (વિભાગ) ચાલુ
પ્રભુનો જન્મમહોત્સવ ઊજવ્યો. ચૌદ સ્વપ્નોમાં સૌપ્રથમ છે. આ અવસર્પિણી કાળના ત્રીજા-ચોથા આરામાં ચોવીસ
ઋષભનું સ્વપ્ન મરુદેવા માતાએ નિહાળેલું તેથી પ્રભુનું નામ તીર્થંકરો થઈ ગયા છે.
૨૪
‘ષભ' પાડ્યું. પ્રભુની સાથે જન્મેલી પુત્રીનું ‘સુમંગલા' એવું
ગાદક આ મહાન ચોવીસ તીર્થંકરોના પવિત્ર જીવનનો સ્વાધ્યાય- તી
નામ પાડ્યું. ઇન્દ્ર મહારાજાએ આજ્ઞા કરેલી પાંચે અભ્યાસ કરવાથી આપણને તેમના પાવન જીવનમાંથી પ્રેરણા.
ધાવમાતાઓના લાલનપાલનથી અને ઇન્દ્ર સંક્રમાવેલા મળશે.
અંગૂઠાના અમૃતપાનથી પ્રભુ દિન-પ્રતિદિન વૃદ્ધિને પામવા
લાગ્યા. પ્રભુનું ચ્યવનઃ ઋષભદેવ સ્વામી (આદી તીર્થકર શ્રી
Proof હષભદેવ): વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર, શ્રી કષભદેવા
પ્રભુ એક વર્ષના થયા ત્યારે ઇન્દ્ર મહારાજા પ્રભુના વંશની સ્વામીનો આત્મા ૧૩મા ભવે તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. પિતા
સ્થાપના કરવા માટે પ્રભુ પાસે આવે છે. સ્વામી પાસે ખાલી નાભિ રાજા અને માતા મરુદેવાના આ પુત્રનું ચ્યવન,
હાથે ગુંજવાય? એમ વિચારી એક ઇસુયષ્ટિ (શેરડીનો સાંઠો) વિનિતાનગરીમાં, સર્વાર્થસિદ્ધ વિમાનથી થયું. પ્રભુ માતાના
લઈને પ્રભુ પાસે આવે છે. ગર્ભમાં આવ્યા ત્યારે ક્ષણભર માટે ત્રણ લોક સુખ-શાંતિ અને
બાળ કષભકુમારે ઇક્ષયષ્ટિ લેવા માટે પોતાનો હાથ આનંદનો અનુભવ કરે છે. ક્ષણભર માટે નારકીનાં દુ:ખો.
પ્રસાર્યો. પ્રભુને ઇક્ષુનો અભિલાષ થયો. તેથી તેમના વંશનું પણ વિલીન થઈ જાય છે.
નામ ઇત્ત્વાકુ પાડ્યું...! પ્રભુનો જન્મ: પોતાની કુક્ષિમાં અતિ દેદીપ્યમાન ૧૪ સ્વપ્નો
યુગલિક કાળમાં એ પરંપરા ચાલી આવતી હતી કે સાથે નિહાળી મરુદેવીમાતા અતિ આનંદિત બની ગયાં. સ્વપ્નનું
જન્મેલાં યુગલિક ભાઈ-બહેનનાં જ અરસપરસ લગ્ન થાય. ફળ જાણી માતા અતિ હર્ષ પામ્યાં. માતાએ પ્રથમ સ્વપ્નમાં
પ્રભુનાં સુમંગલાની સાથે તો લગ્ન નિશ્ચિત હતાં પણ તે સમયમાં વૃષભનાં દર્શન કર્યા. યોગ્ય સમયે ફાગણ વદ આઠમની
એક એવો પ્રસંગ બની ગયેલ કે એક યુગલિક બાળયુગ્મ
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪ કર આ સ
તાડવૃક્ષ નીચે ક્રીડા કરી રહ્યું હતું. અચાનક જ એ તાડવૃક્ષનું મોટું ફળ બાળક ઉપર પડતાં જ એ બાળકનું ત્યાં જ મરણ થઈ ગયું. યુગલિકમાંની બાલિકા એકલી પડી ગઈ! યુગલકોમાં આ પ્રકારે અપમૃત્યુ પહેલું જ થયું. બાલિકા તેનાં માતા-પિતા જીવિત હતાં ત્યાં સુધી તેમની પાસે રહી પણ એ બાલિકા ૫૪ દિવસની થઈ ત્યારે તેનાં માતાપિતા પણ મૃત્યુ પામ્યાં! નાની. બાલિકાને લોકો નાભિકુલકર પાસે લઈ આવ્યા. નાભિકુલકરે કહ્યું, ‘ઓહ... આ બાલિકા હવે ઋષભકુમારની સાથે જ રહેશે. ઋષભ સાથે જ એનાં લગ્ન થશે.'
તેનું નામ સુનંદા એ પ્રમાણે ઉદ્ઘોષિત થયું. પ્રભુનો ચૌવના અવસ્થામાં પ્રવેશ થતાં જ સુનંદા અને સુમંગલા સાથે પાણિગ્રહણ મહોત્સવ ઉજવાયો.
સમય સરિતાની જેમ અવિરત ગતિએ ચાલ્યો જ જાય છે! ઋષભપત્ની સુમંગલાએ ભરત અને બ્રાહ્મીરૂપ ઓજસ્વી. યુગલને અને સુનંદાએ બાહુબલી અને સુંદરીરૂપ તેજસ્વી યુગલને જન્મ આપ્યો.
કહષભકુમાર એકસો પુત્ર અને બે પુત્રીના પિતા બન્યા. યૌવનાવસ્થામાં પ્રવેશ થતાં જ લગ્નના બંધને બંધાઈ ગયેલા કહષભકુમારને ભાવિમાં પ્રથમ તીર્થંકર બનતાં પહેલાં રાજા ઋષભ તરીકે રાજસત્તાની સ્થાપના કરવાની હતી.
યુગલિક કાળમાં ક્યારેય રાજસત્તાની આવશ્યકતા હતી. નહીં. દુષ્ટોને દંડ અને શિષ્યોના સંરક્ષણ માટે
4th Proof
રાજ્યવ્યવસ્થાની આવશ્યકતા હોય છે પણ તે કાળમાં યુગલિકો સરળ, ભદ્રિક હતા કે કયારેય કોઈના હૃદયમાં દુષ્ટતાનો પ્રવેશ થતો જ નહીં. ક્રોધાદિ કષાયો એમના જીવનમાં અતિ અલ્પ હતા. આ કષાયોની અલ્પતાના કારણે જ યુગલિકો મૃત્યુ પામી સીધા દેવલોકમાં જ પહોંચતા હતા.
શ્રી ઋષભદેવ સ્વામી જેવું કોઈ વ્યક્તિત્વ કે કર્તુત્વ સમગ્ર બ્રહ્માંડમાં નથી. એમનું જીવન દિવ્ય-ભવ્ય, અભુત છે. તેઓ આ સમાજ અને સંસ્કૃતિના આદિપુરુષ છે. આપણા સમાજના આદિ નિર્માતા છે.
જગતના માનવીને અનેક વિધાઓ, કળાઓ, લિપિનું જ્ઞાન સૌથી પ્રથમ પ્રદાન કરનાર આદિનાથ ભગવાન છે, તેમની પહેલાં માનવ-આદિમાનવ જેવી જિંદગી પસાર કરતો હતો. ઈસ્વાકુ વંશના ગઢષભદેવના પિતાનાભિરાજા અંતિમ કુલકર હતા.
gષભદેવ ભગવાન પ્રથમ તીર્થકર, પ્રથમ રાજા, પ્રથમ ભિક્ષાચર (સાધુ), પ્રથમ અરિહંત અને પ્રથમ કેવળી-એવા પાંચ નામે પ્રસિદ્ધ થયા છે.
પોતાનું ભોગકર્મ બાકી છે તેમ જાણી પ્રભુ વિવાહ બાબતમાં મૌન રહ્યા. ઇન્દ્રોએ આવીને પાણિગ્રહણ મહોત્સવ કર્યો. સુનંદા અને સુમંગલા બંને રાણીઓ સાથે નવી વ્યવસ્થાલગ્નવ્યવસ્થાનો પ્રારંભ થયો. લોકોને અન્યાયનું નિવારણ કરવા તથા રાજવ્યવસ્થા પણ
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
લોકોના કલ્યાણ માટે ઉપયોગી છે એવા આશયથી લોકોએ
પ્રભુની દીક્ષા: સિદ્ધાર્થવન નામના ઉધાનમાં અશોકવૃક્ષ રાજવીની માગણી કરી અને શક્રેન્દ્રનું આસન કંપતાં, ઇન્દ્રોએ
નીચે પ્રભુએ ચાર મુષ્ટિ લોચ કર્યા. પાંચમી મુષ્ટિ લોચ કરવા આવીને ઋષભકુમારનો રાજ્યાભિષેક કર્યો. નગરીનું નિર્માણ
જતા હતા ત્યાં તેટલા વાળ રહેવા દેવાની ઇન્દ્ર વિનંતી કરી. કર્યું. અયોધ્યા નગરીની રચના થઈ.
એક મુષ્ટિ વાળ રહેવા દીધા. છઠ્ઠના તપ સહિત પ્રભુએ ચારિત્ર રાજ્યની રક્ષા માટે ચાર પ્રકારની સેના અને સેનાપતિઓની
ગ્રહણ કર્યું. અન્યત્ર વિહાર શરૂ કર્યો. એ સમયે લોકોને જ્ઞાની વ્યવસ્થા કરી. સામ, દામ, દંડ અને ભેદ નીતિનું પ્રચલન કર્યું.
ન હતું કે સૂઝતો આહાર- ગોચરી કેવી રીતે વહોરાવવી? શું કહષભદેવે લોકોને પાકવિધા શીખવી. અસિ, મસિ અને
વહોરાવવું? કૃષિ શીખવ્યાં. કૃષભ રાજાએ પોતાના પુત્ર ભરત અને તીર્થકર એક વર્ષ પર્યત પ્રભુ નિરાહારીપણે વિચરતા રહ્યા. એક મહાબળવાન બાહુબલી ઉપરાંત બીજા ૯૮ પુત્રો કુલ ૧૦૦
વર્ષ પછી શ્રેયાંસકુમારે તાજા શેરડીના રસથી પારણું કરાવ્યું. પુત્રોને તથા બ્રાહ્મી અને સુંદરી એમ બે પુત્રીઓને લિપિજ્ઞાન
વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષયદાન અપાયું તેથી તે દિવસ આપ્યું. ભરતને કાષ્ઠ પુસ્તકાદિ કર્મ શીખવ્યાં. બાહુબલીને
4th
‘અક્ષયતૃતીયા' નામથી પ્રસિદ્ધ થયો. (તેર માસ ૧૦ દિવસે સ્ત્રી, પુરુષ, અશ્વાદિનાં લક્ષણોનું જ્ઞાન કરાવ્યું અને પુરુષોની
Proof પારણું થયું.) આ તપની સ્મૃતિમાં લાખો જૈનો આજે પણ ૭૨ કલાઓ, બંને ભાઈઓને શિખવાડી. બ્રાહ્મીને સર્વ લિપિઓ.
‘વર્ષીતપની આરાધના કરે છે. અને સુંદરીને અંકવિધા-ગણિતવિધાનું જ્ઞાન કરાવ્યું.
પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ વિનીતા નગરીના ઉધાનમાં વ્યવહારનાં સાધનો માટે માન-માપ, તોલ, માસા, ઇંચ, ફટ,
અઠ્ઠમ તપ સાથે ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. મણ-શેર, પ્રચલિત કર્યા. કુંભારનું શિલ્પ, મકાન બનાવવાની
માતા મરુદેવા પુત્રના વિયોગથી વ્યથિત હતાં. પુત્રના કષ્ટની રીત વગેરે પાંચ પ્રકારનાં શિલ્પો શીખવ્યાં.
કલાના કરી, કલ્પાંત કરતાં હતાં. પૌત્ર ભરત રાજાની સાથે, પ્રભુએ દીક્ષા પહેલાં, રાજ્યના સો ભાગ કરી, સો પુત્રોને
હાથી પર આરૂઢ થઈ માતા-પુત્રનાં દર્શન કરવા આવી રહ્યાં વહેંચી આપ્યા ત્યારથી જ પિતા-પુત્રોને પોતાની સંપત્તિનો ભાગ
છે. ઉધાન સમીપ આવતાં પ્રભુનું સમવસરણ જોઈ માતા વહેંચી આપે એવી પ્રવૃત્તિનો આરંભ થયો છે. ઉપરાંત પ્રભુએ
શુક્લધ્યાનમાં લીન થયાં. પ્રથમ મોક્ષ પ્રાપ્ત કરી ધન્ય બન્યાં. દીક્ષા પહેલાં વાર્ષિક દાન આપ્યું. તે જોઈ લોકો પણ યથાશકિત
એ યુગમાં પ્રથમ મોક્ષમાર્ગના દ્વાર ખોલ્યાં. એક મત પ્રમાણે દાન દેવામાં પ્રવૃત્ત થયા. રત્નાદિનું દાન આપવાની પ્રથાનો
મરુદેવીમાતાના શબનો સત્કાર કરી અગ્નિસંસ્કાર કર્યો. પ્રારંભ થયો.
ત્યારથી શબની અગ્નિસંસ્કાર કરવાની પ્રથા શરૂ થઈ.
Page #9
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
કેવળજ્ઞાન મહા વદ ૧૧ પુરિમતાલપુર ફાગણ વદ ૧૧ નિર્વાણ પોષ વદ ૧૩ અષ્ટાપદ પર્વત મહા સુદ ૧૩
પ્રભુનો પરિવાર: પ્રભુને ૮૪ ગણધર, ૮૪,૦૦૦ સાધુઓ, ,૦૦,૦૦૦ સાધ્વીઓ, ૩,૫૦,૦૦૦ શ્રાવકો અને ૫,૫૪,૦૦૦ શ્રાવિકાઓ, ૨૨,૦૦ કેવળજ્ઞાની, ૧૨,૬૫૦ મન:પર્યવજ્ઞાની,
૯,૦૦૦ અવધિજ્ઞાની, ૪,૭૦૦ ચૌદ પૂર્વી, ૧૨,૬૦૦ વાદી અને ૨૪
૨૦,૪૦૦ વૈક્રિયલબ્ધિધારી થયા. આચાર્ય માનતુગસુરિએ
ઋષભસ્તુતિ અર્થે રચેલ ભકતામર સ્તોત્રનું ખૂબ જ શ્રધ્ધાપૂર્વક કર પઠન થાય છે.
પ્રભુ પ્રથમ તીર્થંકર થયાઃ સમવસરણની મધ્યમાં સિંહાસને બિરાજી પ્રભુએ યતિધર્મ અને શ્રાવકધર્મનું પ્રતિપાદન કર્યું. પ્રથમ દેશના આપી. પ્રભુની મધુરી દેશનાને શ્રવણ કરતાં કેટલાયે આત્માઓ સમ્યગદર્શન પામ્યા. સેંકડો આત્માઓએ દેશવિરતિનો સ્વીકાર કર્યો તો ભરત મહારાજાના પુત્ર ઋષભસેન (પુંડરિકસ્વામી) આદિ ૫૦૦ રાજકુમારો અને બ્રાહ્મી વગેરે કુમારીઓએ સર્વવિરતિનો સ્વીકાર કર્યો. પરમાત્માએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ અવસર્પિણીમાં પ્રભુ શાસનનો સૌપ્રથમ પ્રારંભ થયો. પ્રભુએ કહષભસેના (પુંડરિકસ્વામી) વગેરે ૮૪ રાજકુમારોને ગણધર પદે સ્થાપ્યા. ભરત મહારાજા આદિ શ્રાવકો અને સુંદરી આદિ શ્રાવિકાની સ્થાપના પ્રભુએ કરી, તીર્થની સ્થાપના કરી પ્રભુ પ્રથમ તીર્થકર થયા. પ્રભુના શાસનમાં ગોમુખ નામના યક્ષ શાસનદેવ થયા અને ચક્રેશ્વરી દેવી શાસનદેવી બન્યાં,
પ્રભુનું નિર્વાણ: પ્રભુ અષ્ટાપદ પર્વત પર પધાર્યા. નિર્વાણ સમય નજીક જાણી, છ ઉપવાસયુકત ૧૦,૦૦૦ મુનિઓ સાથે પર્યકાસને સ્થિત પ્રભુ પરમ પદને પામ્યા. ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ પૂર્ણ કર્યું.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિસ્થળ
મારવાડી તિથિ જેઠ વદ ૪ સર્વાર્થસિદ્ધચી અષાઢ વદ ૪
ફાગણ વદ ૮ અયોધ્યાનું અરણ્ય ચૈત્ર વદ ૮ દીક્ષા
ફાગણ વદ ૮ અયોધ્યા ચૈત્ર વદ ૮
4th Proof
IP): ગે)
વ્યવન જન્મ
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨: અજિતનાથ સ્વામી
રાણીઓએ ૧૪ સ્વપ્નો જોયાં, પરંતુ વિજયાદેવીએ ખૂબ
પ્રકાશિત અને વૈજયંતીએ ઝાંખાં ૧૪ સ્વપ્નો જોયાં. વર્તમાન ચોવીસીના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ સ્વામી છે.
વિજયાદેવીને ઘેર તીર્થંકરનો અને વૈજયંતીને કૂખે ચક્રવર્તીનો જૈન ધર્મ અવતારવાદમાં માનતો નથી પરંતુ પુનર્જન્મમાં
જન્મ થશે, એવું સ્વપ્નપાઠકોએ કહ્યું. માને છે. તીર્થકર તરીકેનો ભવ પ્રાપ્ત કર્યા પૂર્વે શ્રી અજિતનાથ
વિજયાદેવીએ હાથીના લાંછનવાળા સુવર્ણવર્ણ પુત્રને જન્મ ભગવાનના બે ભવ થયા છે. પ્રથમ ભવમાં વિમલવાહન નામના
આપ્યો. રાગાદિથી ન જિતાવાથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે રાજવી તરીકે સુસીમા નામે નગરીમાં રાજ્ય કરતા હતા.
રાજા-રાણી સોગઠે રમતાં હતાં, તે રમતમાં રાજા રાણીને જીતી રાજવી તરીકે તેઓ ખૂબ ન્યાયસંપન્ન હતા. ધર્મભાવના તી. કર શકયા નહીં તેથી માતા-પિતાએ પ્રભુનું નામ અજિત રાખ્યું. અને જીવના કલ્યાણની દૃષ્ટિથી જીવનની ક્ષણભંગુરતા અને
ભ્રાતાપુત્રનું નામ સગર રાખ્યું. અજિતકુમાર તો ત્રણ જ્ઞાન કર્મથી મુકત થવાની તત્પરતાથી વૈરાગ્યવાસિત બની
લઈને જન્મ્યા હતા અને સગરકુમારને પણ જ્ઞાન આપતા. સંયમમાર્ગે જવાની તીવ્ર ઈચ્છા કરવા લાગ્યા અને એક સમયે 4th બંને કુમારો સુવર્ણસમાન કાંતિવાળા હતા. બંનેનું વક્ષ:સ્થળ આચાર્યશ્રી અરિદમનના પ્રવચનથી બોધ પામી પ્રવજ્યા Proof શ્રીવત્સના ચિહ્નથી શોભતું હતું. યોગ્ય વયે બંને કુમારોના સ્વીકારી. ઉગ્ર સાધના કરી, તીર્થકર નામ કર્મનો બંધ કર્યો.
વિવાહ, અનેક રાજકન્યાઓ સાથે થયા. બીજા ભવમાં પ્રભુનો આત્મા વિજય નામના અનુત્તર વિમાનમાં
વંશ પરંપરા અનુસાર જિતશત્રુ રાજાએ અજિતકુમારને દેવ થયા. ત્રીજા ભવે શ્રી અજિતનાથ સ્વામી થયા.
રાજ્ય સંભાળવા અને સગરકુમારને યુવરાજપદ સંભાળવા પ્રભુનું ચ્યવનઃ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કૌશલ દેશની
કહ્યું. બંધુ સુમિત્રવિજયને ભાવયતિ બનીને રહેવાનું કહ્યું. વિનીતાનગરીમાં ઈશ્વાકુવંશના જિતશત્રુ નામના મહાપરાક્રમી
અજિતકુમારનો રાજ્યાભિષેક થયો. જિતશત્રુ રાજાએ દીક્ષા રાજા હતા. આ રાજાનો સુમિત્રવિજય નામે લઘુબંધુ હતો.
અંગીકાર કરી. સમગ્ર પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરી, પ્રજાના જિતશત્રુ રાજાની પટ્ટરાણી વિજયાદેવી અને સુમિત્રાવિજયની
હૃદયસિંહાસન પર અજિતકુમારે સ્થાન પ્રાપ્ત કર્યું. ત્યાર પછી રાણીનું નામ વૈજયંતી હતું. વૈશાખ સુદ ૧૩ના વિજયાદેવીના
તેઓને જણાયું કે ભોગાવલીકર્મ ભોગવાઈ ગયું છે અને દીક્ષા ગર્ભમાં ચ્યવન થયું.
લેવાનો સમય આવી ગયો છે, તેથી સગરકુમાર પાસે, સંસારથી પ્રભુનો જન્મ વિમલવાહન રાજાનો જીવ દેવલોકથી ચ્યવી,
મુકત થવાની ઈચ્છા વ્યકત કરી તે સમયે સગરકુમારે પણ વિજયાદેવીની કુક્ષિમાં અવતર્યો. વિજયા અને વૈજયંતી, બંને
તેમની સાથે દીક્ષા લેવાનો અને શિષ્ય થઈને રહેવાનો વિચાર
Page #11
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧૩
વ્યકત કર્યો, પરંતુ અજિતકુમારે તેમને સમજાવી તેમનો
અજિતબલા નામે અધિષ્ઠાયિકા દેવી થઈ. કેવળજ્ઞાન પ્રાપ્તિ રાજ્યાભિષેક કર્યો.
પછી વિહારયાત્રામાં, કૌસાંબીનગરીમાં બ્રાહ્મણદંપતીના સંસાર સુખમાં નિરીહ એવા સ્વામિ અજિતનાથ પ્રભુએ ૫૩
પ્રશ્નોના ઉત્તરો આપી, સમકિતની સમજણ- દેશના આપી, લાખ પૂર્વ સંસાર વાસમાં વ્યતીત કર્યા. પ્રભુની દીક્ષાને એક
મહત્ત્વ દર્શાવ્યું. પ્રભુએ સમકિતનો મહિમા જ નહીં પણ વર્ષ બાકી હતું ત્યારે નવ લોકાંતિક દેવોએ પોતાના શાશ્વત
શાલિગ્રામ નામના નગરના શુઘભટ્ટ બ્રાહ્મણ અને તેની પત્ની આચાર પ્રમાણે પ્રભુને દીક્ષા માટે વિનંતી કરી. પ્રભુએ ત્યારથી.
સુલક્ષણાની કથા કહી અને આ દંપતીના પુત્રની સમ્યકત્વ જ વાર્ષિક દાનનો આરંભ કર્યો.
૨૪ સંપન્ન દેવીએ રક્ષા કરી, અગ્નિમાંથી બચાવી લીધાની વાર્તા
ઈ., કહી. સમકિતનો પ્રભાવ પ્રગટ કર્યા. અજીતનાથ સ્વામીની દીક્ષા: સુપ્રભા નામની શિબિકામાં તીર્થંકર બિરાજી અજિતરાજાએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે
પ્રભુનું નિર્વાણઃ નિવણ સમય નજીક જાણી પ્રભુ અયોધ્યામાં બ્રહ્મદત્ત રાજાને ઘેર ખીરથી શ્રી અજિતનાથ.
સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧૦૦૦ શ્રમણો સાથે, એક સ્વામીનું પારણું થયું.
4th માસનું અનશન કરી ચૈત્ર સુદ પાંચમના દિવસે રોજ પ્રભુ
Proof નિર્વાણપદને પામ્યા. દીક્ષા અંગીકાર કર્યા પછી ગ્રામ અને શહેરને તીર્થરૂપ કરતાં તેઓ વિચારવા લાગ્યા. અનેક પ્રકારના તપથી ૧૨ વર્ષ પર્યત
પાંચ કલ્યાણક: કર્મોનો ક્ષય કરતા રહ્યા.
મારવાડી તિથિ
ગુજરાતી તિથિ
ચ્યવના વૈશાખ સુદ-૧૩ દેવલોકથી વૈશાખ સુદ ૧૩ પ્રભુનું કેવળજ્ઞાનઃ રોહિણી નક્ષત્રમાં છઠ્ઠના તપયુકત પ્રભુને,
અયોધ્યાવિજય પોષ સુદ ૧૧ના કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સમવસરણમાં બિરાજી
જન્મ
મહા સુદ-૮ અયોધ્યા મહા સુદ-૮ ધર્મધ્યાનના ચાર ભેદ વર્ણવતી દેશના આપી. ચારે ગતિમાં
દીક્ષા મહા સુદ ૯ અયોધ્યા પોષ વદ ૯ (૮) જીવોની ગતિ આગતિ વિષયક મનનીય વૈરાગ્યકારક
કેવળજ્ઞાન પોષ સુદ-૧૧ અયોધ્યા પોષ સુદ-૧૧
નિર્વાણ ચૈત્ર સુદ-૫ સમેતશિખર ચૈત્ર સુદ-૫ ધર્મદેશનાની સમાપ્તિ બાદ સિંહસેન વગેરે પંચાણું
શ્રી અજિતનાથ પ્રભુનો પરિવારઃ એમના પરિવારમાં ૨૨,૦૦૦ રાજકુમારોએ પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રભુએ તેમને
કેવળજ્ઞાની, ૧૨,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૯,૪૦૦ અવધિજ્ઞાની, ત્રિપદી આપી ગણધર પદે સ્થાપ્યા. શ્રી અજિતનાથ તીર્થકરના
૨૦,૪૦૦ વૈક્રિયલબ્ધિ, ૩,૭૨૦ ચતુર્દશપૂર્વી, ૧૨,૪૦૦ ૯૫ ગણધરો થયા તથા શાસનના અધિષ્ઠાયક તરીકે હાથીના
ચર્ચાવાદી, ૧,૦૦,૦૦૦ સાધુ, ૩,૩૦,૦૦૦ સાધ્વી, ૨,૯૮,૦૦૦ વાહનવાળા મહાયક્ષ નામે યક્ષ અને સુવર્ણવર્ણવાળી
10.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૪
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
શ્રાવક, ૫,૪૫,૦૦૦ શ્રાવિકા હતા.
અજિતનાથ પ્રભુના કુમાર અવસ્થામાં અઢાર લાખ પૂર્વ, રાજ્ય અવસ્થામાં ત્રેપનલાખ પૂર્વ અને ચોર્યાસી લાખ વર્ષ, છમાવસ્થપણામાં બાર વર્ષ, કેવલી પર્યાયમાં ૮૪ લાખ અને બાર વર્ષ ઓછા એવા એક લાખ પૂર્વ, કુલ મળી ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ નિર્વાણ પામી શાશ્વતધામે સંચર્યા!
૨૪
૩: શ્રી સંભવનાથ સ્વામી
વર્તમાન ચોવીશીના ત્રીજા ત્રીર્થકર પ્રભુનું ચ્યવન: શ્રી સંભવનાથ ભગવાનના ત્રણ ભવ થયા. છે. વિપુલવાહન રાજાનો જીવ દેવલોકથી ચ્યવી ફાગણ સુદ ૮ના રોજ માતા સેનાદેવીની કુક્ષિમાં અવતર્યો. પિતા જિતારિ રાજા જાણે કે મૂર્તિમાન ધર્મ જ હતા. તેઓ ક્યારેય અધર્મકારી
વચનો બોલતા નહીં કે અધર્મયુકત આચરણ કરતા નહીં અને તીર્થકર મનથી અધર્મકારી વિચાર પણ કરતા નહીં.
પ્રભુનો જન્મ : જ્યારથી પ્રભુનો આત્મા- માતાની કુક્ષિમાં
આવેલ ત્યારથી જ સમગ્ર નગરમાં ધાન્ય આદિનો સંભવ on વિશેષ થવા લાગ્યો. માતાએ માગસર સુદ ૧૪ના મૃગશીર્ષ
નક્ષત્રમાં, સુવર્ણવર્મી લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો.
શુભ અતિશયોના સંભવથી તથા દરેક પ્રકારની વૃદ્ધિથી તથા પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે શીંગ ધાન્ય ઘણું થયું હતું. તેથી સંભવનાથ નામ રાખ્યું.
યૌવનને પ્રાપ્ત, સંભવકુમારનાં લગ્ન અનેક રાજ્યકન્યાઓ સાથે થયાં. યોગ્ય સમયે તેમનો રાજ્યાભિષેક થયો અને જિતારિ રાજાએ દીક્ષા અંગીકાર કરી.
સંભવરાજાના પુણ્યપ્રભાવથી, પ્રજા, દુષ્કાળ વગેરેનાં દુ:ખોથી મુકત થઈ ગઈ હતી. રાજાએ લોકકલ્યાણનાં અનેક કાર્યો કરી તથા વૈરાગ્યવાસિત હૃદયે રાજ્યનું પાલન કરી, લોકોના હદયસિંહાસને સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
li
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૬
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
પ્રભુની દીક્ષા: માગસર સુદ ૧૫ના દિવસે છઠ્ઠ તપયુકત
જન્મ
માગસર સુદ-૧૪ શ્રાવસ્તી માગસર સુદ-૧૪ ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી; દીક્ષા અંગીકાર
દીક્ષા
માગસર સુદ-૧૫ શ્રાવસ્તી માગસર સુદ-૧૫
કેવળજ્ઞાન આસો વદ-૫ શ્રાવસ્તી કર્યા પછી, બીજા દિવસે, શ્રાવસ્તી નગરીના ‘સુરેન્દ્રદત્ત'
કારતક વદ-૫
મોક્ષા ચૈત્ર વદ-૫ સમેતશિખર - રાજાના ગૃહે ખીરથી પ્રભુનું પારણું થયું. નવા નવા અભિગ્રહો
શ્રી સંભવનાથ સ્વામીનો પરિવાર ગણધર ૧૦૨; કેવળજ્ઞાની ધારણ કરી, પરિષહો- ઉપસર્ગોને સહન કરી, વિહારયાત્રામાં
૧૫,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૧૨,૧૫૦; અવધિજ્ઞાની ૯,૬૦૦; અનેકને પ્રતિબોધ કરતાં વિચરતાં રહ્યાં.
વૈક્રિય લબ્ધિધારી ૧૯,૮૦૦; ચતુર્દશપૂર્વી ૨,૧૫૦; ચર્ચાવાદી પ્રભુનું કેવળજ્ઞાન: શાલવૃક્ષ નીચે, કારતક વદ પના, છઠ્ઠ
૧૨,૦૦૦; સાધુ ૨,૦૦,૦૦૦; સાધ્વીઓ ૩,૩૬,૦૦૦; શ્રાવક તપની સાધના સાથે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તીર્થકર ૨,૯૩,૦૦૦; શ્રાવિકા ૬,૩૬,૦૦૦. સમવસરણમાં ચૈત્ય વૃક્ષની નીચે, સિંહાસનારૂઢ થઈ, પ્રભુએ અનિત્યભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી.
પ્રભુને ૧૦૨ ગણધર થયા. પ્રથમ સાધ્વી શ્યામા પ્રવર્તિની 4th બની, મયુરના વાહનવાળો ત્રિમુખ નામના યક્ષ શાસનદેવ Proof બન્યા અને ગૌરવર્ણી મેઘના વાહનવાળી દુરિતારિ નામે યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુને નિર્વાણપદની પ્રાપ્તિઃ પ્રભુ કેવળજ્ઞાન સહિત એક લાખ પૂર્વ પર્યત વિચર્યા અને અંતિમ સમયમાં સમેતશિખર ઉપર જઈ, ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી ચૈત્ર વદ ૫ના નિર્વાણ પામ્યા.
પાંચ કલ્યાણકઃ કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ મારવાડી તિથિ ફાગણ સુદ ૮ આનત ફાગણ સુદ-૮
(સાતમું ઐયાવક) થી શ્રાવસ્તી
15
રચ્યવન
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
૪: અભિનંદનસ્વામી પ્રભુનું ચ્યવન : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કૌશલ દેશની અયોધ્યા નામની નગરીમાં ઈસ્વાકુવંશી સંવર રાજાની સિદ્ધાર્થ રાણીની કુક્ષિમાં મહાબલ મુનિનો જીવ અવતર્યો. પ્રભુનો આ ત્રીજો ભવ હતો. પ્રભુનું ચ્યવન થયું.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂરો થતાં મહા સુદ બીજને દિવસે સુવર્ણવર્ણી, વાનરના લાંછનવાળા પુત્રને માતાએ જન્મ આપ્યો. પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે રાજ્યનગરી સર્વે હર્ષને અભિનંદન પામ્યા. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે શક્રેન્દ્ર પ્રભુને અભિનંદિત કર્યા. ઉપરાંત પ્રભુ વિશ્વને પ્રમોદ કરાવનાર હોવાથી અભિનંદન નામ રાખ્યું. રાજકુમારપદે રહ્યા પછી પિતાએ તેમનો રાજ્યાભિષેક કર્યો અને પિતાએ પોતે દીક્ષા લઈ લીધી. રાજયાભિષેકની પહેલાં પિતાએ અભિનંદનકુમારના વિવાહ કર્યા. અનેક રાજકન્યાઓ સાથે અભિનંદનકુમારનાં લગ્નનો મહોત્સવ કરી, પિતા સંવર રાજાએ મહત્ત્વની સાંસારિક ફરજ સરસ રીતે પૂર્ણ કરી અને પુત્રના શિરે રાજ્યની જવાબદારી પણ સોંપી દીધી.
પ્રભુની દીક્ષા : લાંબા સમય સુધી સંસારના શ્રેષ્ઠ રાજવી તરીકે રાજ્ય કર્યું. પછી વર્ષીદાન આપીને મહા સુદ ૧૨ના. દિવસે છઠ્ઠના તપ સાથે સંસારનો ત્યાગ કર્યો. પ્રવજ્યા લેતાં જ તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. પ્રભુ ૧૮ વર્ષ છબસ્થ અવસ્થામાં રહ્યા.
4th Proof
પ્રભુને કેવળજ્ઞાનઃ આર્યક્ષેત્રમાં વિચરતાં વિચરતાં પ્રભુ પુનઃ દીક્ષાવનમાં પધાર્યા. છઠ્ઠ તપ યુકત, પોષ સુદ ૧૪ના પ્રભાતના સમયે કેવળજ્ઞાન પ્રગયું. દેવરચિત સિંહાસન- સમવસરણમાં બેસી, પ્રભુએ અશરણ ભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી. ‘આ સંસાર અનેક પ્રકારનાં દુ:ખ, શોક, રોગ, સંકટ તથા વિપત્તિની ખાણ છે. આ ખાણમાં પડતા મનુષ્યોને બચાવવા કોઈપણ શકિત સમર્થ નથી. રોગ કે કષ્ટના આક્રમણથી કોઈ પણ બચાવી શકતું નથી. ધર્મસિવાય કોઈપણ શરણભૂત નથી.’
પ્રભુના ૧૧૬ ગણધર થયા. પ્રભુની પ્રથમ શિષ્યા અજિતા નામની સાધ્વી પ્રવર્તિની બની. પ્રભુના તીર્થમાં હસ્તિના વાહનવાળો પક્ષેશ્વર નામનો યક્ષ, શાસનદેવ અને કાલિકા નામની યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુનું નિર્વાણઃ અંતિમ સમયે સમેતશિખર પર્વત ઉપર ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી વૈશાખ સુદ ૮ના નિર્વાણ પામ્યા.
પ્રભુના પાંચ કલ્યાણક: કલ્યાણકનું નામ મારવાડી તિથિ સ્થળ.
ગુજરાતી તિથિ ચ્યવન વૈશાખ સુદ ૪ વિજય દેવલોક વૈશાખ સુદ ૪
થી અયોધ્યા જન્મ
મહા સુદ ૨ અયોધ્યા મહા સુદ ૨ દીક્ષા મહા સુદ ૧૨ અયોધ્યા મહા સુદ ૧૨ કેવળજ્ઞાન પોષ સુદ ૧૪ અયોધ્યા પોષ સુદ ૧૪ નિર્વાણ
સમેતશિખર વૈશાખ સુદ ૮
13
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૦
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
પ્રભુશ્રી અભિનંદન ભગવાનનો પરિવારઃ ગણધર-૧૧૬; કેવળજ્ઞાની- ૧૪,૦૦૦; મન:પર્યવજ્ઞાની- ૧૧,૬૫૦; અવધિજ્ઞાની- ૯,૮૦૦; વૈક્રિયલબ્ધિધારી ૧૯,૦૦૦; ચતુર્દશપૂર્વી- ૧,૫૦૦; ચર્ચાવાદી- ૧૧,૦૦૦; સાધુ૩,૦૦,૦૦૦; સાધ્વી ૬,૩૦,૦૦૦; શ્રાવક- ૨,૮૮,૦૦૦; શ્રાવિકા- ૫,૨૭,૦૦૦
परस्परोक्षाये जीवानाम
૨૪
તીર્થંકર
4th Proof
14
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૫: શ્રી સુમતિનાથ સ્વામી
પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનીતા નગરીમાં મેઘરથ નામના રાજા હતા. તેમની રાણીનું નામ મંગલાદેવી હતું.
પ્રભુનું ચ્યવન : પુરુષસિંહનો આત્મા દેવલોકથી ચ્યવી, શ્રાવણ સુદ ૨ના રોજ મંગલાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવે માતાને સારી મતિ ઉત્પન્ન થવા લાગી. એક વાર રાજ્યસભામાં એક જટિલ સમસ્યાનો નિર્ણય કરવાનો હતો- ન્યાય કરવાનો હતો. રાજા ન્યાય ન કરી શક્યા પણ ગર્ભના પ્રભાવે રાણી મંગલાદેવીએ સાચો ન્યાય કર્યો. સાચી જનેતાને પુત્ર સોંપ્યો.
પ્રભુનો જન્મ વૈશાખ સુદ ૮ના મઘા નક્ષત્રમાં મંગલાદેવીએ, સુવર્ણવર્ણી, કૌંચપક્ષીના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રભુ શોભન મતિવાળા હતા તથા માતાને સાચી મતિ ઉત્પન થઈ તેથી સુમતિનાથ નામ રાખ્યું. સર્વે ઉત્તમ ગુણોથી તેમનો આત્મા સમૃદ્ધ હતો.
સુમતિકુમાર યૌવનને પ્રાપ્ત થયા. ત્યારે અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. માતા-પિતાના આગ્રહથી રાજ્યભાર સ્વીકાર્યો. પ્રજાનું ઉત્તમ રીતે પાલન કર્યું.
પ્રભુની દીક્ષાઃ દીક્ષા સમય સમીપ આવતાં, સુમતિ રાજાએ, અભયંકરા નામની શિબિકામાં આરૂઢ થઈ, વૈશાખ સુદ ૯ના મઘા નક્ષત્રમાં, એક હજાર રાજાઓ સાથે દીક્ષા અંગીકાર
Page #16
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
કરી. બીજા દિવસે, વિજયપુરમાં પદ્મ રાજાને ઘેર ખીરથી, પારણું થયું. ૨૦ વર્ષ સુધી સુમતિનાથ પ્રભુ ધ્યાન સાધના કરતા રહ્યા.
કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ પ્રભુ દીક્ષાવનમાં પુનઃ પધાર્યા. તે વનમાં પ્રિયંગુ વૃક્ષ નીચે પ્રભુ ધ્યાનમગ્ન બન્યા. ચૈત્ર સુદ ૧૧ના મઘા નક્ષત્રમાં, કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૨૦ વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં વિચરી, વિવિધ સાધના કરી.
૨૪ દેવોએ સમવસરણની રચના કરી પ્રભુએ સંસારના તા સંબંધોની આસકિતનું સ્વરૂપ સમજાવતાં એકત્વભાવના પર પ્રથમ દેશના આપી. પોતાના આત્મા સિવાય બધા ‘પર' છે. આ બીજાના સંયોગ. વિયોગમાં પરિણમે છે. જે વસ્તુ હંમેશાં 4th સાથે રહે છે તે જ સ્વ હોઈ શકે અને જેનો સમય જતાં વિયોગ Proof થાય છે તે ‘પર’ છે. પ્રત્યેક સાધકે એકત્વ ભાવનાનો વિચાર કરી આત્મહિત સાધવું જોઈએ.”
15 પ્રથમ સાધ્વી કાશ્યપની પ્રવર્તિની બની ગરુડના વાહનવાળો તુંબટું નામક યક્ષ શાસનદેવ બન્યો અને સુવર્ણવર્ણી પદમાસીનું મહાકાલી નામક યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુનું નિર્વાણ: પ્રભુ મોક્ષ સમય, સમીપ જાણી સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી ચૈત્ર સુદ ૯ના, નિર્વાણ પદને પામ્યા.
પ્રભુના પાંચ કલ્યાણકઃ કલ્યાણકનું નામ મારવાડી તિથિ સ્થળ ગુજરાતી તિથિ ચ્યવના શ્રાવણ સુદ ૨ વૈજયંત વૈશાખ સુદ ૨
દેવલોકથી અયોધ્યા જન્મ
વૈશાખ સુદ ૮ અયોધ્યા વૈશાખ સુદ ૮ દીક્ષા
વૈશાખ સુદ ૯ અયોધ્યા વૈશાખ સુદ ૯ કેવળજ્ઞાન ચૈત્ર સુદ ૧૧ અયોધ્યા ચૈત્ર સુદ ૧૧ નિર્વાણ
સમેતશિખર ચૈત્ર સુદ ૯ પ્રભુશ્રી સુમતિનાથ ભગવાનનો પરિવાર: ગણધર ૧૦૦; કેવળજ્ઞાની ૧૩,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૧૦,૪૫૦; અવધિજ્ઞાની ૧૧,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૮,૪૦૦; ચતુર્દશપૂર્વી ૨,૪૦૦; ચેચીવાદી ૧૦,૪૫૦; સાધુ 3,૨૦,૦૦૦; સાધ્વી ૫,૩૦,૦૦૦; શ્રાવક ૨,૮૧,૦૦૦; શ્રાવિકા ૫,૧૬,૦૦૦
Page #17
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
ર૫
કર
૬: શ્રી પદ્મપ્રભુ સ્વામી છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભુના ત્રણ ભવ થયા છે. કૌશાંબી નામની નગરીના ઈક્વાકુવંશી ધરણ રાજા અને સુસીમા નામે પટરાણી હતાં. પ્રભુનું ચ્યવનઃ અપરાજિત મુનિરાજનો જીવ ભી મૈવેયકથી ચ્યવી મહા વદ છઠ્ઠના, ચિત્રા નક્ષત્રમાં સુશીમાદેવીની કુક્ષિમાં - ૨૪ ઉત્પન્ન થયો. ગર્ભવૃદ્ધિ પામતાં સુશીમાદેવીને પદ્મની શય્યામાં સૂવાનો દોહદ થયો. આ દોહદને, દેવોએ તત્કાળ પૂર્ણ પણ કર્યો અને માતાને ખૂબ આનંદ થયો.
પ્રભુનો જન્મઃ કારતક વદ ૧૨ના દિને, ચિત્રા નક્ષત્રમાં 4h પ્રભુનો જન્મ થયો. તીર્થકરના જન્મ મહોત્સવની પરંપરા મુજબ Proof પ્રભુનો જન્મોત્સવ ઊજવાયો. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાને પદની શય્યાનો દોહદ થયો હોવાથી પુત્રનું નામ ‘પદ્મપ્રભ' આપવામાં આવ્યું. ઉપરાંત, પ્રભુની કાંતિ પદ્મ જેવી હતી તેથી પણ આ નામ યથાર્થ બની ગયું.
પદ્રકુમાર યૌવનવયને પ્રાપ્ત થયા. અનેક રાજકન્યાઓ સાથે વિવાહ થયા. યોગ્ય સમયે તેમનો રાજ્યાભિષેક થયો. રાજ્ય કારભાર ખૂબ સમર્થ રીતે ચલાવી. પ્રજાનાં હદય સિંહાસન પર પણ સામ્રાજ્ય સ્થાપ્યું અને લોકોને માનવજીવનની ધન્યતા દર્શાવી. આદર્શ રાજવી તરીકે સફળ બની રહ્યા. પ્રભુની દીક્ષા: સંસારથી વિરકત બનેલા પદ્મરાજા
‘નિવૃત્તિકરા' નામની શિબિકા દ્વારા સહસ્ત્રાગ્ન વનમાં પધાર્યા. કારતક વદ ૧૩ના દિને ચિત્ર નક્ષત્રમાં, ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે, બ્રહ્મસ્થળ નગરમાં, સોમદેવ રાજાને ઘેર પ્રભુનું પારણું થયું. છ માસ સુધી પ્રભુ આર્યક્ષેત્રમાં વિવિધ અભિગ્રહો ધારણ કરી, ધ્યાનમગ્ન બની સાધના કરતા રહ્યા.
પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ વિહાર કરતાં કરતાં પ્રભુ પુનઃ સહસ્ત્રામવનમાં પધાર્યા. છઠ્ઠ તપ સાથે પ્રભુ ધ્યાનમાં લીન થયા અને ચૈત્ર સુધ ૧૫ના દિને, ચિત્રા નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ સમવસરણની રચના કરી અને પ્રભુએ સહુને સંસારભાવના સમજાવતી પ્રથમ દેશના આપી. પ્રથમ દેશના, “સંસારરૂપી સમુદ્ર અપરંપાર છે. મહાસાગર જેવા અપાર સંસારમાં ચોર્યાશી લાખ જીવા યોનિમાં આ જીવ ભટકતો જ રહે છે. આ જીવ સમસ્ત લોકાકાશને વિવિધ રીતે વિવિધ રૂપોમાં સ્પર્શ કરી ચૂકયો છે.”
પ્રથમ દેશના બાદ તીર્થની સ્થાપના કરી ૧૦૭ ગણધરો અને ‘રતિ' નામની સાધ્વી પ્રવર્તિની બની. કુસુમ નામના યક્ષ શાસનદેવ અને અય્યતા યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુનું નિર્વાણ: પ્રભુ કેવળીપણે વિચરી લોકકલ્યાણ કરતા રહ્યા. નિર્વાણ સમય નજીક જાણી સમેત શિખર પર પધાર્યા. ૩૦૮ મુનિ સાથે એક માસનું અનશન કરી માગસર વદ ૧૧ના ચિત્રા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. પ્રભુના શાસનમાં શ્રાવક
16
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૬
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
કરતાં શ્રમણોની સંખ્યા વિશેષ હતી.
પદ્મપ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ મારવાડી તિથિ સ્થળ ગુજરાતી તિથિ ચ્યવના મહા વદ ૬ નવરૈવેયકથી પોષ વદ ૬
કૌશામ્બી. જન્મ કારતક વદ ૧૨
કૌશામ્બી આસો વદ ૧૨ દીક્ષા
કારતક વદ ૧૩ કૌશામ્બી આસો વદ ૧૩ કેવળજ્ઞાન ચૈત્ર સુદ ૧૫ કૌશામ્બી ચૈત્ર સુદ ૧૫ નિર્વાણ
સમેતશિખર કારતક વદ ૧૧ પ્રભુશ્રી સુમતિનાથ ભગવાનનો પરિવાર: ગણધર ૧૦૭; કેવળજ્ઞાની ૧૨,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૧૦,૩૦૦; અવધિજ્ઞાની ૧૦,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૬,૧૦૮; ચતુર્દશપૂર્વી ૨,૩૦૦; ચર્ચાવાદી ૯,૬૦૦; સાધુ ૩,૩૦,૦૦૦; સાધ્વી ૪,૨૦,૦૦૦; શ્રાવક ૨,૭૬,૦૦૦; શ્રાવિકા ૫,૦૫,૦૦૦
૭: શ્રી સુપાર્શ્વનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ સાતમા તીર્થકર શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના ત્રણ ભવ થયા છે, ભરતક્ષેત્રની વારાણસી નગરીમાં પ્રતિષ્ઠિત નામનો રાજા અને તેમની પૃથ્વી નામે મહારાણી હતાં. સુપાર્થ પ્રભુનો જીવ છઠ્ઠી રૈવેયકથી ચ્યવી, શ્રાવણ વદ ૮ના, વિશાખા
નક્ષત્રમાં પૃથ્વીદેવીની કુક્ષિમાં અવતર્યો. પ્રભુનું ચ્યવન થયું. ૨૪
ગર્ભવૃદ્ધિ પામતાં માતાએ એક, પાંચ, નવ ફણાવાળાનાગની તીર્થંકર શય્યા પર પોતાને સૂતેલા જોયા.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ વ્યતીત થતાં, જેઠ સુદ ૧૨ના
વિશાખા નક્ષત્રમાં, સુવર્ણવર્ણી સ્વસ્તિકના લાંછનાવાળા 4th
પુત્રનો જન્મ થયો. Proof
પ્રભુના પાર્થ (પડખા) શુભ હોવાથી અથવા પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાના દેહમાં પડખાની સુંદરતામાં વધારો થયો તેથી પુત્રનું નામ સુપાર્શ્વ પાડ્યું. યૌવનને પ્રાપ્ત ૨૦૦ ધનુષ્યની ઊંચી કાયાવાળા સુપાર્શ્વકુમારના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે થયા. પિતાએ તેમનો રાજ્યાભિષેક કર્યો. પૂ.શ્રીએ રાજ્યનું પાલન ઉત્તમ પ્રકારે કર્યું.
પ્રભુની દીક્ષા: દીક્ષા સમય નજીક આવતાં સુપાર્થ રાજા, મનોહરા નામની શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. જેઠ સુદ ૧૩ના, અનુરાધા નક્ષત્રમાં, ૧,૦૦૦ રાજવીઓ સાથે, પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે પાટલીખંડનગરના, મહેન્દ્ર રાજાને ત્યાં, પ્રભુએ ખીરથી પારણું
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૮
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
કર્યું. પાંચ દિવ્યો પ્રગટ થયા. એકાકી, મૌનવ્રતધારી, ધ્યાન અને કાયોત્સર્ગમાં સ્થિર થતાં, પ્રભુએ નવ માસ સુધી આર્યક્ષેત્રોમાં વિચરણ કરતા રહ્યા.
પ્રભુનું કેવળજ્ઞાનઃ પ્રભુ વિહાર કરતા કરતા પુનઃ સહસ્રામ્રવનમાં પધાર્યા. ફાગણ વદ ૬ના, વિશાખા નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં સિંહાસનારૂઢ થઈ પ્રભુએ અન્યત્વ ભાવના સમજાવતી દેશના આપી. ‘સ્ત્રી, પુત્ર, માતા, પિતા, કુટુંબ, પરિવાર, ધન-ધાન્ય વગેરે અને પોતાનું શરીર- આ બધું આપણા આત્માથી ભિન્ન છે. મૂર્ખ મનુષ્ય એને પોતાના માનીને, પાપકર્મ કરે છે અને ભવસાગરમાં ડૂબે છે. જીવ શરીર સાથે સંલગ્ન હોવા છતાં પણ જુદો છે. જે સુજ્ઞ આત્મા પોતાના આત્માને દેહ, કુટુંબ, ધન વગેરેથી અલગ જુએ છે તેને શોકરૂપી શૂળની વેદના થતી નથી.
પ્રભુના તીર્થમાં શ્યામવર્ણી હસ્તીના વાહનવાળો માતંગ નામે યક્ષ શાસનદેવ બન્યો અને સુવર્ણવર્ણી હસ્તીના વાહન પર આરૂઢ શાંતા નામે યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુનું નિર્વાણઃ નિર્વાણ સમય નજીક જાણી, પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૫૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી, ફાગણ વદ ૭ના અનુરાધા નક્ષત્રમાં મોક્ષે સિધાવ્યા.
૨૪
તીર્થંકર
4th Proof
18
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ મારવાડી તિથિ
યવન
ભાદરવા વદ ૮
જન્મ
દીક્ષા કેવળજ્ઞાન નિર્વાણ
સ્થળ
ગુજરાતી તિથિ છઠ્ઠા ત્રૈવેયકથી શ્રાવણ વદ ૮ વારાણસી
વારાણસી
જેઠ સુદ ૧૨ જેઠ સુદ ૧૩
ફાગણ વદ ૬
જેઠ સુદ ૧૨
જેઠ સુદ ૧૩
મહા વદ ૬ મહા વદ ૭
પ્રભુશ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો પરિવારઃ ગણધર ૯૫; કેવળજ્ઞાની ૧૧,૦૦૦, મન:પર્યવજ્ઞાની ૯,૧૫૦; અવધિજ્ઞાની ૯,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૫,૩૦૦; ચતુર્દશપૂર્વી ૨,૦૩૦; ચર્ચાવાદી ૮,૪૦૦; સાધુ ૩,૦૦,૦૦૦; સાધ્વી ૪,૩૦,૦૦૦; શ્રાવક ૨,૫૦,૦૦૦; શ્રાવિકા ૪,૯૩,૦૦૦
૯
વારાણસી
વારાણસી સમેતશિખર
Page #20
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
જ
૮: શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન ધર્મના આઠમા તીર્થંકર. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંદ્રાપુરી નામની નગરીમાં મહાસેન નામના રાજા હતા. તેઓ દાનવીર હતા. તેઓની લક્ષ્મણા નામની પટરાણી હતી. ચંદ્રપ્રભુના પણ ત્રણ ભવ થયા છે.
પ્રભુનું ચ્યવનઃ પદ્મનાભ મુનિનો જીવ અનુત્તર વિમાનથી ઢવી ચૈત્ર વદ પાંચમના અનુરાધા નક્ષત્રમાં લક્ષ્મણાદેવીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂરો થતાં પોષ વદ ૧૨ના અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના ચિહ્નવાળા પુત્રનો જન્મ થયો. બાળકની ચંદ્ર જેવી સૌમ્ય કાંતિ હતી. તેથી તથા પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રપાનનો દોહદ થયો હતો. તેથી બાળકનું નામ ચંદ્રપ્રભુ રાખવામાં આવ્યું. મહાસેન રાજાએ પણ પુત્રનો જન્મમહોત્સવ ઉજવ્યો.
યૌવનવયમાં પ્રભુનો વિવાહ થયો. ચંદ્રપ્રભુકુમારને પિતાએ રાજગાદી સોંપી. પ્રભુએ રાજ્યસંપદા ભોગવી, રાજ્યનો ઉત્તમ પ્રકારે વહીવટ કર્યો અને લોકોમાં ખૂબ આદર મેળવ્યો.
૧૫૦ ધનુષ્યની કાયાવાળા પ્રભુએ અઢી લાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર કર્યા. સાડાછ લાખ અને ચોવીસ પૂર્વ પ્રભુના રાજ્યાવસ્થામાં પસાર થયાં. લોકાંતિક દેવોની વિનંતીથી પ્રેરાયેલ પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો.
પ્રભુની દીક્ષા: દીક્ષા સમયે પ્રભુ “મનોરમા' નામની શિબિકામાં આરૂઢ થઈ ઉધાનમાં પધાર્યા. પોષ વદ ૧૩ના ૧૦૦૦ રાજવીઓ સાથે દીક્ષા અંગીકાર કરી. પ્રભુને ત્યાં જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. દીક્ષાને બીજે દિવસે પદ્મખંડ નગરમાં, સોમદત્ત રાજાના ગૃહે ખીરથી પારણું થયું. મૌનધારી એકાકી પ્રભુ છદ્મસ્થપણે ૩ માસ વિચરતા રહ્યા.
દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વાભિમુખ બેસી કર મધુરી દેશનાનો પ્રારંભ કર્યો. અશુચિ ભાવનાને વર્ણવતી.
પ્રભુની વૈરાગ્યપ્રેરક દેશના સાંભળી અનેક આત્માઓએ
સર્વવિરતિ-દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. ચતુર્વિધ સંઘની 4th સ્થાપના થઈ. દત્ત વગેરે ૯૩ ગણધરો પ્રભુના થયા. રૂon હંસવાહનવાળો વિજય નામે યક્ષ અને હંસના(વરાલિકા)
વાહનવાળી ભ્રકુટી (જવાલા) નામે શાસનદેવી પ્રભુના 19 શાસનમાં અધિષ્ઠાયક તરીકે થયાં.
પ્રભુનું કેવળજ્ઞાનઃ વિચરતાં-વિચરતાં પ્રભુ પુન: સહસ્ત્રાવનમાં પધાર્યા. ફાગણ વદ ૭ના અનુરાધા નક્ષત્રમાં, પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં ચૈત્યવૃક્ષ નીચે. સિંહાસન ઉપર બેસી પ્રભુએ અશુચિભાવનાને વર્ણવતી ધર્મદેશના આપી. મનુષ્ય પણ અશુચિમય ક્ષણિક શરીર સાથે સ્નેહ કરે છે. તે શરીર જ તેના માટે બંધનરૂપ છે. રસ, રૂધિર, લોહી, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા, વીર્ય, આંતરડાં અને વિષ્ટા વગેરે અશુચિના સ્થાનમાં- સ્થાનવાળા દેહમાં પવિત્રતા કયાં છે? આવો વિચાર કરવાથી મોહ-મમત્વ ઘટે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
ર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
પ્રભુના શાસનમાં લીલા વર્ણવાળો હંસના વાહનવાળો વિજય નામનો યક્ષ શાસનદેવ બન્યો અને પીળા વર્ણવાળી જ્વાળા નામની યક્ષિણી શાસનદેવી બની. પ્રભુનું નિર્વાણ: નિર્વાણકાળ નજીક જાણીને પ્રભુ સમેતશિખર ઉપર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશનવ્રત ગ્રહણ કરી. ભાદરવા વદ ૭ના જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. સર્વ મળી ૧૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. કેટલાક વિદ્વાનો પ્રભુના સાત ભવ થયા હોવાનું માને છે.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ મારવાડી તિથિ સ્થળ | ગુજરાતી તિથિ. ચ્યવના ચૈત્ર વદ ૫ વૈજયન્ત વિમાનથી ફાગણ વદ ૫
ચંદ્રપુરી. પોષ વદ ૧૨ ચંદ્રપુરી. માગસર વદ ૧૨ દીક્ષા પોષ વદ ૧૩ ચંદ્રપુરી માગસર વદ ૧૨ કેવળજ્ઞાન ફાગણ વદ ૭ ચંદ્રપુરી મહા વદ ૭ નિર્વાણ ભાદરવા વદ ૭ સમેતશિખર શ્રાવણ વદ ૭ (૮).
પ્રભુશ્રી ચંદ્રપ્રભુસ્વામીનો પરિવાર: ગણધર ૯૩; કેવળજ્ઞાની ૧૦,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૮,૦૦૦; અવધિજ્ઞાની ૮,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૪,૦૦૦; ચતુર્દશપૂર્વી ૨,૦૦૦; ચર્ચાવાદી ૭,૬૦૦; સાધુ ૨,૫૦,૦૦૦; સાધ્વી ૩,૮૦,૦૦૦; શ્રાવક ૨,૫૦,૦૦૦; શ્રાવિકા ૪,૯૧,૦૦૦
૯: શ્રી સુવિધિનાથ સ્વામી (પુષ્પદંત સ્વામી) પ્રભુનું ચ્યવનઃ ભરતક્ષેત્રના શૂન્યદેશની કાકંદી નામક નગરીમાં સુગ્રીવ રાજા અને રામા નામની પટ્ટરાણીના પરિવારમાં, ફાગણ વદ ૯ના મૂળ નક્ષત્રમાં, મહાપદ્મ રાજાનો જીવ વૈજયંત વિમાનમાંથી ચ્ચવી રામાદેવીની કુક્ષિમાં અવતર્યો.
શ્રી સુવિધિનાથ ભગવાનના ત્રણ ભવ થયાં છે. પ્રભુના. ૨૪
ચ્યવનને લીધે- ત્રણે લોકમાં હર્ષ વ્યાપી ગયો, તીર્થકર
પ્રભુનો જન્મઃ ગર્ભ સમય પૂરો થતાં માગસર વદ પના,
મગરના લાંછનવાળા શ્વેતવર્ણા પુત્રને માતાએ જન્મ આપ્યો. - 4th
પ્રભુ મોક્ષમાર્ગની સમ્યવિધિના પ્રવર્તક હોવાથી તથા પ્રભુ
માતાના ગર્ભમાં હતા, ત્યારે માતા સર્વ વિધિમાં કુશળ બન્યાં. Proof
તેથી પુત્રનું ‘સુવિધિ' નામ રાખ્યું. ઉપરાંત, પ્રભુની દંતપંકિત,
પુષ્પ જેવી સુશોભિત હોવાથી ‘પુષ્પદંત' એવું બીજું નામ પણ 20
આપ્યું. લોગસ્સ સૂત્રમાં, ‘સુવિહિંચ પુષ્કદંતં' એમ એક તીર્થંકરનાં બે નામનો ઉલ્લેખ મળે છે.
સુવિધિકુમાર યૌવનવયને પ્રાપ્ત થયા ત્યારે અનેક રાજકન્યાઓ સાથે તેમનું પાણિગ્રહણ થયું અને યોગ્ય સમયે રાજ્યાભિષેક પણ થયો. રાજ્યધુરાનું સફળ રીતે વહન કર્યું.
પ્રભુની દીક્ષા: સૂરપ્રભા નામની શિબિકા પર આરૂઢ થઈ. સુવિધિરાજા સહસ્રામ્રવનમાં પધાર્યા, માગસર વદ ૬ના નક્ષત્રમાં ૧,૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠ તપ કરીને પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. બીજા દિવસે શ્વેતપુર નગરમાં પુષ્પરાજાને ઘેર,
જન્મ
Page #22
--------------------------------------------------------------------------
________________
૩
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
ખીરથી પારણું થયું. પ્રભુ ધ્યાનમગ્ન બની, ૪ માસ પર્યત વિચરતા રહ્યા.
પ્રભુનું કેવળજ્ઞાનઃ મલ્લી વૃક્ષ નીચે આત્મધ્યાનમાં સ્થિર થતાં કારતક સુદ 3ના મૂળ નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં, ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન પર બિરાજી આસ્રવ ભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી, આ સંસાર અનંત દુ:ખોના સમૂહનો ભંડાર છે. આસવનો અર્થ છે કર્મ ૨૪ પુદ્ગલોનું આત્મામાં આવવું... વિષય, કષાય, યોગ, પ્રમાદ, તીર્થકર અવિરતિ, મિથ્યાત્વ અને આર્ત તથા રૌદ્રધ્યાન અશુભ આમ્રવનાં કારણો છે. આસ્રવથી ઉત્પન્ન થતાં આ સંસારરૂપી સમુદ્ર દીક્ષારૂપી જહાજ દ્વારા તરીને પાર કરી જવો એ 4th બુદ્ધિમાનનું કર્તવ્ય છે.
Proof પ્રભુના શાસનમાં શ્વેતવર્ણી, કાચબાના વાહનવાળો ‘અજિત’ યક્ષ શાસનદેવ બન્યો અને ગૌર વર્ણવાળી, વૃષભના વાહનવાળી ‘સુતારા' નામની યક્ષિણી શાસનદેવી બની. પ્રથમ સાધ્વી વરૂણી પ્રવર્તિની બની.
પ્રભુનું નિર્વાણઃ નિવણ સમય સમીપ જાણી પ્રભુ સમેતશિખર પર્વત ઉપર પધાર્યા. ૧,૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી ભાદરવા સુદ ૯ના, પ્રભુ નિર્વાણ પામ્યા. સર્વ મળી બે લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. સુવિધિનાથ સ્વામીના નિર્વાણ બાદ કેટલોક કાળ વ્યતીત થયા બાદ શાસન વિચ્છેદ ગયું. ધર્માત્મા ભરતક્ષેત્રમાં ન
રહ્યા. અસંયતીની પૂજા શરૂ થઈ.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ ચ્યવના મહા વદ ૯ વૈજયન્ત દેવલોક ફાગણ વદ ૯
થી કાંકદી. જન્મ કારતક વદ ૫ કાંકદી
માગશર વદ ૫ દીક્ષા
કારતક વદ ૬ કાંકદી. માગશર વદ ૬ કેવળજ્ઞાન કારતક સુદ ૩ કાંકદી
કારતક સુદ 3 નિર્વાણ ભાદરવા સુદ ૯ સમેતશિખર
સુવિધિનાથ પ્રભુનો પરિવારઃ ગણધર ૮૮; અવધિજ્ઞાની ૮,૪૦૦; ચૌદપૂર્વી ૧,૫૦૦; મન:પર્યવજ્ઞાની ૭,૫૦૦; કેવળજ્ઞાની ૭,૫૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૩,૦૦૦; વાદલબ્ધિધારી ૬,૦૦૦; સાધુ ૨,૦૦,૦૦૦; સાધ્વી ૧,૨૦,૦૦૦; શ્રાવક ૨,૨૯,૦૦૦; શ્રાવિકા ૪,૭૨,૦૦૦
Page #23
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
૧૦: શ્રી શીતળનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ આપણા ભરતક્ષેત્રમાં મલયદેશમાં ભદ્રિલપુર નામનું નગર હતું. આ નગરના રાજા દેટરથ હતા અને તેમને નંદા નામની પટરાણી હતી. વૈશાખ વદ ૬ના, પૂર્વાષાઢા નક્ષત્રમાં, પ્રશ્નોત્તર દેવનો જીવ દેવલોકથી ચ્યવીને, નંદાદેવીની કુક્ષિમાં અવતર્યો. શ્રી શીતળનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે. પ્રભુના ચ્યવનથી બધે આનંદ પ્રસરી ગયો.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂરો થતાં મહા વદ ૧૨ના પૂર્વાષાઢા. નક્ષત્રમાં, શ્રી વત્સના લાંછનવાળા પુત્રને માતાએ જન્મ આપ્યો. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે પિતાનું તપ્ત થયેલું અંગ, નંદાદેવીના સ્પર્શથી શીતળ થઈ ગયું હતું. જગતના તાપને હરનાર પ્રભુ, હોવાથી એમનું નામ શીતળનાથ રાખ્યું.
યૌવનકાળે શીતળનાથના અનેક કુલીન કન્યાઓ સાથે વિવાહ થયા. તેઓ ૨૫,૦૦૦ પૂર્વના થયા. ત્યારે રાજ્યાભિષેક થયો અન ૫૦,૦૦૦ પૂર્વ રાજયનું પાલન કર્યું.
પ્રભુની દીક્ષાઃ શીતળ રાજાનું મન સંસારથી વિરકત થતાં ‘ચંદ્રપ્રભા' નામની શિબિકામાં બિરાજી, સહસ્રામવનમાં પધાર્યા. અને મહા વદ ૧૨ના, ૧,૦૦૦ રાજવીઓ સાથે છઠ્ઠ તપ કરીને, દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે રિઝનગરમાં, પુનર્વસુ રાજાને ઘેર ખીરથી પારણું થયું. ત્રણ માસ પર્યત પ્રભુ વિચરતા. રહ્યા અને પુનઃ ઉધાનમાં પધાર્યા.
પ્રભુનું કેવળજ્ઞાનઃ કાયોત્સર્ગ ધ્યાનમાં, સ્થિર થતાં પિપલ વૃક્ષ નીચે પોષ વદ ૧૪ના કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સમવસરણમાં, ચૈત્યવૃક્ષ નીચે બેસી. પ્રભુએ સંવરભાવનાને સમજાવતી પ્રથમ દેશના આપી. આ સંસારમાં બધા પૌગલિક પદાર્થો, વિવિધ પ્રકારની દુ:ખોનાં કારણ છે, ક્ષણિક છે- પૌગલિક રુચિ જ આમ્રવનું મૂળ અને દુઃખનું સર્જક છે અને આમ્રવનો નિરોધ
કરવો તે સંવર છે. સંવર, અંતે સુખોના ભંડાર રૂપે મોક્ષ પ્રાપ્ત કર
કરવાનું સાધન છે. ક્ષમા-સહનશીલતાથી ક્રોધનો આસ્રવ રોકવો જોઈએ. નમ્રતાથી માનનો, સરળતાથી માયાનો અને નિસ્પૃહતાથી લોભનો. આ રીતે ચાર પ્રકારની સંવરમય
સાધનાથી સંસારના સૌથી મોટા આસ્રવો અટકી જાય છે. Proof પ્રભુની પ્રથમ દેશનામાં અનેક ભવ્યાત્માઓએ સર્વ
વિરતિરૂપ શ્રમણધર્મ સ્વીકાર્યો અને અનેક દેશવિરતિ શ્રાવક 22 બન્યા. પ્રભુના શાસનમાં પદ્મના આસનવાળો બ્રહ્મ નામનો
યક્ષ શાસનદેવ બન્યો. મેઘના વાહનવાળી અશોકા નામની દેવી શાસનદેવી બની. સુલસા કે સુપશા પ્રથમ સાધ્વી પ્રવર્તિની બની. મોક્ષમાર્ગની પ્રરૂપણા કરતા વિચારી રહ્યા.
પ્રભુનું નિર્વાણઃ નિવાર્ણકાળ સમીપ આવતાં પ્રભુ, સમેતશિખર ઉપર પધાર્યા. ૧,૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી વૈશાખ વદ ૨ના પ્રભુ નિર્વાણ પામ્યા. બધું મળીને એક લાખ પૂર્વનું, આયુષ્ય હતું. શ્રી શીતળનાથ ભગવાનનું શાસન પ્રાયઃ અંતિમ પા પલ્યપર્યત વિચ્છિન્ન રહ્યું. પશ્ચાત્ શ્રી શ્રેયાંસનાથ સ્વામીએ ધર્મધુરા શરૂ કરી.
Page #24
--------------------------------------------------------------------------
________________
૩૮
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ ચ્યવના ચૈત્ર વદ ૬ પ્રાણત દેવલોક વૈશાખ વદ ૬
થી ભદ્રિલપુર જન્મ
પોષ વદ ૧૨ ભદ્રિલપુર મહા વદ ૧૨ દીક્ષા પોષ વદ ૧૨ ભદ્રિલપુર મહા વદ ૧૨ કેવળજ્ઞાન માગસર વદ ૧૪ ભદ્રિલપુર પોષ વદ ૧૪ નિર્વાણ ચૈત્ર વદ ૨ સમેતશિખર વૈશાખ વદ ૨ ૨૪
પ્રભુશ્રી શીતળનાથ ભગવાનનો પરિવાર: ગણધર ૮૧; તીકર કેવળજ્ઞાની ૭,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૭,૫૦૦; અવધિજ્ઞાની ૭,૨૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૨,૦૦૦; ચતુર્દશપૂર્વી ૧,૪૦૦; ચર્ચાવાદી ૫,૮૦૦; સાધુ ૧,૦૦,૦૦૦; સાધ્વી ૧,૦૬,૦૦૦; 4th શ્રાવક ૨,૮૯,૦૦૦; શ્રાવિકા ૪,૫૮,૦૦૦
Proof
૧૧: શ્રી શ્રેયાંસનાથ સ્વામી આ ભરત ક્ષેત્રના કાશી દેશમાં સિંહપુર નામે નગર હતું. તેમાં વિષ્ણુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેઓને વિષ્ણુદેવી નામે પટરાણી હતાં. શ્રી શ્રેયાંસનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે.
પ્રભુનું ચ્યવનઃ નલિનીગુભ દેવનો જીવ જેઠ વદ-૬ના દેવલોકથી ચ્યવી, વિષ્ણુદેવીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ ગર્ભાવસ્થામાં યોગ્ય સમય વ્યતીત થતાં ફાગણ વદ ૧૨ના રોજ, ગેંડાના લાંછનવાળા, પુત્રને માતાએ જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે સુઅધિષ્ઠિત શય્યાને નિર્વિઘ્ન, માતા ઓળંગી ગયાં અને પ્રભુના શ્રેયસ્કારીપણાથી શ્રેયાંસ નામ રાખ્યું. અનેક રાજકન્યાઓ સાથે શ્રેયાંસકુમારના વિવાહ થયા. યોગ્ય સમયે કુમારનો રાજ્યાભિષેક થયો. તેઓએ ૪૨ લાખ વર્ષ પર્યત રાજ્યભાર વહન કર્યો.
પ્રભુની દીક્ષા: દીક્ષા સમય સમીપ જાણી રાજાએ શ્રેયસ્કર નામના પુત્રને રાજ્ય કારભાર સોંપીને, વિમળપ્રભા નામની શિબિકામાં આરૂઢ થઈ, પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ફાગણ વદ ૧૩ના છઠ્ઠ તપ કરીને, ૧,૦૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે, સિદ્ધાર્થનગરમાં, નંદરાજાને ઘેર ખીરથી પ્રભુનું પ્રથમ પારણું થયું. આર્યભૂમિમાં વિચરતા વિચરતાં, મહત્વનું ચિંતન કરતા રહ્યા.
23
Page #25
--------------------------------------------------------------------------
________________
yo
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
સમેતશિખર પર્વત ઉપર પધાર્યા. ૧,૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી, શ્રાવણ વદ ૩ના પરમપદને પામ્યા. ૮૪ લાખ વર્ષનું શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું આયુષ્ય હતું.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ ચ્યવન, વૈશાખ વદ ૬ મહાશુક્રથી જેઠ વદ ૬
સિંહપુર મહા વદ ૧૨ સિંહપુર ફાગણ વદ ૧૨
મહા વદ ૧૩ સિંહપુર ફાગણ વદ ૧૩. કેવળજ્ઞાન પોષ વદ અમાસ સિંહપુર નિર્વાણ અષાઢ વદ ૩ સમેતશિખર શ્રાવણ વદ ૩
શ્રી શ્રેયાંસનાથ ભગવાનનો પરિવારઃ ગણધર ૭૬; કેવળજ્ઞાની ૬,૫૦૦; મન:પર્યવજ્ઞાની ૬,૦૦૦; અવધિજ્ઞાની ૬,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૧,૦૦૦; ચતુર્દશપૂર્વી ૧,૩૦૦; ચર્ચાવાદી ૫,૦૦૦; સાધુ ૮૪,૦૦૦; સાધ્વી ૧,૦૩,૦૦૦; શ્રાવક ૨,૭૯,૦૦૦; શ્રાવિકા ૪,૪૮,૦૦૦
જન્મ
દીક્ષા
પ્રભુનું કેવળજ્ઞાનઃ પ્રભુ પુનઃ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા, અશોકવૃક્ષ નીચે મહા વદ અમાસના છઠ્ઠ તપ કરીને બિરાજેલ પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં, ચૈત્યવૃક્ષ નીચે સિંહાસનારૂઢ થઈ, નિર્જરાભાવના વિશેની પ્રથમ દેશના આપી. ‘જેમાં સંસારરૂપી મહાવૃક્ષનાં બીજ ભરેલાં છે. એવાં કર્મોનું જે શકિતથી પૃથક્કરણ થાય તેને ‘નિર્જરા' કહે છે. નિર્જરાના મુખ્ય બે ભેદ છે (૧) સકામ, (૨) અકામ-નિષ્કામ. યમ- નિયમના ધારકને સકામ નિર્જરા થાય છે અને અન્ય પ્રાણીઓને અકામ નિર્જરા થાય છે. સાધારણ રીતે જ્યાં સંવર છે ત્યાં સકામનિર્જરા થતી રહે છે. પરંતુ તપ દ્વારા કરેલી નિર્જરા વિશેષરૂપે થાય છે. તેનાથી આત્માની શુદ્ધિ શીઘ્રતાથી થાય છે.
પ્રભુના તીર્થમાં ધારિણી નામે સાધ્વી પ્રવર્તિની બની. વૃષભના વાહનવાળો ઈશ્વર કે મનુજ નામનો યક્ષ શાસનદેવ બન્યો અને ગૌરવર્ણી, સિંહના વાહનવાળી માનવી નામે યક્ષિણી શાસનદેવી બની. ઉપરાંત, ભગવાન શ્રેયાંસનાથના સમયમાં, આ અવસર્પિણી કાળના પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ (ભગવાન મહાવીરનો જીવ) અને પ્રથમ બળદેવ ‘અચલ' થયા. તેમની રાજધાની પોતનપુર હતી. આ નગરના ઉધાનમાં શ્રેયાંસનાથ પ્રભુ પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. બળદેવે શ્રાવક વ્રત અંગીકાર કર્યા. પ્રભુ કેવળજ્ઞાન સહિત ૨૧ લાખ વર્ષ પર્યત વિચર્યા. પ્રભુનું નિર્વાણઃ નિવણકાળ સમીપ આવતાં પ્રભુ,
મહા વદ અમાસ
Proof
24
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧૨: શ્રી વાસુપૂજ્યસ્વામી
પ્રભુનું ચ્યવનઃ આપણા આ ભરતક્ષેત્રમાં, ૧૨મા તીર્થંકર શ્રી વાસુપૂજ્યસ્વામી, અંગદેશની રાજધાની ચંપા નામની નગરીમાં, વસુપૂજ્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તેમની જયાદેવી નામની પટ્ટરાણી હતી. પદ્મોતર રાજાનો જીવ દેવલોકથી ચ્યવી જેઠ સુદ ૯ના રોજ જયાદેવીની કુક્ષિમાં અવતર્યો. વાસુપૂજ્ય ભગવાનના ત્રણ ભવ થયા છે. પ્રભુના ચ્યવનથી સર્વત્ર આનંદ વર્તી રહ્યો.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ વ્યતીત થતાં, ફાગણ વદ ૧૪ના લાલ વર્ણવાળા મહિષ (પાડા)ના લાંછનવાળા પુત્રને મહારાણી જયાદેવીએ જન્મ આપ્યો. વસુપૂજ્ય રાજાનું સંતાન હોવાથી તથા ઇન્દ્રે વસુ વડે પ્રભુને પૂજેલા હોવાથી વાસુપૂજ્ય નામ રાખવામાં આવ્યું.
યૌવન વયને પ્રાપ્ત કરતાં પ્રભુનો વિવાહોત્સવ ઊજવવા માટે માતા-પિતા તત્પર બન્યાં. ખૂબ ઉમંગ અને ઉત્સાહથી કુમારનો લગ્નોત્સવ ઊજવવાની બંનેની તૈયારી હતી. અનેક રાજકુમારીઓ વાસુકુમારને પરણવા માટે તત્પર હતી. પરંતુ ભવભ્રમણથી ખેદ પામેલા વાસુપૂજ્યકુમાર વિવાહ માટે કે રાજ્યભાર ગ્રહણ કરવા તૈયાર ન હતા.
કુમારની વિવાહ માટેની અનિચ્છા જાણી પિતાએ, કુલપંરપરા સમજો અને અનુસરો; લગ્ન, રાજકારભાર- દીક્ષા વગેરે સોપાનો સર કરો. પરંતુ કુમારે કહ્યું કે મારે ભોગકર્મ
૨૪
તીર્થંકર
4th Proof
25
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૪૩
અવશેષ નથી કે જે મોક્ષ માટે વિઘ્નરૂપ થાય. આ રીતે માતાપિતાને સમજાવી લગ્ન ન કર્યાં. આચાર્ય હેમચંદ્રાચાર્યની માન્યતા મુજબ વાસુપૂજ્ય કુમારે લગ્ન કર્યાં ન હતા. જ્યારે અન્ય ગ્રંથકારો કુમારે લગ્ન કર્યા હતા તેવું દર્શાવે છે.
પ્રભુની દીક્ષાઃ દીક્ષાનો સમય નજીક જાણી પૃથ્વી નામક શિબિકામાં બિરાજીને વિહારગૃહ નામના વનમાં કુમાર પધાર્યા અને ફાગણ વદ ૧૫ના એક ઉપવાસનું તપ કરીને ૬૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષાને બીજે દિવસે મહાપુર નામના નગરમાં સુનંદ રાજાને ઘેર ખીરથી પ્રભુનું પ્રથમ પારણું થયું. ધ્યાનસાધનામાં લીન બની છદ્મસ્થકાળ વ્યતીત કર્યો.
પ્રભુનું કેવળજ્ઞાન: વિહાર યાત્રા કરતાં કરતાં પ્રભુ પુનઃ વિહારગૃહ વનમાં પધાર્યા. પાટલવૃક્ષ નીચે એક ઉપવાસના તપયુક્ત પ્રભુને મહાસુદ ૨ના કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં અશોકવૃક્ષ નીચે બેસીને પ્રભુએ ધર્મદુર્લભ ભાવનાને સમજાવતી પ્રથમ દેશના આપી. પ્રભુના શાસનમાં ધરણી નામની સાધ્વી પ્રવર્તિની બની. હંસના વાહનવાળો કુમાર નામનો યક્ષ શાસનદેવ બન્યો. શ્વેતવર્ણી અશ્વના વાહનવાળી ચંદ્રા શાસનદેવી બની. કેવળજ્ઞાન પશ્ચાત વિચરતાં વિચરતાં પ્રભુ એક સમયે દ્વારકા નગરના ઉધાનમાં પધાર્યા. વિજય નામે બીજા બળદેવ અને દ્વિધૃષ્ટ નામના બીજા વાસુદેવ પ્રભુની દેશના સાંભળવા આવ્યા. દેશનાને અંતે દ્વિપૃષ્ઠે સમકિત ધારણ કર્યું અને બળદેવે શ્રાવક વ્રત
Page #27
--------------------------------------------------------------------------
________________
૪૪
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
રચ્યવન
સ્વીકાર્યા.
પ્રભુનું નિર્વાણઃ નિવાર્ણકાળ નજીક જાણી વાસુપૂજ્યસ્વામી ચંપાપુરીમાં પધાર્યા. ૬૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી અષાઢ સુદ ૧૪ના નિર્વાણ પામ્યા. ૭૨ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ જેઠ સુદ ૯ પ્રાણદ દેવલોકથી જેઠ સુદ ૯
ચંપાપુરીનગરી. મહા વદ ૧૪ ચંપાપુરી ફાગણ વદ ૧૪ દીક્ષા
મહા વદ ૧૫ ચંપાપુરી ફાગણ વદ ૧૫ કેવળજ્ઞાન મહા સુદ ૨ ચંપાપુરી મહા સુદ ૨ નિર્વાણ અષાઢ સુદ ૧૪ ચંપાપુરી
વાસુપૂજ્યસ્વામીનો પરિવારઃ ગણધર ૬૬; કેવળજ્ઞાની ૬,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૬,૦૦૦; અવધિજ્ઞાની ૫,૪૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૦,૦૦૦; ચતુર્દશપૂર્વી ૧,૨૦૦; ચર્ચાવાદી ૪,૭૦૦; સાધુ ૭૨,૦૦૦; સાધ્વી ૧,૦૦,૦૦૦; શ્રાવક ૨,૧૫,૦૦૦; શ્રાવિકા ૪,૩૬,૦૦૦
જન્મ
૧૩: શ્રી વિમળનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પાંચાલ દેશમાં કાંપીલ્યપુર નામના નગરમાં કૃતવર્મા રાજા અને તેમની શ્યામાં નામની પટ્ટરાણી રહેતાં હતાં. પદ્મસેન દેવનો જીવ દેવલોકથી ચ્યવી વૈશાખ સુદ ૧૨ના, શ્યામાદેવીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનું ચ્યવન થવાથી સમગ્ર લોકમાં આનંદ વ્યાપી ગયો. ૨૪
પ્રભુના ત્રણ ભવ થયા છે. તીર્થકર
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂરો થતાં, મહા સુદ ૩ના,
શ્યામાદેવીએ વરાહડુકરના લાંછનવાળા, સુવર્ણવર્ણવાળા 4th
પુત્રને જન્મ આપ્યો. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે
માતાની બુદ્ધિ અને અંગ નિર્મળ થવાથી અથવા તો આંતર Proof
અને બાહ્ય વિશ્વમાં શ્રેષ્ઠ એવી નિર્મળતાવાળા પ્રભુ હોવાથી તેઓનું નામ વિમળનાથ રાખ્યું.
યૌવનને પ્રાપ્ત થતાં, યોગ્ય સમયે, અનેક રાજકન્યાઓ સાથે વિમળકુમારના વિવાહ થયા. પ્રભુનો રાજયાભિષેક થયો, રાજ્ય કારભાર સ્વીકારી, પ્રજાના હૃદય સિંહાસન પર બિરાજી ઉત્તમ પ્રકારનો રાજ્યવહીવટ કરીને આદર્શ રાજવી તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી.
પ્રભુની દીક્ષા: ‘દેવદત્તા' નામની શિબિકામાં બેસી, વિમળ રાજા સહસ્રામવનમાં પધાર્યા. મહા સુદ ૪ના ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છઠના તપ સહિત ૧,૦૦૦ રાજાઓ, સાથે વિમળનાથે દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે ધાન્યકૂટ નગરમાં જય
26
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
રાજાને ઘેર. ખીરથી પારણું કર્યું. પ્રભુ મૌનપણે આત્મસાધનામાં મગ્ન બની વિચરતા રહ્યા.
પ્રભુનું કેવળજ્ઞાનઃ છદ્મસ્થપણે વિચરતાં-વિચરતાં, પ્રભુ દીક્ષાવનમાં પુન:પધાર્યા. જંબુવૃક્ષ નીચે, છઠ્ઠની તપસાધના સાથે પ્રભુને પોષ સુદ ૬ના કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સમવસરણમાં, અશોકવૃક્ષ નીચે, સિંહાસન પર બિરાજી, પ્રભુએ બોધિદુર્લભ ભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી. મનુષ્યભવની પ્રાપ્તિ
૨૪ ખૂબ દુર્લભ છે. તેથી આ ભવ વ્યર્થ પાપ બાંધવામાં બરબાદ તી કરવો નહીં. ધર્મની આરાધના કરીને સાર્થક કરવો જોઈએ. જિનેશ્વર ભગવાને બતાવેલો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે. દુ:ખના દરિયામાં ડૂબતા પ્રાણીને ધર્મ જ બચાવે છે. પ્રભુના શાસનમાં, 4th મયૂરના વાહનવાળો, ષટમુખ નામે યક્ષ શાસનનો અધિપતિ Proof થયો. વિમળ પ્રભુનાં પ્રથમ સાધ્વી વરા, પ્રથમ પ્રવર્તિની બન્યાં.
27 લાલવર્ણવાળી, વિદિતા કે વિજ્યા નામની દેવી શાસનદેવી બની. પ્રભુ વિચરતાં વિચરતાં દ્વારિકા નગરીમાં આવ્યા. પ્રભુના સમવસરણમાં ત્રીજાબળદેવ અને સ્વંયભૂનામના ત્રીજા વાસુદેવ, પ્રભુની દેશના સાંભળવા આવ્યા. વાસુદેવ સમકિત પામ્યા અને બળદેવે શ્રાવકનાં વ્રતો ધારણ કર્યા.
પ્રભુનું નિર્વાણ: નિર્વાણકાળ સમીપ જાણી પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૬,૦૦૦ સાધુઓની સાથે, એક માસનું અનશનવ્રત ગ્રહણ કરી, અષાઢ વદ ૭ના પ્રભુનિર્વાણ પામ્યા. સર્વ મળી ૬૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
વિમળનાથ પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ ચ્યવના વૈશાખ સુદ ૧૨ સહસ્ત્રારથી વૈશાખ સુદ ૧૨
કપિલપુર જન્મ
મહા સુદ 3 કપિલપુર મહા સુદ 3 દીક્ષા
મહા સુદ ૪ કપિલપુર મહા સુદ ૪ કેવળજ્ઞાન પોષ સુદ ૬ કપિલપુર પોષ સુદ ૬ નિર્વાણ જેઠ વદ ૭ સમેતશિખર અષાઢ વદ ૭
પ્રભુશ્રી વિમળનાથ ભગવાનનો પરિવાર: ગણધર પ૭; કેવળજ્ઞાની ૫,૫૦૦; મન:પર્યવજ્ઞાની ૫,૫૦૦; અવધિજ્ઞાની ૪,૪૦૦; વૈક્રિય લબ્ધિધારી ૯,૦૦૦; ચતુર્દશપૂર્વે ૧,૧૦૦; ચર્ચાવાદી ૩,૬૦૦; સાધુ૬૮,૦૦૦; સાધ્વી ૧,૦૦,૮૦૦; શ્રાવક ૨,૦૮,૦૦૦; શ્રાવિકા ૪,૨૪,૦૦૦
Page #29
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
કિર
૧૪: શ્રી અનંતનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ જૈન ધર્મની વર્તમાન ચોવીસીના ૧૪મા તીર્થકર શ્રી અનંતનાથ સ્વામી થયા. ભરત ક્ષેત્રના કોશલ દેશના અયોધ્યાનગરમાં ઈસ્વાકુવંશના સિંહસેન નામના રાજા રહેતા હતા. તેમને સુયશા નામે પટરાણી હતી. પદ્મરથ મુનિનો જીવ દેવલોકથી ઍવી શ્રાવણ વદ ૭ના સુયશારાણીની કુક્ષિમાં અવતર્યો. શ્રી અનંતનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે.
પ્રભુનો જન્મઃ ગર્ભસમય પૂર્ણ થતાં વૈશાખ વદ ૧૩ના રેવતી નક્ષત્રમાં સુયશાદેવીએ સીંચાણા (બાજ) પક્ષીના લાંછનવાળા સુવર્ણવર્ણ પુત્રને જન્મ આપ્યો. તેઓ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં મોતીની અનંત માળાઓ જોઈ હોવાથી અથવા શ્રી અનંતનાથ સ્વામીમાં જ્ઞાન વગેરે અનંત ગુણ હોવાથી અથવા તો તેઓ ગર્ભમાં હતા ત્યારે પિતા સિંહસેન રાજાએ શત્રુઓના અનંતબળને જીત્યું હોવાથી પ્રભુનું અનંતનાથ નામ રાખવામાં આવ્યું.
યૌવનવયે અનંતકુમારનાં અનેક રાજકન્યાઓ સાથે લગ્ન થયાં, યોગ્ય સમયે અનંતકુમારનો રાજ્યાભિષેક પણ થયો. એવા ઉલ્લેખો મળે છે કે ૧૫ લાખ વર્ષ પર્યત અનંતરાજાએ ઉત્તમ પ્રકારે રાજ્ય કારભાર સંભાળ્યો અને પ્રજાના સવાંગી વિકાસ તથા રક્ષણ માટેની પ્રવૃત્તિ સંભાળી, લોકોમાં ખૂબ આદર અને માન પ્રાપ્ત કર્યા હતાં. લોકોના હદયસિંહાસને આ રાજવીનું ગૌરવવંતુ સ્થાન હતું.
4th Proof
પ્રભુની દીક્ષા: ભોગાવલી કર્મનો ક્ષય થતાં સાગરદત્તા નામની શિબિકામાં આરૂઢ થઈ અનંતરાજવી સહસ્ત્રામવનમાં પધાર્યા. વૈશાખ વદ ૧૪ના રેવતી નક્ષત્રમાં, ૧૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠ તપ કરી પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે વર્ધમાનનગરમાં વિજયરાજાના મંદિરે ખીરથી પ્રભુનું પ્રથમ પારણું થયું. મૌનભાવે સાધના કરતાં આર્યક્ષેત્રમાં વિચરી પ્રભુ પુન: સહસ્ત્રામવનમાં પધાર્યા,
પ્રભુનું કેવળજ્ઞાન: ત્રણ વર્ષ સુધી છઘસ્થપણામાં વિચરી પ્રભુ પુનઃ અયોધ્યાના સહસ્ત્રામવનમાં પધાર્યા. અશોકવૃક્ષની નીચે વૈશાખ કૃષ્ણ ચતુર્દશી (ચૈત્ર વદ ચતુર્દશી)ના દિવસે રેવતી નક્ષત્રમાં છઠ્ઠના તપસ્વી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુએ જીવાદિ તત્ત્વોનો વિશદ પરિચય ધર્મદેશનામાં આપ્યો. દેશનાથી બોધ પામી અનેક આત્માઓએ સર્વવિરતિ, દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. યશ આદિ ૫૦ રાજકુમારોને પ્રભુએ ગણધરપદે સ્થાપના કર્યા. પ્રભુના શાસનમાં મગરના વાહનવાળો પાતાલ નામે યક્ષ અને પદ્માસને આરૂઢ અંકુશા નામે દેવી થઈ.
અશોકવૃક્ષ નીચે અથવા પીપળાના વૃક્ષ નીચે પ્રભુ શુકલધ્યાનસ્થ બન્યા. પ્રભુએ લોકભાવના તથા નવ તત્વના સ્વરૂપને વર્ણવતી પ્રથમ દેશના આપી. ‘હે ભવ્યજીવો! તત્ત્વને નહીં સમજનારા જીવો, દ્રવ્યથી દેખતા હોવા છતાં ભાવથી અંધ છે. તાત્ત્વિક જ્ઞાનના અભાવમાં જીવ સંસારરૂપી મહાભયંકર, અટવીમાં ભટકતો રહે છે. જન્મમરણના ફેરામાંથી મુકિત
28
Page #30
--------------------------------------------------------------------------
________________
No
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
મેળવવી હોય તો નવ તત્ત્વનું સમ્યકજ્ઞાન મેળવવું અનિવાર્ય છે.” પ્રભુનાં પ્રથમ શિષ્યા પદ્મા નામના સાધ્વી બન્યાં. પ્રભુ દ્વારિકા નગરીમાં પધાર્યા. સુપ્રભ નામના ચોથા બળદેવ અને પુરુષોત્તમ નામના ચોથા વાસુદેવ પ્રભુના સમવસરણમાં દેશના સાંભળવા આવ્યા. પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામી. વાસુદેવ સમકિતને પામ્યા અને સુપ્રભ બળદેવે શ્રાવક વ્રત અંગીકાર કર્યા.
૨૪ પ્રભુનું નિર્વાણઃ નિર્વાણ કાળ સમીપ જાણી પ્રભુ સમેતશિખર તીર્થકર પર્વત પર પધાર્યા, ૭૦૦૦ સાધુઓની સાથે એક માસનું અનશન કરી ચૈત્ર સુદ ૫ના રેવતી નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. સર્વ મળીને ૩૦ લાખ વર્ષનું આયુષ્ય અનંતનાથે પૂર્ણ કર્યું.
4th
Proof પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ મારવાડી તિથિ
20 ચ્યવન અષાઢ વદ ૭ પ્રાણત દેવલોકથી શ્રાવણ વદ ૭
અયોધ્યા ચૈત્ર વદ ૧૩ અયોધ્યા વૈશાખ વદ ૧૩ દીક્ષા
ચૈત્ર વદ ૧૪ અયોધ્યા વૈશાખ વદ ૧૪ કેવળજ્ઞાન
ચૈત્ર વદ ૧૪ અયોધ્યા વૈશાખ વદ ૧૪ નિર્વાણ ચૈત્ર સુદ ૫ સમેતશિખર
અનંતનાથ પ્રભુનો પરિવાર ગણધર ૫૦; કેવળજ્ઞાની પ,૦૦૦; મન:પર્યવજ્ઞાની પ,૦૦૦; અવધિજ્ઞાની ૪,૩૦૦; વૈક્રિય લબ્ધિધારી ૮,૦૦૦;ચતુર્દશપૂર્વી ૧,૦૦૦; ચર્ચાવાદી ૩,૨૦૦; સાધુ૬૬,૦૦૦; સાધ્વી ૬૨,૦૦૦; શ્રાવક ૨,૦૬,૦૦૦; શ્રાવિકા ૪,૧૪,૦૦૦
૧૫: શ્રી ધર્મનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ જંબુદ્વીપના આ ભરતક્ષેત્રના ઉત્તરકોશલ દેશમાં રત્નપુર નામના નગરમાં ભાનુ નામે રાજા રાજ્ય કરતા. હતા. તેમની પટ્ટરાણીનું નામ સુવતા હતું. વૈશાખ સુદ ૭ના દિવસે, પુષ્ય નક્ષત્રમાં, દેઢરથ મુનિનો જીવ દેવલોકથી ચ્યવી, સુવતા રાણીની કુક્ષિમાં અવતર્યો. શ્રી ધર્મનાથ ભગવાનના પણ ત્રણ ભવ થયા છે.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂર્ણ થતાં, માતાએ મહા સુદ 3ના પુષ્ય નક્ષત્રમાં વજના સુવર્ણવર્મી લાંછનવાળા, પુત્રને જન્મ આપ્યો. પ્રભુ પોતે ધર્મના સ્વભાવવાળા હોવાથી અથવા પ્રભુ ગર્ભમાં હતા. ત્યારે માતા, અતિ ધાર્મિકવૃત્તિવાળાં થયાં. તેથી બાળકનું નામ “ધર્મનાથ' રાખ્યું. યૌવનવયે અનેક રાજકન્યાઓ સાથે ધર્મકુમારનાં લગ્ન થયાં. ભાનુ રાજાએ ધર્મકુમારનો ભવ્ય રીતે રાજ્યાભિષેક કર્યો અને ધર્મનાથે સરસ રીતે રાજ્ય કારભાર સંભાળ્યો.
પ્રભુની દીક્ષાઃ તેમના એક જન્મોત્સવ વખતે ખરતો તારો. જોતા વૈરાગ્ય ઉપન્યું અને દીક્ષા સમય સમીપ આવતાં ‘નાગદત્તા' નામની શિબિકામાં આરૂઢ થઈ, ધર્મરાજા વપ્રકાંચન નામના ઉધાનમાં પધાર્યા. મહા સુદ ૧૩ના પુષ્ય નક્ષત્રમાં, ૧,૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠ તપયત ધર્મરાજાએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે સોમનસપુરમાં ધર્મસિંહ રાજાના ગૃહે, ખીરથી પ્રભુનું પ્રથમ પારણું થયું.
જન્મ
Page #31
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
પ્રભુનું કેવળજ્ઞાનઃ આર્યક્ષેત્રમાં વિચરી દીક્ષાવન- વપ્રકાંચન વનમાં પ્રભુ પધાર્યા. દધિપર્ણ નામના વૃક્ષ નીચે પ્રભુ ધ્યાનસ્થ બન્યા. પોષ સુદ ૧૫ના પુષ્ય નક્ષત્રમાં, પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવનિર્મિત સમવસરણમાં, અશોકવૃક્ષ નીચે, સિંહાસન પર બિરાજી પ્રભુએ, મોક્ષનો ઉપાય અને કષાયનાં સ્વરૂપને વર્ણવતી પ્રથમ દેશના આપી. ક્રોધ, માન, માયા અને લોભનું સ્વરૂપ પ્રભુએ ખૂબ સરળ રીતે સદષ્ટાંત સમજાવી અનેકને ૨૪ તરવાનો માર્ગ દર્શાવ્યો.
- તીર્થકર પ્રભુના શાસનમાં રકતવર્ણી કાચબાના વાહનવાળો ‘કિન્નર' નામે યક્ષ શાસનદેવબન્યો અને ગૌરવર્ણી મત્સ્યના. વાહનવાળી ‘કંદર્પા’ કે ‘પન્નગા' નામની યક્ષિણી શાસનદેવી બની. કેવળજ્ઞાન સહિત પ્રભુ વિચરતાં વિચરતાં અશ્વપુરના Proof ઉધાનમાં સમવસર્યા. પ્રભુની પ્રથમ શિષ્યા અંજુકા (શિવા) સાધ્વી પ્રવતિની બની.
30 પ્રભુના સમવસરણમાં સુદર્શન નામના પાંચમા બળદેવ અને પુરુષસિંહ નામના પાંચમા વાસુદેવ આવ્યા હતા. પ્રભુની દેશના સાંભળીને વાસુદેવ સમ્યકત્વને પામ્યા અને બળદેવે શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા.
પ્રભુનું નિર્વાણ: નિર્વાણ સમય નજીક જાણી, સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧૦૮ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી, જેઠ સુદ ૫ના પુષ્યનક્ષત્રમાં નિર્વાણ પામ્યા. સર્વમળીને, પ્રભુએ ૧૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
શ્રી ધર્મનાથ પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ ચ્યવન વૈશાખ સુદ ૭ વૈજયંત દેવલોકથી વૈશાખ સુદ ૭
રત્નપુર જન્મ
મહા સુદ ૩ રત્નપુર મહા સુદ ૩ દીક્ષા મહા સુદ ૧૩ રત્નપુર મહા સુદ ૧૩ કેવળજ્ઞાન પોષ સુદ ૧૫ રનપુર પોષ સુદ ૧૫ નિર્વાણ જેઠ સુદ ૫ સમેતશિખર –
પ્રભુશ્રી ધર્મનાથ સ્વામીનો પરિવારઃ ગણધર ૪૩; કેવળજ્ઞાની ૪,૫૦૦; મન:પર્યવજ્ઞાની ૪,૫૦૦; અવધિજ્ઞાની ૩,૬૦૦; વૈક્રિય લબ્ધિધારી ૭,૦૦૦; ચતુર્દશપૂર્વી ૯૦૦; ચર્ચાવાદી ૨,૮૦૦; સાધુ૬૪,૦૦૦; સાધ્વી ૬૨,૪૦૦; શ્રાવક ૨,૦૪,૦૦૦; શ્રાવિકા ૪,૧૩,૦૦૦
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧દ: શ્રી શાંતિનાથ ભગવાન
પ્રભુનું ચ્યવનઃ જગતના જીવમાત્રને પરમ શાંતિ પ્રદાન કરનાર જૈન ધર્મના સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ સ્વામી છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામની નગરીમાં વિશ્વસેન રાજા અને પટ્ટરાણી અચિરાદેવીની કુક્ષિએ, સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવન પામી મેઘરથ રાજાનો જીવ અવતર્યો, તે શુભદિવસ, ભાદરવા વદ સાતમ અને ભરણી નક્ષત્રનો હતો. પ્રભુના ૧૨ ભવ થયા છે. પ્રભુ મેઘરથ રાજાના તીર્થ દશમા ભવમાં તે યુગના જીવદયાના મહાન પુરસ્કર્તા રૂપે પ્રતિષ્ઠિત થયા.
4th તે સમયે કુરદેશમાં ઉદ્વેગ, મહામારી વગેરે અનેક ઉપદ્રવો
Proof હતા, વિવિધ ઉપાયો કરવા છતાં ઉપદ્રવો શાંત થતા ન હતા, પ્રભુ, આવતાં જ તે સર્વ ઉત્પાતો શમી ગયા.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂર્ણ થતાં, જેઠ વદ ૧૩ના મંગલયોગમાં, ભરણી નક્ષત્રમાં અચિરાદેવીએ સુવર્ણવર્ણી મૃગના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. શાંતિ એટલે ક્રોધ વિજય, શાંતિ એટલે ઉપદ્રવોનો નાશ તેમ જ શાંતિ એટલે શાંતરસ આવા ઉત્તમ ગુણો પ્રભુના હોવાથી તેમનું નામ શાંતિનાથ રાખવામાં આવ્યું.
યૌવનવય પ્રાપ્ત થતાં, ૪૦ ધનુષ્યની ઊંચાઈ ધરાવતા શાંતિકુમારના યશોમતિ આદિ અનેક રાજકન્યાઓ સાથે લગ્ન થયાં. યશોમતિ નામનાં પટ્ટરાણીની કુક્ષિમાં દટરથનો
જીવ દેવલોકથી ચ્યવી અવતર્યો. તેનું નામ ચક્રાયુધ રાખવામાં આવ્યું. કાળક્રમે શાંતિ રાજાની આયુધશાળામાં ચક્રરત્ના ઉત્પન્ન થયું. રાજાએ ચક્રની પૂજા કરી ચક્રને અનુસરતા. ભારત વર્ષના છ ખંડ સાધી શાંતિનાથ રાજાને દેવોએ ચક્રવર્તી પદ આપ્યું. ચક્રવર્તી શાંતિનાથની સેવા ચૌદ રત્નો અને નવનિધિ કરતા હતા. ૨૫,૦૦૦ વર્ષો ચક્રવર્તીપણે પસાર કર્યા.
પ્રભુની દીક્ષા: પ્રભુનો દીક્ષાનો સમય નજીક જાણી બ્રહ્મલોક નિવાસી નવલોકાંતિક દેવોએ આવીને પ્રભુને ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતી કરી. યુવરાજ ચક્રાયુધને રાજ્યધુરા સોંપી હજારો દેવો અને મનુષ્યોથી પરિવરેલા, ‘સર્વાથ' નામની શિબિકામાં, શાંતિચક્રી દીક્ષા વનમાં પધાર્યા, જેઠ વદ ૧૪ના ભરણી નક્ષત્રમાં છઠ્ઠ તપ સાથે, દીક્ષા અંગિકાર કરી. બીજા દિવસે મંદિરપુર નગરમાં સુમિત્ર રાજાના ઘરે ખીરથી પારણું થયું.
પ્રભુનું કેવળજ્ઞાન: વિચરણ કરતાં કરતાં પ્રભુપુન: દીક્ષાવના સહસ્સામ્રવનમાં પધાર્યા. નંદીવૃક્ષ નીચે, છઠ્ઠ તપયુક્ત, શુકલ ધ્યાન ધ્યાતા પ્રભુને પોષ સુદ ૯ના ભરણી નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રગટ થયું. સમવસરણમાં ચૈત્યવૃક્ષ નીચે સિંહાસન પર બિરાજી પ્રભુએ ‘ઇન્દ્રિયો પર વિજય' વિષયક પ્રથમ દેશના આપી.
શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રાયુધે, પ્રથમ દેશનામાં જ બોધ પામી ૩૫ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી. પ્રભુના શાસનમાં સૂવરના વાહનવાળો ગરુડ નામે યક્ષ શાસનદેવ બન્યો અને કમળાસીન નિર્વાણી દેવી શાસનદેવી બની. પ્રથમ સુમતી સાધ્વી પ્રવર્તિની બની.
કેવળી પણે વિચરતાં શાંતિનાથ ભગવાન એક સમયે
31
Page #33
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
હસ્તિનાપુર પધાર્યા. તેમના પૌત્ર કુરચંદ્ર રાજા પ્રભુની દેશના
૧૭: શ્રી કુંથુનાથ સ્વામી સાંભળવા આવ્યો. પ્રભુએ તેની શંકાઓનું સમાધાન કર્યું અને
જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં આવતી વિજયમાં ખડગી તેના પૂર્વજન્મની વિગતો દર્શાવી. કુરુચંદ્રને તે સમયે
નગરીમાં સિંહ જેવો પરાક્રમી સિંહાવહ રાજા રાજ્ય કરી રહ્યો જાતિસ્મરણ થયું અને દેશનામાં આવેલા, ચારેય પૂર્વમિત્રોને
છે. તે રાજાને ત્યાં ધર્મચર્ચાઓ અવારનવાર થતી હતી. પ્રભુને વંદન કરી પોતાને ઘેર લઈ ગયાં.
સિંહાવહ રાજા દીન-દુ:ખીઓને દાન આપવામાં ખૂબજ આનંદ પ્રભુનું નિવણઃ નિવાર્ણ સમય નજીક જાણી પ્રભુ
અનુભવતા હતા. અંતે ધર્મતત્ત્વનું સૂક્ષ્મસ્વરૂપ સમજેલા સમેતશિખર પર્વત પર પધાર્યા. ૯૦૦ મુનિઓ સાથે એક માસનું
- ૨૪
રાજવીએ સંવરાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી અનશન કરી, જેઠ વદ ૧૩ના ભરણી નક્ષત્રમાં મોક્ષે ગયા. તીર્થકર વીશસ્થાનકની આરાધના દ્વારા તીર્થકર નામકર્મની એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
નિકાચના કરી સમાધિમરણ પામી સવાર્થ સિધ્ધ વિમાનમાં પાંચમા ચક્રવર્તી અને ૧૬મા તીર્થંકર થયા. આ રીતે
દેવ થયા. શાંતિનાથ ભગવાન બે પદવીના ધારક હતા.
4th
પ્રભુનું ચ્યવનઃ ગુણ વૈભવનો ભંડાર દર્શાવનાર જૈનધર્મના
Proof પ્રભુનાં પાંચ કલ્યાણક
સત્તરમા તીર્થકર કુંથુનાથ સ્વામી છે. આપણા આ ભરતક્ષેત્રના કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ
કરદેશના ગજપુર) હસ્તિનાપુર નામના નગરમાં શૂર નામના ચ્યવન શ્રાવણ વદ ૭ સર્વાર્થસિદ્ધથી ભાદરવા વદ ૭
32
રાજા રાજ્ય કરતા હતા. તેમની પટરાણીનું નામ “શ્રી” હતું. હસ્તિનાપુર
શ્રીદેવીની કુક્ષિએ શ્રાવણ વદ ૯ના કૃતિકા નક્ષત્રમાં જન્મ વૈશાખ વદ ૧૩ હસ્તિનાપુર જેઠ વદ ૧૩ દીક્ષા વૈશાખ વદ ૧૪ હસ્તિનાપુર જેઠ વદ ૧૪
સિંહાવરાજાનો જીવ, સર્વાર્થ સિધ્ધ વિમાનથી ચ્યવી, શ્રીદેવીની કેવળજ્ઞાન પોષ સુદ ૯ હસ્તિનાપુર પોષ સુદ ૯
કુક્ષિમાં અવતર્યો. શ્રી કુંથુનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે. નિર્વાણ વૈશાખ વદ ૧૩ સમેતશિખર જેઠ વદ ૧૩
મહાદેવીના ઉદરમાં તીર્થકરના આત્માનું અવતરણ થયેલું શ્રી શાંતિનાથ પ્રભુનો પરિવાર: ગણધર ૩૬; કેવળજ્ઞાની ૪,૩૦૦;
જ. સાથે એ પુણ્યાત્માના શિરે ચક્રવર્તી બનવાનું પણ સૌભાગ્ય મન:પર્યવજ્ઞાની ૪,૦૦૦; અવધિજ્ઞાની ૩,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી
લખાયેલું હતું. ૬,૦૦૦; ચતુર્દશપૂર્વી ૮૦૦; ચર્ચાવાદી ૨,૪૦૦; સાધુ ૬૨,૦૦૦; સાધ્વી ૬૧,૬૦૦; શ્રાવક ૨,૯૦,૦૦૦; શ્રાવિકા ૩,૯૩,૦૦૦
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂર્ણ થતાં વૈશાખ વદ ૧૪ના કૃતિકા નક્ષત્રમાં શ્રીદેવીએ સુવર્ણવર્ણી છાગ(બકરા)ના લાંછનયુક્ત
Page #34
--------------------------------------------------------------------------
________________
૫૮
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
પુત્રને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં કુંશું નામનો રત્નનો સ્તૂપ પૃથ્વી પર રહેલો જોયો. તેથી કુંથુનાથ નામ રાખ્યું.
૩૫ ધનુષ્યની કાયાવાળા પ્રભુના યુવાનવયે અનેક રાજકન્યાઓ સાથે વિવાહ થયા અને યથાસમયે રાજ્યાભિષેક
થયો. રાજ્યપાલનને વર્ષો પસાર થયા બાદ આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થઈ. ચક્રને અનુસરતા ભરતક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવી ૬૦૦ વર્ષે કુંથુનાથ રાજા પુનઃનગરમાં આવ્યા. દેવોએ ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. તેઓ છઠ્ઠા ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ થયા.
પ્રભુની દીક્ષાઃ છ ખંડના અધિપતિ એવા ચક્રવર્તીએ લોકાંતિક દેવોની વિનંતીથી વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો. દીક્ષા સમય સમીપ આવતાં વિજયા નામની શિબિકા પર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં પધાર્યા. વૈશાખ વદ ૫ના, કૃતિકા નક્ષત્રમાં ૧૦૦૦ રાજાઓ સાથે, કુંથુચક્રીએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે ચક્રપુરમાં વ્યાઘ્રસિંહ રાજાને ઘેર ખીરથી પ્રભુનું પારણું થયું.
પ્રભુનું કેવળજ્ઞાનઃ નિઃસંગ પ્રભુ, પૃથ્વી પર વિચરી પુનઃ દીક્ષાવનમાં પધાર્યા.તિલકવૃક્ષની નીચે પ્રભુ ધ્યાનસ્થ થયા. ચૈત્ર સુદ ૩ના કૃતિકા નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સમવસરણમાં ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન પર બેસી, પ્રભુએ મનશુદ્ધિ વિષયક પ્રથમ દેશના આપી.
મનઃશુદ્ધિ આત્માના ઉત્થાનમાં મનોયોગની ભૂમિકા
૨૪
તીર્થંકર
4th Proof
33
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
વિષયક પ્રભુએ મનનીય ધર્મદેશના આપી. પ્રભુની દેશનાથી પ્રતિબોધિત થતા અનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિ ધર્મનો સ્વીકાર કર્યો. સ્વયંભૂ વગેરે ૩૫ ગણધરોની સ્થાપના થઈ.
પ્રભુએ રક્ષિતા નામક પ્રથમ શિષ્યાને પ્રવર્તિની બનાવ્યાં. પ્રભુના શાસનમાં રથના વાહનવાળો ગંધર્વ નામક યક્ષ શાસનદેવ બન્યો અને મયૂરના વાહનવાળી બલાદેવી અથવા અચ્યુતાદેવી શાસનદેવી બની.
પ્રભુનું નિર્વાણઃ નિર્વાણકાળ નજીક જાણી, પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન તપ કરી વૈશાખ વદ ૧ના કૃતિકા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. સર્વ મળીને ૯૫,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું.
શ્રી કુંથુનાથ પ્રભુનાં પાંચ કલ્યાણક
કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ
યવન
અષાઢ વદ ૯
જન્મ
દીક્ષા કેવળજ્ઞાન
નિર્વાણ
ચૈત્ર વદ ૧૪
ચૈત્ર વદ ૫ ચૈત્ર સુદ ૩ ચૈત્ર વદ ૧
૫૯
સ્થળ સર્વાર્થસિદ્ધથી હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર
હસ્તિનાપુર
સમેતશિખર
મારવાડી તિથિ
શ્રાવણ વદ ૯
વૈશાખ વદ ૧૪
વૈશાખ વદ ૫
ચૈત્ર સુદ ૩ વૈશાખ વદ ૧
શ્રી કુંથુનાથ પ્રભુનો પરિવાર: ગણધર ૩૫; કેવળજ્ઞાની ૩,૨૦૦; મન:પર્યવજ્ઞાની ૩,૩૪૦; અવધિજ્ઞાની ૨,૫૦૦; વૈક્રિય લબ્ધિધારી ૫,૧૦૦; ચતુર્દશપૂર્વી ૬૭૦; ચર્ચાવાદી ૨,૦૦૦; સાધુ ૬૦,૦૦૦; સાધ્વી ૬૦,૬૦૦; શ્રાવક ૧,૮૦,૦૦૦; શ્રાવિકા
૩,૮૧,૦૦૦
Page #35
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
૨૪
૧૮: શ્રી અરનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં કુરદેશમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ભવભ્રમણમાંથી મુકિત અપાવનાર તીર્થંકરના પિતાનું નામ સુદર્શન રાજા અને તેમને મહાદેવીનામની પટરાણી માતા હતાં. ફાગણ સુદ ૨ના, રેવતી નક્ષત્રમાં ધનપતિ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી મહાદેવીની કુક્ષિમાં અવતર્યો. શ્રી અરનાથ પ્રભુના ત્રણ ભવ થયા છે.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ વ્યતીત થતાં માગસર સુદ ૧૦ના રેવતી નક્ષત્રમાં મહાદેવીએ નંદાવર્તના લાંછનવાળા સુવર્ણવર્ણ પુત્રને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ અર (ચક્રના આરા) જોયા હતા. તેથી પ્રભુનું અરનાથ નામ પડ્યું. યુવાન થયા ત્યારે અનેક રાજકુમારીઓની સાથે વિવાહ કર્યા. તેમના જન્મથી ૨૧,૦૦૦ વર્ષ વીત્યા બાદ મહારાજા સુદર્શનજીએ બધો રાજકારભાર રાજકુમાર અરનાથને આપી દીધો. માંડલિક રાજાના પદ પર તેમણે ઘણી સારી રીતે રાજ્યવહીવટ સંભાળ્યો.
પ્રભુના આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ. ચક્રને અનુસરતા અરનાથ રાજા દિગ્વિજય માટે પ્રસ્થાન કર્યું. ૪૦૦ વર્ષભરત ક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવી પુન: હસ્તિનાપુરમાં આવ્યા. દેવોએ ચક્રવર્તીપણાનો રાજ્યાભિષેક કર્યો. આ ભરતક્ષેત્રમાં તેઓ સાતમા ચક્રવર્તીપણે પ્રસિદ્ધ થયા. તેઓએ ૨૧૦૦૦ વર્ષ પર્યત સંપૂર્ણ ભરતક્ષેત્ર પર રાજ્ય ભોગવ્યું.
પ્રભુની દીક્ષા: માગસર સુદ એકાદશીના દિવસે રેવતી નક્ષત્રમાં છઠ્ઠ તપ કરી ૧૦૦૦ રાજાઓ સાથે સર્વવિરતિ અંગીકાર કરી ત્યાં જ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજા દિવસે રાજપુર નગરમાં અપરાજિત રાજાને ત્યાં ખીરથી પ્રભુનું પારણું થયું.
પ્રભુનું કેવળજ્ઞાનઃ 3 વર્ષ પર્યત સાધના કરતા ગ્રામાનુગ્રામ
વિચરતાં વિચરતાં પુન: દીક્ષાવનમાં તેઓ પધાર્યા. આમવૃક્ષ કર નીચે પ્રભુ ધ્યાનસ્થ બન્યા, કારતક સુદ ૧૨ના રેવતી નક્ષત્રમાં
છઠ્ઠ યુક્ત પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
દેવરચિત સમવસરણમાં ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન પર 4th
બિરાજમાન થઈને પ્રભુએ “રામ- દ્વેષ- મોહ- વિજય’ વિશે Proof
પ્રથમ દેશના આપી. પ્રભુની દેશનાથી બોધ પામી કુંભ પ્રમુખ
૩૩ ગણધર થયા. પ્રથમ શિષ્યા રક્ષિત સાધ્વી પ્રવતિની થયાં. 34 પ્રભુના શાસનમાં શંખના વાહનવાળો પમુખ અથવા યક્ષેન્દ્ર
નામનો યક્ષ શાસનદેવ બન્યો અને કમળાસીન ‘ધારિણી' નામની શાસનદેવી બની.
પદ્મિની ખંડ નામના નગરના ઉધાનમાં પ્રભુ સમવસર્યા. પ્રભુની દેશના પૂર્ણ થતાં ગણધરે દેશના આપી. સાગરદત્ત નામના શેઠના પ્રશ્નોના સચોટ ઉત્તરો-સમાધાન કુંભ ગણધરે કર્યું. આ સમયે સુવતા સાધ્વીજીએ દર્શાવ્યું કે સુપાત્રદાનના પ્રભાવથી જ વિપુલ ભોગ તથા સુખ પ્રાપ્ત થાય છે. આ સમયે વીરભદ્રની શંકાનું પ્રભુએ ઉત્તમ પ્રકારે સમાધાન કરી તેના ભૂત-ભવિષ્યનું કથન કરી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો.
Page #36
--------------------------------------------------------------------------
________________
દર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
પ્રભુનું નિર્વાણ: પ્રભુ કેવળજ્ઞાન સહિત વિચરતા રહ્યા. પરંતુ નિર્વાણ સમય નજીક જાણી, પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી. માગસર સુદ ૧૦ના નિર્વાણ પામ્યા. સર્વ મળી ૮૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. તેઓ સાતમા ચક્રવર્તી અને અઢારમાં તીર્થકર થયા.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ ચ્યવના ફાગણ સુદ ૨ ૮મા સૈવેયકથી ફાગણ સુદ ૨
હસ્તિનાપુર માગસર સુદ ૧૦હસ્તિનાપુર માગસર સુદ ૧૦ દીક્ષા માગસર સુદ ૧૧હસ્તિનાપુર માગસર સુદ ૧૧ કેવળજ્ઞાન કારતક સુદ ૧૨ હસ્તિનાપુર કાર્તિક સુદ ૧૨ નિર્વાણ માગસર સુદ ૧૦સમેતશિખર
ભગવાન અરનાથનો પરિવારઃ ગણધર ૩૩; કેવળજ્ઞાની ૨,૮૦૦; મન:પર્યવજ્ઞાની ૨,૫૫૧; અવધિજ્ઞાની ૨,૬૦૦; વૈક્રિય. લબ્ધિધારી ૭,૩૦૦; ચતુર્દશપૂર્વી ૭૧૦; ચર્ચાવાદી ૧,૬૦૦; સાધુ ૫૦,૦૦૦; સાધ્વી ૬૦,૦૦૦; શ્રાવક ૧,૮૪,૦૦૦; શ્રાવિકા ૩,૭૨,૦૦૦ પ્રભુનો આ વિશાળ પરિવાર હતો.
જન્મ
4th
૧૯: શ્રી મલ્લિનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ આ ભરતક્ષેત્રના વિદેહ દેશની મિથિલા નામે નગરીમાં કુંભ રાજા અને તેમની પ્રભાવતી નામે પટ્ટરાણી હતાં. મહાબલ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી, ફાગણ સુદ ૪ના અશ્વિની નક્ષત્રમાં, પ્રભાવતી દેવીની કુક્ષિમાં અવતર્યો.
ગર્ભકાળ દરમિયાન માતાને (માલ્ય) પુષ્પની શય્યામાં સૂવાનો ૨૪
દોહદ થયો અને એ દોહદ, દેવતાઓએ પૂર્ણ કર્યો. મલ્લિનાથ ર્થિકર ભગવાનના પણ ત્રણ ભવ થયા છે.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂરો થતાં પ્રભાવતીદેવીએ, માગસર સુદ ૧૧ના, કુંભના લાંછનવાળી, નીલવર્ણા એક કન્યાને જન્મ
આપ્યો. પૂર્વભવમાં માયાથી સ્ત્રીવેદ બાંધ્યું હતું. તેથી તીર્થકર Proof
હોવા છતાં સ્ત્રીપણે જમ્યા. 35
મોહાદિ મલ્લોને જીતનાર હોવાથી તથા પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાને પુષ્પમાળાની શય્યામાં સૂવાનો દોહદ થવાથી પ્રભનું ‘મલ્લિ' નામ રાખ્યું. મલ્લિકુમારીના રૂપ અને યૌવનનીલાવણ્યની સર્વત્ર પ્રશંસા થવા લાગી. બધા તીર્થકરો પુરુષ હોય છે, કોઈ જીવ સ્ત્રી શરીરે તીર્થંકર થતો નથી. આ નિયમ છે, પરંતુ મલ્લિનાથ સ્ત્રી શરીરે જમ્યા તે એક આશ્ચર્યકારક ઘટના છે.
આ આશ્ચર્યકારક ઘટનાની, થોડી પ્રથમ ભવની વિગતો જોઈએ. પૂર્વ-પ્રથમ ભવના મહાબલ નામના રાજકુમારના બચપણથી જ અચળ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ અને
Page #37
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
કર
અભિચંદ્ર નામે છ મિત્રો હતા. તેઓ સાથે જ રમતા અને વિધાભ્યાસ કરતા મહાબલ રાજાએ ધર્મમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને તેમની સાથે જ છ મિત્રોએ પણ દીક્ષા અંગીકાર કરી. સમાન તપ કરવાનો નિર્ણય કર્યો. મહાબલ મુનિએ માયાથી છ મિત્રો કરતાં વધુ તપ કરી તીર્થકર નામ ગોત્ર બાંધ્યું. મિત્રોને એ લાભ ન મળ્યો. બીજા ભવે બધા. દેવલોકમાં રહ્યા.
૨૪ ત્રીજા ભવે કુંભ રાજાને ત્યાં મહાબલનો, કુંવરી તરીકે જન્મ તી; થયો, છ મિત્રોમાંથી અચલ સાકેતપુરમાં પ્રતિબુદ્ધિ નામે રાજા થયો, ધરણનો જીવ ચંપાપુરીમાં ચંદ્રચ્છાયા રાજા થયો. પૂરણનો જીવ શ્રાવસ્તી નગરીમાં ‘રૂકિમ' નામે રાજા થયો. વસુનો જીવ
, વારાણસીમાં શંખ નામે રાજા થયો. વૈશ્રવણનો જીવ Proof હસ્તિનાપુરમાં “અદીનશત્રુ' રાજા થયો. અભિચંદ્ર કાંડિલ્યપુરમાં જિતશત્રુ રાજા થયો.
આ છયે રાજાએ એક અથવા બીજા માધ્યમથી. મલ્લિકુમારીના રૂપ અને દેહશોભાની હકીકત જાણી પોતાના દૂતને કુંભ રાજા પાસે- એમની કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી.
બીજી બાજુમલ્લિકુમારીએ છએમિત્રોનેબોધ પમાડવાનું નક્કી કર્યું. એ છએ મિત્રોને એક સાથે, મિથિલા નગરીમાં, પધારવાનું પિતાને રાજવીઓને નિમંત્રણ આપવા કહ્યું. બીજી બાજુકુમારીએ અશોકવાડીમાં એક વિશિષ્ટ ભવનની રચના કરી.
મલ્લિકુમારીએ પોતાની એક સુવર્ણપ્રતિમા તૈયાર કરાવી, તેને મધ્યમાં સ્થાપી અને કલામય ભવન તૈયાર કરાવ્યું. પ્રતિમાના તાળવાના ભાગે એક છિદ્ર અને તેના પર સુવર્ણનું ઢાંકણું બંધ થઈ શકે તેવી વ્યવસ્થા કરી અને ઉદરના ભાગમાં પોલાણ રખાવ્યું. પ્રતિદિન ઢાંકણું ખોલીને આહારનો એક (કવલ) પિંડ તે પ્રતિમામાં મલ્લિકુમારી નાખતાં અને ઢાંકણું બંધ કરતાં. મલ્લિકુમારીએ છયે રાજાને એક સાથે આ વિશિષ્ટ ભવનમાં પધારવાની વ્યવસ્થા કરી. છએ રાજાઓની સમક્ષ મલ્લિકુમારી ખંડમાં આવ્યા અને પ્રતિમાનું ઢાંકણું ખોલી નાખ્યું. ઢાંકણું ખૂલતાંની સાથે જ અસહ્ય દુર્ગદથી ખંડ ભરાઈ ગયો. દુર્ગધથી ત્રસ્ત બની છયે રાજાઓએ દરવાજા ભણી દોટ મૂકી. પરંતુ મલ્લિકુમારીએ એમને અટકાવ્યા અને કહ્યું, “આ પૂતળીમાં તો એક કવલ આહારથી જ આ દુર્ગધ સર્જાઈ છે, તો આ શરીર તો લોહી-માંસ વગેરે ગંદકીથી ભરેલું છે. તેના પર રાગ કરવો યોગ્ય નથી.” કુમારીએ એમના પ્રથમ ભવનું સ્મરણ કરાવ્યું અને તેઓને યોગ્ય સમયે દીક્ષા ગ્રહણ કરવાની શીખ આપી વિદાય કર્યા.
પ્રભુની દીક્ષા: દીક્ષા સમયે ‘જયંતિ' નામની શિબિકામાં બિરાજી સહસ્ત્રાપ્રવન પ્રભુ પધાર્યા. ૧,૦૦૦ પુરુષો તથા આવ્યંતર પરિવારને યોગ્ય ૩૦૦ સ્ત્રીઓ સાથે માગસર સુદ ૧૧ના અશ્વિની નક્ષત્રમાં દીક્ષા અંગીકાર કરી.
પ્રભુનું કેવળજ્ઞાનઃ દીક્ષાને દિવસે જ અંતઃમુહૂર્ત બાદ, અશોક વૃક્ષ નીચે ધ્યાનસ્થ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું
36
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
અને ‘સમતા-સામાયિક’ વિષયક પ્રથમ દેશના આપી, પ્રથમ
૨૦: શ્રી મુનિસુવ્રત સ્વામી શિષ્યા બંધુમતી સાધ્વીને પ્રવર્તિની પદ આપ્યું. બીજા દિવસે મિથિલા નગરીમાં, વિશ્વસેન રાજાને ઘેર ખીરથી પારણું થયું.
પ્રભુનું ચ્યવન: ભરત ક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહનામનું
નગર હતું. તેમાં હરિવંશીય સુમિત્ર નામે રાજા રાજ્ય કરતા પ્રભુના તીર્થમાં ઇન્દ્રાયુધ જેવા વર્ણવાળો, હાથીના
હતા. આ રાજાની રાણીનું નામ પદ્માવતી હતું. શ્રાવણ સુદ વાહનવાળો ‘કુબેર' નામે યક્ષ શાસનદેવ બન્યો અને
૧૫ના, શ્રવણ નક્ષત્રમાં, સુરશ્રેષ્ઠ રાજાનો જીવ દેવલોકથી કમલાસીન ‘વૈરોટ્યા’ નામે દેવી શાસનદેવી બની.
ચ્યવી, પદ્માવતી રાણીની કુક્ષિમાં અવતર્યો. શ્રી મુનિસુવ્રત
૨૪ પ્રભુનું નિર્વાણઃ નિવણ સમય, સમીપ જાણી પ્રભુ
સ્વામીના ત્રણ ભવ થયા છે. ઑગણીશ તીર્થકરો ઈસ્વાકુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૫૦૦ સાધુઓ અને ૫૦૦ તાકિર વંશમાં ઉત્પન્ન થયા અને વીશમાં તીર્થકર મુનિસુવ્રતસ્વામી. સાધ્વીઓ સાથે, એક માસનું અનશન કરી, ફાગણ સુદ ૧૨ના
હરિવંશમાં ઉત્પન્ન થયા. ભરણી નક્ષત્રમાં પ્રભુનિર્વાણ પામ્યા. સર્વ મળી ૫૫,૦૦૦ વર્ષનું
પ્રભુનો જન્મ: ગર્ભ સમય પૂર્ણ થતાં, જેઠ વદ ૮ના શ્રવણ આયુષ્ય તેઓએ પૂર્ણ કર્યું.
4th
નક્ષત્રમાં, કાચબાના લાંછનવાળા, શ્યામવર્ણી બાળકને
Proof પ્રભુનાં પાંચ કલ્યાણક
રાણીએ જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતા કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ મારવાડી તિથિ
મુનિઓની જેમ સુવ્રતવાળાં બન્યાં તેથી અથવા પ્રભુ પોતે ફાગણ સુદ ૪ વૈજયંત દેવલોકથી ફાગણ સુદ ૪
37
સુવતવાળા હોવાથી માતાપિતાએ બાળકનું નામ મુનિસુવ્રતા મિથિલા
રાખ્યું. જન્મા માગસર સુદ ૧૧મિથિલા માગસર સુ દ૧૧ દીક્ષા માગસર સુદ ૧૧મિથિલા.
માગસર સુદ ૧૧
યુવાનવયે, મુનિસુવ્રત કુમારના વિવાહ અનેક કેવળજ્ઞાન માગસર સુદ ૧૧મિથિલા માગસર સુ દ૧૧
રાજકન્યાઓ સાથે થયા. યથાસમયે તેમનો રાજ્યાભિષેક નિર્વાણ ફાગણ સુદ ૧૨ સમેતશિખર
કરવામાં આવ્યો. રાજ્યનો વહીવટ ઉત્તમ રીતે સંભાળી, મલ્લિનાથ પ્રભુનો પરિવાર: ગણધર ૨૮; કેવળજ્ઞાની
લોકોને અપાર સંતોષ અને આનંદ આપ્યો. ૨,૨૦૦; મન:પર્યવજ્ઞાની ૧,૭૫૦; અવધિજ્ઞાની ૨,૨૦૦; વૈક્રિય લબ્ધિધારી ૨,૯૦૦; ચતુર્દશપૂર્વી ૬૬૮; ચર્ચાવાદી ૧,૪૦૦;
પ્રભુની દીક્ષા: રાજ્ય કારભારના ૧૫,૦૦૦ વર્ષ પછી સાધુ ૪૦,૦૦૦; સાધ્વી પ૫,૦૦૦; શ્રાવક ૧,૮૩,૦૦૦; શ્રાવિકા
મુનિસુવ્રતકુમાર ‘અપરાજિત' નામની શિબિકામાં બેસી,
રાજગૃહના ‘નીલગુહા' નામના ઉધાનમાં આવ્યા. આ 3,૭૦,૦૦૦
રચ્યવન
Page #39
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
ઉધાનમાં ફાગણ સુદ ૧૨ના, શ્રવણ નક્ષત્રમાં ૧,૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠ તપ કરીને પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે રાજગૃહ નગરમાં, બ્રહ્મદત્ત રાજાને ઘેર ખીરથી પ્રભુનું પ્રથમ પારણું થયું.
પ્રભુનું કેવળજ્ઞાન: વિચરતાં વિચરતાં પ્રભુ પુન: નીલગુહા ઉધાનમાં પધાર્યા. ચંપકવૃક્ષ નીચે, ધ્યાનસ્થ પ્રભુને ફાગણ વદ ૧૨ના શ્રવણ નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
| શવણ નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયાં ૨૪ સમવસરણમાં, અશોકવૃક્ષ નીચે, સિંહાસન પર બિરાજી, તીર્થ
કર પ્રભુએ ‘યતિધર્મ અને શ્રાવક ધર્મને યોગ્ય જીવો' વિષય પર પ્રથમ દેશના આપી. પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામી ધન્ય બન્યા. પ્રથમ શિષ્યા પુષ્પવતીએ પ્રભુને પ્રવર્તિની બનાવી. 4th
પ્રભુના શાસનમાં વૃષભના વાહનવાળો ‘વરણ' નામે યક્ષ Proof શાસનદેવ બન્યો અને ભદ્રાસનારૂઢ ‘નરદત્તા' જેવી. શાસનદેવી બની. પ્રભુ કેવળજ્ઞાન સહિત વિચરતાં વિચરતાં 38 ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં પધાર્યા.
આ નગરીના રાજા જિતશત્રુ, જાતિવંત અશ્વ પર આરૂઢ થઈ, પ્રભુની દેશના સાંભળવા આવ્યા. અષે પણ દેશના સાંભળી અને તે ધર્મને પ્રાપ્ત થયો. રાજાએ અશ્વને છોડી મૂકયો. અશ્વ, ધર્મને પામ્યો છે તે જાણી રાજાને ખૂબ આનંદ થયો, અશ્વબોધ પામ્યો તેથી ભરૂચ શહેર ‘અશ્વાવબોધ' તીર્થના નામે પ્રસિદ્ધ થયું. હસ્તિનાપુર નગરમાં એકદા પ્રભુ પધાર્યા અને કાર્તિક શ્રેષ્ઠી
શ્રાવકની કથા પ્રમાણે શ્રેષ્ઠીએ સંન્યાસીને આહાર પીરસ્યો અને સમકિતધારી કાર્તિક શ્રેષ્ઠીએ એક હજાર વણીક સાથે દીક્ષા અંગીકાર કરી, ૧૨ વર્ષ સંયમનું પાલન કરી ઇન્દ્ર થયા.
પ્રભુનું નિર્વાણ: નિવાર્ણકાળ સમીપ જાણી પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧,૦૦૦ મુનિઓ સાથે, અનશનવ્રત ધારણ કરી, જેઠ વદ ૯ના, શ્રવણ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. સર્વ મળી, ૩૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિચિ સ્થળ
મારવાડી તિથિ ચ્યવના શ્રાવણ સુદ ૧૫ પ્રાણત દેવલોકથી શ્રાવણ સુદ ૧૫
રાજગૃહ જન્મ વૈશાખ વદ ૮ રાજગૃહ
જેઠ વદ ૮ દીક્ષા
ફાગણ સુદ ૧૨ રાજગૃહ ફાગણ સુદ ૧૨ કેવળજ્ઞાન મહા વદ ૧૨ રાજગૃહ ફાગણ વદ ૧૨ નિર્વાણ વૈશાખ વદ ૯ સમેતશિખર જેઠ વદી ૯
પ્રભુ મુનિસુવ્રતનો પરિવાર: ગણધર ૧૮; કેવળજ્ઞાની ૧,૮૦૦; મન:પર્યવજ્ઞાની ૧,૫૦૦; અવધિજ્ઞાની ૧,૮૦૦; વૈક્રિયા લબ્ધિધારી ૨,૦૦૦; ચતુર્દશપૂર્વી ૫૦૦; ચર્ચાવાદી ૧,૨૦૦; સાધુ ૩૦,૦૦૦; સાધ્વી ૫૦,૦૦૦; શ્રાવક ૧,૭૨,૦૦૦; શ્રાવિકા ,૫૦,૦૦૦
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૧: શ્રી નમિનાથ સ્વામી
પ્રભુનું ચ્યવનઃ આંતરિક અને બાહ્ય શત્રુઓને નમાવનાર એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાન જંબુદ્વીપના આ
ભરતક્ષેત્રના વિદેહ દેશની મિથિલા નામની નગરીના રાજા વિજય અને તેમના વ્રપા નામના પટ્ટરાણીના કુળમાં, પટ્ટરાણીની કુક્ષિએ, આસો સુદ ૧૫ના, અશ્વિની નક્ષત્રમાં, સિદ્ધાર્થ રાજાનો જીવ દેવલોકથી ચ્યવીને ‘અવતર્યો'. માતાએ ૧૪ સુંદર સ્વપ્નો નિહાળ્યાં.
પ્રભુનો જન્મઃ સ્વપ્નપાઠકોએ સ્વપ્નોનું ઉત્તમ ફળ દર્શાવ્યું.
સમગ્ર રાજ્યમાં અને માતા-પિતા વગેરે સર્વના હર્ષનો પાર ન રહ્યો. ગર્ભકાળ પૂરો થતાં માતાએ શ્રાવણ વદ ૮ના અશ્વિની નક્ષત્રમાં, નીલકમલના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે કિલ્લાને ઘેરીને રહેલા રાજાઓ, રાજ્ય દરબારમાં આવીને વિજયરાજાને નમ્યા તથા પ્રભુ પોતે રાગાદિ શત્રુઓને નમાવનાર હોવાથી, પિતાએ તેમનું નામ નમિનાથ પાડ્યું.
યૌવનને પ્રાપ્ત નમિકુમારના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે થયા. યોગ્ય સમયે તેમનો રાજ્યાભિષેક થયો અને
૫,૦૦૦ વર્ષ સુધી નમિકુમારે રાજ્યવ્યવસ્થા સંભાળી અને લોકોના હૃદયસિંહાસન પર સામ્રાજ્ય સ્થાપ્યું.
પ્રભુની દીક્ષા કુળ પરંપરા મુજબ સુપ્રભ નામના પુત્રને રાજ્ય સોંપી ‘દેવકુર' નામની શિબિકામાં બેસી નમિકુમાર
૨૪
તીર્થંકર
4th Proof
39
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૭૧
સહસ્રામ્રવનમાં આવ્યા. અષાઢ વદ ૯ના, ૧૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠતપયુક્ત, નમિરાજાએ દીક્ષા અંગીકાર કરી, બીજા દિવસે વીરપુરનગરમાં, દત્ત નામના રાજાએ, ખીરથી પ્રભુને પ્રથમ પારણું કરાવ્યું.
પ્રભુનું કેવળજ્ઞાનઃ પ્રભુ વિહાર કરતાં કરતાં પુનઃ દીક્ષાવનમાં પધાર્યા. બકુલના વૃક્ષ નીચે છઠ્ઠ તપ કરી પ્રભુ ધ્યાનસ્થ થયા. માગસર સુદ ૧૧ના અશ્વિની નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
સમવસરણમાં અશોકવૃક્ષ નીચે, પૂર્વ દિશામાં બિરાજી ‘શ્રાવકકરણી' વિષયક પ્રથમ દેશના ફરમાવી. પ્રભુનાં પ્રથમ શિષ્યા ‘અમલા' સાધ્વીને પ્રભુએ પ્રવર્તિની પદે સ્થાપ્યાં. નમિનાથ પ્રભુના શાસનમાં વૃષભના વાહનવાળો ‘ભૃકુટી' નામનો યક્ષ શાસનદેવ બન્યો અને હંસના વાહનવાળી‘ગાંધારી' નામે દેવી શાસનદેવી બની. પ્રથમ સાધ્વી અમલા પ્રવર્તિની બની.
વિચરતાં, વિચરતાં પ્રભુ કાંપિલ્યપુર નગરમાં સમવસર્યા. પ્રભુની દેશના સાંભળી હરિષણ નામના આઠમા ચક્રવર્તીએ શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યાં.
પ્રભુનું નિર્વાણ: નિર્વાણકાળ સમીપ જાણી પ્રભુ સમેતશિખર પર પધાર્યા. ૧,૦૦૦ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી, વૈશાખ વદ ૧૦ના અશ્વિની નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. સર્વ મળીને ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
Page #41
--------------------------------------------------------------------------
________________
હર
પ્રભુનાં પાંચ કલ્યાણક
કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ આસો સુદ ૧૫
ચ્યવન
જન્મ
દીક્ષા કેવળજ્ઞાન
નિર્વાણ
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
મારવાડી તિથિ
સ્થળ અપરાજિત દેવલોક આસો સુદ ૧૫ થી મિથિલા
અષાઢ વદ ૮
મિથિલા
જેઠ વદ ૯
મિથિલા માગસર સુદ ૧૧ મિથિલા ચૈત્ર વદ ૧૦ સમેતશિખર
શ્રાવણ વદ ૮
અષાઢ વદ ૯
માગસર સુદ ૧૧ વૈશાખ વદ ૧૦
પ્રભુશ્રી અરનાથ ભગવાનનો પરિવારઃ ગણધર ૧૭;
કેવળજ્ઞાની ૧,૬૦૦; મન:પર્યવજ્ઞાની ૧,૨૫૦; અવધિજ્ઞાની ૧,૬૦૦; વૈક્રિય લબ્ધિધારી ૫,૦૦૦; ચતુર્દશપૂર્વી ૪૫૦; ચર્ચાવાદી ૧,૦૦૦; સાધુ ૨૦,૦૦૦; સાધ્વી ૪૧,૦૦૦; શ્રાવક ૧,૭૦,૦૦૦; શ્રાવિકા ૩,૪૮,૦૦૦
૨૪
તીર્થંકર
4th Proof
40
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૨: શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ)
બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામી, જીવદયાને સર્વસ્વ ગણનાર અમર પરમાત્મા છે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શૌર્યપુર (સૂર્યપુર) નગરમાં હરિવંશના અંધકવૃષ્ણિ રાજા હતા. તેઓ યદુરાજાના વંશજ હોવાથી ‘યાદવ' તરીકે ઓળખાતા હતા. અંધકવૃષ્ણિને સુભદ્રા નામની રાણીથી દશપુત્રો થયા. તેઓ ‘દશાહ' તરીકે ખ્યાતિ પામ્યા હતા.
પ્રભુનું ચ્યવનઃ દશ દશાર્હમાં સૌથી મોટા સમુદ્રવિજય રાજાની પટ્ટરાણી શિવાદેવીની કુક્ષિએ શંખ રાજાનો જીવ, અપરાજિત વિમાનથી ચ્યવી કારતક વદ ૧૨ના, ચિત્રા નક્ષત્રમાં અવતર્યો. શ્રી નેમીનાથ (અરિષ્ટનેમિ) ભગવાનના ૯ ભવ થયા છે.
પ્રભુનો જન્મઃ ગર્ભસ્થિતિનો સમય પૂર્ણ થતાં, માતાએ શ્રાવણ સુદ ૫ના, ચિત્રા નક્ષત્રમાં, શંખના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં રિષ્ટ (રત્નમયી) ચક્રધારા જોઈ હતી. તેથી અથવા ‘રિષ્ટ' શબ્દ અમંગલસૂચક છે, આ અમંગલતા દૂર કરવા માટે ‘રિષ્ટ’ની આગળ ‘અ’ ઉમેરી ‘અરિષ્ટનેમિ’ નામ રાખ્યું અથવા તો પ્રભુ, પાપરૂપી વૃક્ષમાં, ચક્રધારા તુલ્ય હોવાથી ‘અરિષ્ટનેમિ’ એવું યથાર્થ નામ રાખ્યું. પ્રભુના શાસનકાળમાં નવમા બળદેવ‘બળભદ્ર’ અને નવમા વાસુદેવ ‘શ્રીકૃષ્ણ’ થયા. એક સમયે, નેમિકુમાર મિત્રો સાથે, શ્રીકૃષ્ણની આયુધશાળામાં ગયા, બધાં
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
શસ્ત્રોનો રમત તરીકે ઉપયોગ કર્યો. પંચજન્ય શંખ વગાડ્યો.
ઇતિહાસને ઉજાગર કર્યો. શંખનાદથી પશુ-પક્ષીઓ અને મનુષ્યો ડરી ગયા, શ્રીકૃષ્ણ
પ્રભુની દીક્ષા: વર્ષીદાન આપી, ‘ઉત્તરકુર' નામક શિબિકામાં પણ ક્ષોભ પામ્યા અને કુમારના બળની વિવિધ રીતે પરીક્ષા
બિરાજી નેમકુમાર સહસ્રામ વનમાં પધાર્યા, શ્રાવણ સુદ ૬ના, કરી અને કહ્યું, ‘નેમિકુમારના બળ પાસે ચક્રવર્તી કે ઇન્દ્રનું
ચિત્રા નક્ષત્રમાં છઠ્ઠ તપયુકત નેમકુમારે ૧,૦૦૦ રાજાઓ સાથે બળ પણ કાંઈ વિસાતમાં નથી.' બળરામે કૃષ્ણની ચિંતા દૂર
દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે દ્વારિકામાં વરદત્ત કરી, દેવોએ પણ આકાશવાણી દ્વારા જણાવ્યું કે, ‘કુમાર
બ્રાહ્મણને ઘેર ખીરથી પારણું કર્યું. રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા અંગીકાર કરશે.'
૨૪.
પ્રભુનું કેવળજ્ઞાન: નેમનાથ દીક્ષા બાદ સાધના કરતા રહ્યા. નેમકુમારના બળને નાથવા, તેઓને વિવાહ કરવા માટે તાર્યકર વિહાર કરતાં કરતાં રૈવતગિરિના (ગિરનારના) બધા સમજાવવા લાગ્યા. જેમકુમારે વિવાહનો નિષેધ ન કર્યો
સહસ્રામવનમાં ઉધાનમાં પધાર્યા. વેતસવૃક્ષ નીચે ધ્યાનસ્થ તેથી ઉગ્રસેન રાજાની પુત્રી, રાજિમતી સાથે નેમકુમારના
બનતા, અઠ્ઠમ તપયુકત પ્રભુને, આસો વદ ૧૫ના, ચિત્રા વિવાહ નક્કી થયા.
4th
નક્ષત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શુભ મુહૂર્ત નેમકુમારને પરણાવવા જાન જોડીને સૌ Proof
સમવસરણમાં, ચૈત્યવૃક્ષ નીચે બિરાજમાન થઈ મહાવિગઈ, સ્વજનોએ હોંશભેર પ્રસ્થાન કર્યું. યોગેશ્વર શ્રીકૃષ્ણના
અભક્ષ્ય તથા રાત્રિભોજનના ત્યાગ સંબંધી પ્રથમ દેશના આપી નેમિકુમારના વૈરાગ્ય પ્રતિ અનુમોદનાના ભાવ નેમિના
4
શ્રીકૃષ્ણના પ્રશ્નનો જવાબ આપ્યા, કે રાજિમતી અને નેમકુમાર લગ્નની શોભાયાત્રાના રસ્તે આહાર બનાવવા ઉપયોગમાં
આઠ-આઠ ભવથી સાથે જ હતાં તેની વિગત દર્શાવી. લેવામાં આવનાર પ્રાણીઓને વાડામાં રાખવા પ્રેરક બન્યા.
રાજિમતીએ આ કથાનક જાણી, જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન ઉગ્રસેન રાજાના મહેલની સમીપ આવતાં, નેમિકુમારને કાને
થતાં, દીક્ષા અંગીકાર કરી. પ્રાણીઓનો કરુણ સ્વર સંભળાયો અને સ્વરનું કારણ જાણી
યક્ષિણી નામની રાજકન્યાએ તેને પ્રવર્તિની પદ પર સ્થાપિત જાન પાછી વાળી, રાજિમતીને જ્યારે કેમકુમારના પાછા ફરવાના સમાચાર જાણવા મળ્યા, ત્યારે તેને ખૂબ દુ:ખ થયું,
કર્યા. પ્રભુના તીર્થમાં, શ્યામવર્ણી, મનુષ્યના વાહનવાળો પરંતુ સત્ય જાણીને મનથી નેમને વરી ચૂકેલી તે કન્યાએ
‘ગોમેઘ' યક્ષ શાસનદેવ બન્યો અને સિંહના વાહનવાળી નેમકુમારના માર્ગે પ્રયાણ કરવાની પ્રતિજ્ઞા કરી અને સંયમ
‘અંબિકા' નામની દેવી શાસનદેવી બની. માર્ગે આગળ વધી અને તેમ-રાજુલે પ્રવજ્યા પંથના પાવન
પ્રભુ, લોકોને પ્રતિબોધ કરતા વિચારવા લાગ્યા અને
Page #43
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
પ્રભુશ્રી નેમિનાથ ભગવાનનો પરિવાર: ગણધર ૧૧; કેવળજ્ઞાની ૧,૫૦૦; મન:પર્યવજ્ઞાની ૧,૦૦૦; અવધિજ્ઞાની ૧,૫૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧,૫૦૦; ચતુર્દશપૂર્વી (વૈદપૂર્વધારી) ૪૦૦; ચર્ચાવાદી ૮૦૦; સાધુ ૧૮,૦૦૦; સાધ્વી ૪૦,૦૦૦; શ્રાવક ૧,૬૯,૦૦૦; શ્રાવિકા ૩,૩૬,૦૦૦
૨૪
વિચરતાં વિચરતાં ભદ્રિલપુરમાં પધાર્યા. સુલસા અને નાગગાથાપતિના છ પુત્રોની સાચી હકીકત દર્શાવી કહ્યું કે આ છ પુત્રો તમારા જ છે. છએ છના રસમય વૃત્તાંત અને દેવકીની વાત્સલ્યભાવનાનું સચોટ નિરૂપણ મળે છે.
નેમનાથ ભગવાન દ્વારિકામાં પધાર્યા અને તેની દેશનાથી વૈરાગ્ય પામી ગજસુકુમારે દીક્ષા અંગીકાર કરી. સ્મશાનમાં સાધના કરતાં સોમશર્માનો ઉપસર્ગસહેતા સમતા ભાવે નિર્વાણને પામ્યા. એ જ રીતે શ્રીકૃષ્ણના પુત્ર ઢંઢણકુમાર મુનિએ પણ સંયમ તીર્થકર અંગીકાર કર્યો. મલેચ્છ દેશમાં પણ પ્રભુએ વિહાર કર્યો હતો. હીમાન ગિરિ ઉપર આવી કિરાત દેશમાં પણ વિચર્યા હતા. પ્રભુનું નિર્વાણઃ નિર્વાણકાળ સમીપ જાણી પ્રભુ રૈવતગિરિ
4th પર્વત પર પધાર્યા. ૫૩૬ મુનિઓ સાથે એક માસનું અનશન Proof કરી, અષાઢ સુદ ૮ના, ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. સર્વ મળી, ૧,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ આસો વદ ૧૨ અપરાજિત દેવલોક કારતક વદ ૧૨
થી સૂર્યપુર જન્મ શ્રાવણ સુદ ૫ સૂર્યપુર
શ્રાવણ સુદ ૫ દીક્ષા શ્રાવણ સુદ ૬ દ્વારિકા.
શ્રાવણ સુદ ૬ કેવળજ્ઞાન ભાદરવા વદ રૈવતગિરિ આસો વદ ૧૫
(ગિરનાર) નિર્વાણ અષાઢ સુદ ૮ રૈવતગિરિ
(ગિરનાર)
રચ્યવન
परस्परोपा जवानान
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
તીર્થકર
૨૩: ધરણેન્દ્ર-પદ્માવતીના આરાધ્ય
શ્રી પાર્શ્વનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, કાશી દેશમાં વારાણસી નામે નગરી હતી. આ નગરીમાં ઈસ્વાકુવંશના, અશ્વસેન રાજા રાજ્ય કરતા હતા. તેમનાં પટ્ટરાણીનું નામ વામાદેવી હતું. દશમા દેવલોકથી, સુવર્ણબાહુનો જીવ ચ્યવીને ચૈત્ર વદ ૪ના વિશાખા નક્ષત્રમાં વામાદેવીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ વ્યતીત થતાં માતા વામાદેવીએ, પોષ વદ ૧૦ના સર્ષના લાંછનવાળા, નીલવર્ણા પુત્રને વિશાખા નક્ષત્રમાં જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાએ રાત્રે પોતાની પાસે થઈને એક સર્પ જતો જોયો તેથી તેમ જ કુમાર કૈલોકયને, હથેળીમાં રહેલા આંબળાને જોઈએ તેમ, જોનાર હોવાથી તેઓનું પાર્થ નામ રાખ્યું. આગલા ભવમાં પ્રાણત દેવલોકમાં પ્રભુને પોતાની ભાવિ માતાના દર્શનની અદમ્ય ઝંખના થવાથી દેવે બાળસ્વરૂપે આવી માતાના દર્શન કર્યા હતા.
યૌવનવયને પ્રાપ્ત થતાં, પ્રભુના ગુણ, રૂ૫, લાવણ્યના ગુણગ્રામ સર્વત્ર ફેલાવા લાગ્યા. એક સમયે, કુશસ્થળ નગરના ઉધાનમાં, કિન્નરીઓ પ્રભુનાં ગુણગાન ગાતી હતી તે ત્યાંની રાજકુંવરી પ્રભાવતીએ સાંભળ્યાં અને પાર્શ્વકુમાર પ્રતિ અનુરાગવાળી બની અને મનથી પાર્શ્વકુમારને પતિ તરીકે સ્વીકારી લીધો.
4th on
પ્રભાવતીનાં રૂપ-લાવણ્યથી મોહિત થઈને યવન નામના રાજાએ, કુશસ્થળ નગરને સૈન્યથી ઘેરી લીધું. પ્રભાવતીના પિતા, પ્રસેનજિતે આ સમાચાર અશ્વસેન રાજાને પહોંચાડ્યા અને મદદ માટે વિનંતી કરી, સંદેશો મોકલ્યો પણ આરંભમાં અસ્વીકાર કર્યો, મંત્રીએ પાર્શ્વકુમાર સાથે યુદ્ધ ન કરવા સમજાવવાથી યવનરાજાએ પ્રભુની ક્ષમા માંગી, શરણું સ્વીકાર્યું અને યથાસમયે પ્રસેનજિત રાજા સ્વયં કન્યાની સાથે વારાણસી આવ્યા અને સર્વસંમતિથી પાર્શ્વકુમારના પ્રભાવતી દેવી સાથે વિવાહ થયા.
કમઠ તાપસ પંચાગ્નિ તપ કરવા, વારાણસીમાં આવ્યો હતો. કૌતુક જોવા પાર્શ્વકુમાર પણ ગયા. અગ્નિમાં બળતા લાકડાંમાં એક સર્પ-સર્પિણી બળતાં હતાં તે પ્રભુએ અવધિજ્ઞાનથી જોયું અને સેવકની મદદથી સર્પ-સર્પિણીને બળતામાંથી બહાર કાઢી, નવકારમંત્ર સંભળાવ્યો. નવકારના પ્રભાવે, પ્રભુનાં દર્શનના યોગે દેવોના ઇન્દ્ર ધરણેન્દ્ર અને પદ્માવતીરૂપે ઉત્પન્ન થયા. કમઠ (તાપસ) મરીને, મેઘમાળી નામે દેવ થયો.
પાર્શ્વનાથ પ્રભુની દીક્ષા: પાર્થકુમાર ‘વિશાલા' નામની શિબિકા દ્વારા, આશ્રમપદ ઉધાનમાં પધાર્યા. પોષ વદ ૧૧ના વિશાખા નક્ષત્રમાં, અઠ્ઠમ તપ કરી, ૩૦૦ રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે કૌપકટ ગામમાં ધન્ય નામક ગૃહપતિને ઘેર ખીરથી પ્રભુનું પારણું થયું.
વિહાર કરતાં કરતાં પ્રભુ એક વાર, કોઈ તાપસના આશ્રમ સમીપે, વડવૃક્ષ નીચે ધ્યાનસ્થ થયા. તે સમયે, મેઘમાળી દેવ,
43
Page #45
--------------------------------------------------------------------------
________________
૮૦
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
- ૨૪
પૂર્વજન્મ વેર યાદ કરી પ્રભુને ઉપસર્ગ આપવા આવ્યો. પ્રભુને
સાધક વર્ગ છે. ભયાનક ઉપસર્ગો આપ્યા છતાં પ્રભુ ધ્યાનથી ચલિત ન થયા.
ભદ્રબાહુ સ્વામીએ પાર્શ્વનાથની સ્તુતિરૂપ ઉવસગ્નહર મૂશળધાર વરસાદ વરસાવવા માંડયો અને ક્ષણવારમાં પાણી,
સ્તોત્રની રચના કરી છે. એ સ્તોત્રની જપસાધના અનેક ભકતો પ્રભુની નાસિકાના અગ્રભાગ સુધી આવી ગયું.
શ્રદ્ધાપૂર્વક કરે છે. ‘કલ્યાણ મંદિર સ્તોત્ર' ‘ચિંતામણી ધરણેન્દ્ર જાણ્યું કે કમઠ પ્રભુને, ભયંકર ઉપસર્ગ આપી
પાર્શ્વનાથ સ્તોત્ર' (કિંકર્પરસ્તોત્ર) પણ એટલા જ પ્રચલિત છે. રહ્યો છે, તેથી તત્કાળ તે પ્રભુ સમીપ આવી પહોંચ્યા. સુવર્ણ
પ્રભુનું નિવણઃ નિવણ સમય, સમીપ જાણી પ્રભુ કમળ પર પ્રભુને લઈ લીધા. સાત ફણવાળા સર્પનું રૂપ કરી,
સમેતશિખર પર્વત પર પધાર્યા. શ્રાવણ વદ ૮ના વિશાખા માત્ર છત્ર ધર્ય. પ્રભુ બંને પ્રત્યે સમાનભાવે રહ્યા, મેઘમાળીએ- તાર્યકર નક્ષત્રમાં, ૩૩ મુનિઓ સાથે, નિર્વાણ પામ્યા. સર્વ મળી ૧૦૦ ધરણેન્દ્રનું કહેવું સ્વીકાર્યું અને પોતાના દુષ્કૃત્યની વારંવાર
વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. ક્ષમા માંગી. બંને સ્વસ્થાને ગયા.
પ્રભુનાં પાંચ કલ્યાણક પ્રભુનું કેવળજ્ઞાન: પ્રભુ, દીક્ષા ઉધાન ‘આશ્રમપદ' ઉધાનમાં 4th
કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ Proof
મારવાડી તિથિ પુન: પધાર્યા. અશોકવૃક્ષ નીચે ધ્યાનસ્થ થયા, પોષ વદ ૧૧ના
ચ્યવના ફાગણ વદ ૫ પ્રાણત દેવલોક ચૈત્ર વદ ૪ વિશાખા નક્ષત્રમાં, પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
થી વારાણસી સમવસરણમાં, ચૈત્યવૃક્ષ નીચે, સિંહાસન પર બિરાજી દેશના
44
માગસર વદ ૧૦ વારાણસી પોષ વદ ૧૦ દીક્ષા
માગસર વદ ૧૧ વારાણસી પોષ વદ ૧૧ આપી. દેશનાથી પ્રતિબોધ પામી અનેક આત્માઓએ દીક્ષા
કેવળજ્ઞાન ફાગણ વદ ૪ વારાણસી ચૈત્ર વદ ૪ અંગીકાર કરી. પુષ્પચૂલા સાધ્વી પ્રવર્તિની બન્યાં. પ્રભુના
નિર્વાણ શ્રાવણ વદ ૮ સમેતશિખર શાસનમાં, કૂર્મના વાહનવાળો ‘પાર્થ' નામક યક્ષ શાસનદેવ
પ્રભુશ્રી પાર્શ્વનાથ ભગવાનનો પરિવાર: ગણધર ૧૦; બન્યો અને કુર્કટ સર્પના વાહનવાળી ‘પદ્માવતી દેવી'
કેવળજ્ઞાની ૧,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૭૫૦; અવધિજ્ઞાની શાસનદેવી બની.
૧,૪૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧,૧૦૦; ચતુર્દશપૂર્વી (વૈદ પૂર્વી) વર્તમાને વિશાળ સંખ્યામાં અનેક પ્રદેશો અને પ્રાંતોમાં
૩૫૦; ચર્ચાવાદી ૬૦૦;(મતાંતરે ૪૦૦) સાધુ૧૬,૦૦૦; સાધ્વી પાર્શ્વનાથ ભગવાનના વિપુલ પ્રમાણમાં મંદિરો આવેલા છે.
૩૮,૦૦૦; શ્રાવક ૧,૬૪,૦૦૦; શ્રાવિકા ૩,૩૯,૦૦૦ પાર્થપ્રભુની આરાધના કરવાવાળો વર્ગ પણ બહુ જ વિશાળ છે. પદ્માવતી દેવીની સાધના કરવાવાળો પણ બહુ જ વિશાળ
જન્મ
Page #46
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
૨૪: શ્રી મહાવીર સ્વામી
સમૃદ્ધિથી વૃદ્ધિ પામ્યું. ઉપરાંત, જે રાજાઓ પૂર્વે સિદ્ધાર્થ રાજાને ઉપસર્ગો પર વિજય મેળવનાર અને પરિષહોને સમતા ભાવે
નમતા ન હતા તેઓ નમવા લાગ્યા. સહેનાર, વિશ્વશાંતિ અને વિશ્વના માંગલ્ય માટે, વિશ્વને
ગર્ભકાળ સાત માસનો થયો ત્યારે ગર્ભસ્થ પ્રભુને વિચાર અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતની ભવ્ય ભેટ આપનાર,
આવ્યો, “મારા ફરકવાથી માતાને વેદના થાય છે તેથીકરુણાસાગર વીતરાગ પરમાત્મા ચરમ તીર્થંકર વીરવર્ધમાન
હલનચલન બંધ કરે'' પરંતુ હલનચલન બંધ થતાં, માતાને શ્રી મહાવીર સ્વામી જૈનોના ૨૪મા તીર્થંકર છે. શાસનનાયક
ખૂબ જ ચિંતા થઈ, તેઓ ખૂબ દુ:ખી થઈ ગયા. માતાને નિરાંત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ૨૭ ભવ થયા છે. ભગવાન
થાય એ આશયથી પ્રભુએ પુન: હલનચલન શરૂ કર્યું. માતા મહાવીરનો ૨૭મો ભવ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની વૈશાલી તીર્થકર હર્ષ પામ્યાં. પ્રભુએ મહત્ત્વનો નિર્ણય કર્યો. “માતા-પિતા જીવતાં નગરીમાં, બ્રાહ્મણકુંડનામે બ્રાહ્મણોનું ગામ હતું. આ ગામમાં
હશે ત્યાં સુધી દીક્ષા અંગીકાર કરીશ નહીં.” રુષભદત્ત નામનો બ્રાહ્મણ અને તેની દેવાનંદા નામે પત્ની.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂર્ણ થયા બાદ, ચૈત્ર સુદ ૧૩ના હતી.
4th
હસ્તોત્તરા નક્ષત્રમાં, સિંહના લાંછનયુકત પુત્રનો,
Proof પ્રભુનું ચ્યવન: નંદનમુનીનો જીવ, અષાઢ સુદ ૬ના
ત્રિશલામાતાએ જન્મ આપ્યો. પ્રભુનો મેરુપર્વત પર અભિષેક હસ્તોત્તરા નક્ષત્રમાં દેવલોકથી ચ્યવી દેવાનંદ બ્રાહ્મણીની
કરવામાં આવ્યો. ઇન્દ્રને શંકા થઈ કે આવા અશકત, નાના કુક્ષિમાં અવતર્યો. મરીચિના ભવમાં કુળમદને કારણે, પ્રભુનો
અને કોમળ બાળક પર અભિષેક કઈ રીતે થઈ શકે. ઇન્દ્રની આત્મા બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયો.
શંકા દૂર કરવા પ્રભુએ પગના અંગૂઠાથી મેરને દબાવ્યો અને
મેરુ પર્વત ડોલવા લાગ્યો. ઈન્દ્ર પ્રભુની ક્ષમા માંગી, સ્વસ્થાને પ્રભુના ગર્ભકાળની ૮૨ રાત્રી પૂર્ણ થઈ સૌધર્મેન્દ્ર
ગયા. મહારાજાની આજ્ઞાનુસાર- હરિણગમૈષી દેવ દ્વારા, દેવાનંદાની કુક્ષિમાં રહેલા પ્રભુના ગર્ભનું સંક્રમણ ક્ષત્રિય કુંડ નગરમાં
પ્રભુ, ગર્ભમાં આવ્યા ત્યારથી સિદ્ધાર્થ રાજા દરેક રીતે સિદ્ધાર્થરાજાની પટ્ટરાણી ત્રિશલાદેવીની કુક્ષિમાં- આસો વદ
સમૃદ્ધિવાન થયા. તેથી માતા-પિતાએ તેમનું નામ વર્ધમાન તેરસના દિવસે થયું. ત્રિશલા રાણીએ જ્યારે હકીકત જાણી
પાડ્યું. પ્રભુનું બીજું નામ ‘મહાવીર' શક્રેન્દ્ર પાયું. પ્રભુ શ્રમથી ત્યારે અપાર આનંદિત થયાં.
જીવનનો વિકાસ કરતા હતા. તેથી ત્રીજું નામ શ્રમણ પાડ્યું. પ્રભુ ગર્ભમાં પધાર્યા ત્યારે આખું કુળ ધન-ધાન્યની
વર્ધમાનકુમાર આઠ વરસના થયા ત્યારે પિતાએ તેમને ઉપાધ્યાય પાસે ભણવા મોકલ્યા. પરંતુ ઇંદ્ર મહારાજે
Page #47
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
વર્ધમાનકુમારને, ઉપાધ્યાયના આસન ઉપર બેસાડી પોતે
સંગમદેવના ઉપસર્ગો કઠપૂતનાનો ઉપસર્ગ, પ્રભુના બંને શિષ્ય બની પ્રભુને ભણાવવાની પ્રાર્થના કરી તે સમયે પ્રભુએ
કાનમાં ખીલા ઠોકયા તે ગોવાળનો ઉપસર્ગ હતો. ઇન્દ્રને વ્યાકરણ શિખવાયું તે વ્યાકરણ, “શબ્દાનુશાસન
કર્મનો નાશ કરવા માટે, મૌન સાથે સાડા બાર વર્ષ અને ૧૫ અને એંદ્ર વ્યાકરણ' નામથી પ્રસિદ્ધ થયું. યૌવન પ્રાપ્ત, પ્રભુનું
દિવસની ઉગ્ર તપશ્ચર્યા કરી. સાડાબાર વર્ષના સમય દરમિયાન ભોગકર્મ શેષ હોવાથી સમરવીર નામના રાજાની યશોદા
પ્રભુના પારણાના ૩૪૯ દિવસ જ, બાકીના બધા દિવસો ચૌવિહારા નામની રાજકન્યા સાથે પ્રભુના વિવાહ થયા અને યોગ્ય સમયે,
ઉપવાસ કર્યા. બીજી રીતે કહીએ તો ૪૫૧૫ દિવસમાંથી ૪૧૬૬ પ્રિયદર્શના નામની દીકરી પ્રાપ્ત થઈ. બહેન સુદર્શનાના પુત્ર
૨૪
દિવસ ઉપવાસ કર્યા. આ તપશ્ચર્યામાં વધુમાં વધુ છ માસના ઉપવાસ જમાલી સાથે પ્રિયદર્શનાના વિવાહ થયા.
તીર્થકર થયા. ઓછામાં ઓછું છઠ્ઠ તપ થયેલ છે. માતા-પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં, મોટા ભાઈ નંદીવર્ધન
કૌશાંબી નગરીમાં પધારેલા સ્વામીએ ઘોર અભિગ્રહ ધારણ પાસે વર્ધમાને દીક્ષા લેવા માટે આજ્ઞા માગી. ન આપી પરંતુ બે
કર્યો. ૧૩ બોલનો અભિગ્રહ, પાંચ માસ અને પચીસ દિવસે, વર્ષ પર્યત ભાવયતિ બની સંસારમાં રહ્યા.
4th
રાજકુમારી ચંદનબાળાએ પૂર્ણ કર્યો. કર્મશત્રુ સામે અડગ રીતે પ્રભુની દીક્ષા: સાંવત્સરિક દાન આપી પ્રભુ “ચંદ્રપ્રભા’ Proof લડીને, કર્મ ખપાવી સાચા અર્થમાં મહાવીર બની ગયા. નામની શિબિકામાં બિરાજી જ્ઞાતખંડનામના ઉધાનમાં પધાર્યા.
પ્રભુનું કેવળજ્ઞાન: ઘોર સાધના કરી, કર્મ ખપાવી પ્રભુ જુંભક માગસર વદ ૧૦ના હસ્તોત્તરા નક્ષત્રમાં, છઠ્ઠ તપયુકત પ્રભુએ
46
નામના ગામમાં, હજુવાલિકા નદીના કિનારે શ્યામાક નામના. ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી, સોમ નામના બ્રાહ્મણને
ગૃહસ્થના ખેતરમાં શાલવૃક્ષની નીચે, ગોદોહિકા આસને છેલ્લે વસ્ત્રદાન આપી દ્રવ્ય અને ભાવ દરિદ્રતા દૂર કરી. પ્રભુનું
આરૂઢ થયેલા પ્રભુને વૈશાખ સુદ ૧૦ના દિવસે કૈવલ્ય જ્ઞાનની પ્રથમ પારણું કોલાણ સંનિવેશમાં બહલ નામના બ્રાહ્મણને
પ્રાપ્તિ થઈ. ઇન્દ્રની આજ્ઞાથી દેવોએ સમવસરણની રચના ત્યાં ખીરથી થયું.
કરી, ચૈત્યવૃક્ષ નીચે સિંહાસન પર બિરાજી પ્રભુએ પ્રથમ દેશના સાડા બાર વર્ષની, પ્રભુની છદ્મસ્થ અવસ્થામાં કર્મોની સામે
આપી. રાજગૃહનગરના ઉધાનની આ પ્રથમ દેશના નિષ્ફળ યુદ્ધનો પ્રારંભ થયો. પ્રથમ રાત્રિથી ગોવાળથી આરંભાયેલ
ગઈ. પ્રથમ દેશનામાં તીર્થની સ્થાપના ન થઈ. એક ઉપસર્ગ, સાડા બાર વર્ષના અંતે ગોવાળથી જ સમાપ્ત થયો.
આશ્ચર્યજનક ઘટના સમજવી. શૂલપાણિ યક્ષનો, ચંડકૌશિક સર્પનો, સુદષ્ટ્ર નામના
બીજા દિવસે વૈશાખ સુદ ૧૧ના પ્રભુ પાવાપુરી પધાર્યા. નાગકુમાર દેવનો, ગોશાળાનો, અનાર્ય દેશનો મલેચ્છનો,
પ્રભુની સાથે વાદ કરવા આવેલા મહાવિદ્વાન પંડિતો- ઇન્દ્રભૂતિ
Page #48
--------------------------------------------------------------------------
________________
૮૬
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
ગૌતમ આદિ અગિયાર બ્રાહ્મણ પંડિતો પ્રતિબોધ પામ્યા. પ્રભુના શાસનની સ્થાપના થઈ. ઇંદ્રભૂતિ આદિ ૧૧ ગણધરોની અને ચંદનબાળા આદિ સાધ્વી સંઘની સ્થાપના થઈ, અનેક આત્માઓએ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. આ રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થયા બાદ ત્રિપદીના આધારે, ગણધરોએ આગમ-અંગની રચના કરી.
ગોશાલાએ તેજોલેશ્યા દ્વારા ભયંકર ઉપસર્ગ આપ્યો. પરંતુ તેજોલેશ્યાથી ગોશાળાને સહન કરવું પડ્યું. શ્રી મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં હાથીના વાહનવાળો માતંગ નામે યક્ષ અને સિંહના વાહનવાળી સિદ્ધાયિકા નામે શાસનદેવી બન્યાં. ઉપરાંત, પ્રભુથી પ્રતિબોધ પામેલા શ્રેણિક મહારાજા, મેઘકુમાર, નંદિષણ, અભયકુમાર, પ્રસન્નચંદ્ર, શાલ, મહાશાલ, દર્શાણભદ્ર, ધન્યકુમાર, શાલિભદ્ર, રોહિણેય ચોર, ઉદાયન રાજર્ષિ, હલ્લવિહલ્લ, સુલસા, ચંદનબાળા, મૃગાવતી, રેવતી આદિ સતીઓ આનંદ આદિ દસ શ્રાવકો સહિત અનેક ભવ્ય આત્માઓએ આત્મકલ્યાણ સાધ્યું.
પ્રભુનું નિર્વાણઃ પ્રભુ પોતાનો નિર્વાણ સમય નજીક જાણી, અપાપાપુરીમાં પધાર્યા. દેવોરચિત સમવસરણમાં બિરાજી, ૧૬
ગૌતમ ગણધરને, દેવશર્મા બ્રાહ્મણના પ્રતિબોધ માટે મોકલ્યા, આસો વદ અમાસની પાછલી રાતે, છઠ્ઠ તપના તપસ્વી, પ્રભુ સ્વાતિ નક્ષત્રમાં ૭૨ વર્ષની વયે નિર્વાણ પામ્યા. સમગ્ર ભરતક્ષેત્ર શોકગ્રસ્ત બની ગયું- ભગવાનનો નિર્વાણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે પછી ૩૦ વર્ષ સુધી અનેક ગ્રામ- તીર્થંકર જાણી ગૌતમ ગણધર વિલાપ કરતાં કરતાં વિરાગી બની
૨૪
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માને ૪૨ વર્ષની વયે
કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
નગરોમાં વિચરી અનેક ભવ્ય આત્માઓ ઉપર અગણિત ઉપકાર પ્રભુએ કર્યા. પૂર્વના માતા-પિતા દેવાનંદ અને ૠષભદત્ત તથા પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલિને દીક્ષા આપી.
પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ અષાઢ સુદ ૬
યવન
4th
Proof
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
47
પ્રહર દેશના આપી. મોક્ષ પુરુષાર્થની મહત્તા સમજાવી. પ્રભુએ પોતાના શાસનનું ભાવિ ભાખ્યું. દેશના પૂર્ણ કરી. હસ્તિપાલ રાજાની સભામાં પધાર્યા.
૭
સ્થળ મારવાડી તિથિ પ્રાણત દેવલોકથી અષાઢ સુદ ૬ બ્રાહ્મણકુંડ
જન્મ
દીક્ષા
કેવળજ્ઞાન
ચૈત્ર સુદ ૧૩ ક્ષત્રિયકુંડ કારતક વદ ૧૦ ક્ષત્રિયકુંડ
નિર્વાણ
ફાગણ વદ ૧૫
વૈશાખ સુદ ૧૦ ૠજુવાલિકા નદીના તીરે આસો વદ ૧૫ પાવાપુરી પ્રભુશ્રી મહાવીર ભગવાનનો પરિવારઃ ગણધર ૧૧; કેવળજ્ઞાની ૭૦૦; મન:પર્યવજ્ઞાની ૫૦૦; અવધિજ્ઞાની ૧,૩૦૦; વૈક્રિય લબ્ધિધારી ૭૦૦; ચતુર્દશપૂર્વી (ચૌદપૂર્વધર) ૩૦૦; ચર્ચાવાદી ૪૦૦; સાધુ ૧૪,૦૦૦; સાધ્વી ૩૬,૦૦૦; શ્રાવક ૧,૫૯,૦૦૦; શ્રાવિકા ૩,૧૮,૦૦૦
ચૈત્ર સુદ ૧૩ માગસર વદ ૧૦
વૈશાખ સુદ ૧૦
Page #49
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
नवकार महामंत्र
णमो अरिहंताणं ।
णमो सिद्धाणं ।
णमो आयरियाणं ।
णमो उवज्झायाणं ।
णमो लोएसव्वसाहूणं ।
ॐ णमो णाणस्स, दंसणस्स णमो णमो । ॐ णमो चरित्तरस, तहा तवस्स णमो णमो ।। एसो नव नमक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवई मंगलं ।। અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. સિધ્ધ ભગવંતને નમસ્કાર કરું છું. આચાર્યજીને નમસ્કાર કરું છું. ઉપાધ્યાયજીને નમસ્કાર કરું છું. લોકના સર્વ સાધુજી-સાધ્વીજીને નમસ્કાર કરું છું
જ્ઞાન અને દર્શનને નમસ્કાર ચારિત્ર્ય અને તપને નમસ્કાર
વંદન અને નમન કરવા યોગ્ય આ નવ પદ
સર્વ પાપોને હરનાર છે અને
સર્વનું મંગલ અને કલ્યાણ કરનાર છે.
૨૪
તીર્થંકર
4th Proof
48
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૮૯
લોગસ્સ સૂત્ર
૧
૨
(ચતુર્વિશતિ સ્તવ - ૨૪ તીર્થંકરોની સ્તુતિ) લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિથ્યયરે જિણે; અરિહંતે કિત્તઈસં, ચઉવિસંપિ કેવલી. ઉસભમજિયં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમŪ ચ; પઉમપ્પહં સુપાસ, જિણં ચ ચંદ૫હં વંદે. સુવિહિં ચ પુષ્પદંતં, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યંચ; વિમલમણે તે ચ જિણં, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંથું અનેં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ; વંદામિ રિટ્ઝનેમિં, પાસું તહ વદ્ધમાણે ચ. * એવં મએ અભિયુઆ, વિહુયરમલા, પહીણજરમરણા; ચઉવીસંપિ જિણવરા, તિત્યયરા મે પસીમંતુ. ૫ કિત્તિય વંદિય મહિયા, જેએ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરૂગ્ગ બોહિલાભં, સમાહિવરમુત્તમં દિંતુ. ૬ ચંદેસુ નિમ્મલયરા, આઈસ્થેસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધાસિદ્ધિ મમ દિસંતુ. ૭
3
Page #50
--------------------------------------------------------------------------
________________
૯o
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪.
તીર્થકર
વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરના નામ ૦૧. શ્રી કષભદેવ- આદિનાથ સ્વામી ૦૨. શ્રી અજિતનાથ સ્વામી. ૦૩. શ્રી સંભવનાથ સ્વામી. ૦૪. શ્રી અભિનંદનસ્વામી સ્વામી ૦૫. શ્રી સુમતિનાથ સ્વામી ૦૬. શ્રી પદ્મપ્રભ સ્વામી. ૦૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ૦૮. શ્રી ચન્દ્રપ્રભુ સ્વામી ૦૯. શ્રી સુવિધિનાથ (પુષ્પદન્ત) સ્વામી ૧૦. શ્રી શીતલનાથ સ્વામી ૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી ૧૨. શ્રી વાસુપૂજ્યસ્વામી સ્વામી ૧૩. શ્રી વિમલનાથ સ્વામી ૧૪. શ્રી અનંતનાથ સ્વામી ૧૫. શ્રી ધર્મનાથ સ્વામી ૧૬. શ્રી શાંતિનાથ સ્વામી ૧૭. શ્રી કુંથુનાથ સ્વામી. ૧૮. શ્રી અરનાથ સ્વામી ૧૯. શ્રી મલ્લિનાથ સ્વામી ૨૦. શ્રી મુનિસુવ્ર સ્વામી. ૨૧. શ્રી નમિનાથ સ્વામી ૨૨, શ્રી નેમિનાથ સ્વામી. ૨૩. શ્રી પાર્શ્વનાથે સ્વામી. ૨૪. શ્રી વીર વર્ધમાન મહાવીર સ્વામી
4th Proof
વિહરમાન વીશ તીર્થકરના નામ ૦૧. શ્રી સીમંધરસ્વામી ૦૨. શ્રી યુગમંદિરસ્વામી ૦૩. શ્રી બાહુસ્વામી ૦૪. શ્રી સુબાહુસ્વામી ૦૫. શ્રી સુજાતનાથસ્વામી ૦૬. શ્રી સ્વયંપ્રભસ્વામી. ૦૭. શ્રી ઋષભાનનસ્વામી ૦૮. શ્રી અનંતવીર્યસ્વામી ૦૯. શ્રી સુરપ્રભસ્વામી ૧૦. શ્રી વિશાલપ્રભસ્વામી ૧૧. શ્રી વજધરસ્વામી ૧૨. શ્રી ચંદ્રાનનસ્વામી ૧૩. શ્રી ચંદ્રબાહુસ્વામી ૧૪. શ્રી ભુજંગદેવસ્વામી ૧૫. શ્રી ઈશ્વરસ્વામી ૧૬. શ્રી નેમપ્રભસ્વામી ૧૭. શ્રી વીરસેનસ્વામી ૧૮. શ્રી મહાભદ્રસ્વામી ૧૯. શ્રી દેવસેનસ્વામી (દેવયશસ્વામી) ૨૦. શ્રી અજિતસેનસ્વામી
40
Page #51
--------------------------------------------------------------------------
________________
૯૨
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
કલ્યાણક આરાધનાની વિધિ
કલ્યાણકના પવિત્ર દિવસે એકાસણું આયંબિલ કે ઉપવાસ કરવો.
૨૦ માળા, ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ અને ૧૨ વંદના કરવી.
જે તીર્થંકર ભગવંતનું કલ્યાણક હોય તેનું નામ નીચે પ્રમાણેના જાપના પદમાં જોડી માળા કરવી.
(૧) ચ્યવન (ગર્ભ) કલ્યાણક: ૐ હ્રીં શ્રી... પરમેષ્ઠિને
નમઃ
(૨) જન્મકલ્યાણકઃ ૐ હ્રીં શ્રી... અહંતે નમઃ
(૩) દીક્ષા કલ્યાણક: ૐ હ્રીં શ્રી... નાથાયનમઃ
(૪) કેવળજ્ઞાન કલ્યાણક: ૐ હ્રીં શ્રી... સર્વજ્ઞાયનમ:
(૫) નિર્વાણ-મોક્ષ કલ્યાણક: ૐ હ્રીં શ્રી... પારંગતાય
નમઃ
નોંધઃ ઉપરની ખાલી જગ્યામાં જે ભગવંતનું કલ્યાણક હોય તેનું નામ બોલવાનું છે.
פל.
૨૪
તીર્થંકર
4th Proof
50
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
ઉત્તર પ્રદેશમાં બાર તીર્થંકર ભગવંતોના ૪૮ કલ્યાણકોના તીર્થસ્થાનો આવેલા છે. તેની વિગત.
શહેરનું સ્થળનું નામ તીર્થંકરનો તીર્થંકરનું
નામ
નામ
ક્રમ
નામ
બનારસ ભેલપુર
ભદૈની
૨૩
રત્નપુરી
શ્રાવસ્તી
G
સિંહપુરી
ચંદ્રાપુરી
અલ્હાબાદ અલ્હાબાદ ૧
કૌશાંબી
૬
અયોધ્યા અયોધ્યા
૧૧
૧
ર
४
૫
१४
૧૫
3
૧૨ તીર્થંકર ભગવંતો
પાર્શ્વનાથ
સુપાર્શ્વનાથ
શ્રેયાંસનાથ
ચંદ્રપ્રભુ
ઋષભદેવ
પદ્મપ્રભુ
ૠષભદેવ
અજીતનાથ
અભિનંદનસ્વામી
સુમતિનાથ
અનંતનાથ
ધર્મનાથ
સંભવનાથ
કલ્યાણકની સંખ્યા
*
૪
૪
*
૧
*
3
૪
૪
*
४
૯૩
૪
૪
૪૮ કલ્યાણકો
Page #52
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
શ્રી મૌન એકાદશીના તીર્થંકરના દોઢસો
કલ્યાણકની વિગત તીર્થકર પુષ્કરાર્ધમાં પૂર્વ
તીર્થંકર પુષ્કરાર્ધમાં પશ્ચિમ ક્રમાંક ઐરાવત ક્ષેત્રમાં
| ક્રમાંક ઐરાવત ક્ષેત્રમાં (૨૫) અતીત ચોવીશી | | |(૨૮) અતીત ચોવીશી | શ્રી અષ્ટનિધિ સર્વજ્ઞાય નમઃ | ૪ શ્રી સૌર્યનાથ સર્વજ્ઞાય નમઃ શ્રી વેણુકનાથ અહત નમ: | ૬ શ્રી ત્રિવિક્રમનાથ અહત નમઃ શ્રી વેણુકનાથ નાથાય નમઃ | ૬ શ્રી ત્રિવિક્રમનાથ નાથાય નમ શ્રી વેણુકનાથ સર્વજ્ઞાય નમઃ | ૬ શ્રી ત્રિવિક્રમનાથ સર્વજ્ઞાય નમઃ | | શ્રી ત્રિભાનુનાથ નાથાય નમ:| ૭ શ્રી નારસિંહ નાથાય નમ:
૨૧ ૧૯ ૧૯ ૧૯ ૧૮
(૨૬) વર્તમાન ચોવીશી
(૨૯) વર્તમાન ચોવીશી | શ્રી શતકનાથ સર્વજ્ઞાય નમઃ | ૨૧ શ્રી ક્ષેમવાત સર્વજ્ઞાય નમ: શ્રી સ્વસ્તિકનાથ અહત નમઃ | ૧૯ શ્રીસંતોષિત અહત નમ: શ્રી સ્વસ્તિકનાથ નાથાય નમ: ૧૯ શ્રી સંતોષિત નાથાય નમ: શ્રી સ્વસ્તિક્નાશાય સર્વજ્ઞાય નમ ૧૯ શ્રી સંતોષિક સર્વજ્ઞાય નમઃ શ્રી શિલાદિત્ય નાથાય નમઃ | ૧૮ શ્રી અકોમનાથ નાથાય નમઃ |
અરિહંત પરમાત્માના ગુણ અને ૩૪ અતિશય ચાર ગુણ તે ચાર મૂળ અતિશય નીચે પ્રમાણેઃ૧. અપાયાપગમાતિશય, ૨. જ્ઞાનાતિશય. ૩. પૂજાતિશય. ૪. વચનાતિશય
બીજા આઠ ગુણ તે આઠ મહાપ્રાતિહાર્ય. એ નીચે પ્રમાણેઃ૨૪.
૧. અશોક વૃક્ષ, ૨. પુષ્પવૃષ્ટિ, ૩. દિવ્યધ્વનિ, ૪. ચામર, તીર્થકર ૫. સિંહાસન, ૬. ભામંડલ, ૭. દુંદુભિ, ૮. ત્રણ છત્ર.
આમ કુલ બાર ગુણ તીર્થંકર પરમાત્માના હોય છે. 4th
અરિહંત ભગવાનનું ઔશ્ચર્ય- અતિશય અર્થાત જે ગુણો Proof
વડે શ્રી તીર્થકરો સમસ્ત જગત કરતાં પણ અતિશય ચઢિયાતા
હોય તે ગુણોને અતિશય કહેવામાં આવે છે. 51
અતિશય એટલે અનન્ય સામાન્ય ઔશ્વર્ય અનન્ય સામાન્ય એટલે બીજાઓમાં જેની સમાનતાનથી તેવા આ અતિશયો તીર્થંકર પ્રભુ સિવાય અન્યમાં હોતા નથી.
તીર્થંકર પરમાત્માના અતિશયો તીર્થંકર પરમાત્માના ચોત્રીસ અતિશય હોય છે. એમાં ચાર સહજતિશય, અગિયાર કર્મક્ષયજ અતિશય અને ઓગણીસ દેવકૃત અતિશય હોય છે. આ ચોત્રીસ અતિશય નીચે પ્રમાણે છે: ચોત્રીસ અતિશયના નામઃ ૧. કેશ નખ અણશોભતાં
(૨૭) અનાગત ચોવીશી શ્રી નિવણિક સર્વજ્ઞાય નમઃ | ૪ શ્રી અતિરાજ અહત નમઃ | ૬ શ્રી અતિરાજ નાથાય નમઃ | ૬ શ્રી અતિરાજ સર્વજ્ઞાય નમઃ | ૬ શ્રી એશવનાથ (અશ્વવંત) | ૭ | નાથાય નમ:
|(30) અનાગત ચોવીશી શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમ: શ્રી ચંદ્રકેતુ અહત નમ: શ્રી ચંદ્રકેતુ નાથાય નમ: શ્રી ચંદ્રકેતુ સર્વજ્ઞાય નમઃ શ્રી ધ્વજાદિત્ય નાથાય નમ:
મૌન એકાદશીના દિવસે તીર્થંકરના ૧૫૦ કલ્યાણકો આવે
તેથી આ દિવસ પવિત્ર આરાધનાનું પર્વ છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
૨૪
વધે નહિ. ૨. રોગ લેપ રહિત શરીર. ૩. લોહી માંસ ગાયના દુધ સરખા ઉજળા, ૪, શ્વાસ ઉશ્વાસ પાકમળ જેવા સુગંધી. ૫. આહાર નિહાર કરતાં ચર્મ ચક્ષુથી કોઈ દેખે નહીં. ૬. આકાશમાં ધર્મચક્ર ચાલે. ૭. આકાશમાં છત્ર ધરાય. ૮. આકાશમાં શ્વેત ઉજવળ ચામર વીંઝાય. ૯. આકાશમાં નિર્મળ સ્ફટિક રત્નમય સિંહાસન ઉત્પન્ન થયેલું ચાલે. ૧૦. મુખ આગળ નાની હજાર ધ્વજાઓ સહિત મહેંદ્રધ્વજ ચાલે. ૧૧. જ્યાં બેઠા અને ઉભા રહે ત્યાં ફળાદિ સહિત પોતા થકી બાર ગણો ઉંચો અશોક વૃક્ષ ઉત્પન્ન થાય. ૧૨. મસ્તકમાં અંબોડાને ઠેકાણે ભામંડળમાંથી તેજના કિરણ નીકળી દશે. દિશાના અંધકારને ટાળે. (વિચરે ત્યાં શું શું થાય તે કહે છે) ૧૩. ખાડા ટેકરા રહિતની ધરતી થઈ તેનું તળીયું સરખું થાય. ૧૪. કાંટા ઉંઘે મુખે થઈ જાય એટલે કાંટા અવળા થાય. ૧૫. શીત ઉષ્ણાદિક નિયમિત થઈ સુખાકારી થાય. ૧૬. શીતળ સુગંધી પવન જોજન પ્રમાણે થઈ સઘળી જમીન તદ્દન સાફસ્વચ્છ થાય (સમોસરણમાં શું શું થાય તે કહે છે) ૧૭. કોઈપણ પ્રકારની રજ કેરેત ઉડે નહીં, ૧૮. જળ અને સ્થળથી ઉત્પન્ન થયેલા હોય એવા અચેત સુગંધી પુષ્પના ઢીંચણ પ્રમાણ ઢગલા થાય. ૧૯. અમનોજ્ઞ એટલે મનને નહીં ગમે એવાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ મટી જાય (અને) ૨૦. મનોજ્ઞ એટલે મનને ગમે એવા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રગટ થાય, ૨૧. જોજન સુધી વાણી સાંભળી શકાય. ૨૨. અર્ધમાગધી ભાષામાં માલકૌંસ રાગમાં પ્રવાહિત થયેલી ધર્મદેશના આપે. ૨૩. દેશનાની ભાષા આર્ય, અનાર્ય, દુપદ, ચૌપદ, પશુ, પંખી
4th Proof
વગેરે સૌ સૌની ભાષામાં સમજી શકે, ૨૪. ગમે તે જાતના વૈરી પ્રાણીને પણ તે દેશના સાંભળતા કોઈપણ વેરભાવ ઉત્પન્ન થાય નહીં પણ તે પ્રસન્ન થઈને સાંભળે. ૫. અન્ય દર્શની દેશના સાંભળવા આવેલ હોય તો તે પણ વંદના કરે, ૨૬. અન્ય દર્શની કદાચ વાદવિવાદના કારણસર ત્યાં આવ્યો હોય તો તે વાદવિવાદનું કારણ ભૂલી જાય છે. ૨૭. ત્યાં સુધી ફરતાં પચીસ પચીસ જોજન સુધી ચારે દિશામાં ભીતિ એટલે કોઈપણ જાતની ભય રહેતી નથી. ૨૭. કોઈપણ જાતની મરકી નહીં. ૨૮. સ્વચક્રનો ભય નહીં. ૨૯. પરચક્રનો ભય નહીં. ૩૦. અતિવૃષ્ટિ નહીં. ૩૧. અનાવૃષ્ટિ નહીં. ૩૨. દુર્મિક્ષ દુકાળ નહીં. 33. નવા રોગની ઉત્પત્તિ નહીં. (જૂના રોગ મટી જાય છે.) ૩. તીર્થકર ભગવાનની વાણીના પાંત્રીસ ગુણ ૧. સંસ્કારત્વ- સભ્યતા, વ્યાકરણ શુદ્ધિ આદિ ઉત્તમ
સંસ્કારોથી યુકત. ૨. ઔદાત- ઉચ્ચ સ્વરે બોલાતાં વચનો. ૩. ઉપચાર પરીતતા- અગ્રામ્યતા અને વિશદતાયુક્ત. ૪. મેઘગંભીર ઘોષત્વ- મેઘની જેમ ગંભીર શબ્દોવાળા ૫. પ્રતિવાદવિધાયિતા-મધુર, કર્ણપ્રિય પ્રતિધ્વનિ જેવાં
વચનો. ૬. દક્ષિણત્વ- સરલાયુકત
52
Page #54
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૭. ઉપનીતરાગત- માલકૌંશ વગેરે રાગોથી યુકત ૮. મહાર્થતા- વ્યાપક અને ગંભીર અર્થવાળા વચનો ૯. અવ્યાહતત્વ-પૂર્વે કહેલ અને પછી કહેલ વાકયો અને
અર્થો પરસ્પર વિરોધ વિનાનાં. ૧૦. શિષ્ટત્વ- અર્થને કહેનાર અભિમત સિદ્ધાન્તના ૧૧. સંશયરહિત- સંદેહ વિનાનાં
૨૪. ૧૨. નિરાકૃતાન્યોત્તરત્વ- કોઈપણ પ્રકારનાં દૂષણ વિનાનાં તીર્થકર
વચનો. ૧૩. હૃદયંગમતા- હૃદયને પ્રસન્ન કરનાર, મનોહર
4th ૧૪. મિથઃ સાકાંક્ષતા- પદો અને વાકયોની પરસ્પર
Proof સાપેક્ષતા ૧૫. પ્રસ્તાવૌચિત્ય- દેશ અને કાળને ઉચિત
33 ૧૬. તત્વનિષ્ઠા- તત્ત્વને અનુરૂપ ૧૭. પ્રકીર્ણપ્રસૃતત્ત્વ- સુસંબદ્ધ અને વિષયાંતર રહિત. ૧૮. અસ્વશ્લાઘા નિદતા- સ્વપ્રશંસાથી અને
પરનિંદાથી રહિત. ૧૯. આભિજાત્ય- પ્રતિપાધ વિષયની ભૂમિકાને
અનુસરનાર ૨૦. અતિસ્નિગ્ધ મધુરત્વ- અત્યંત સ્નેહના કારણે મધુર
૨૧. પ્રશસ્યતા- ગુણોની વિશેષતાને કારણે પ્રશંસાપાત્ર ૨૨. અમર્મવેલિતા- અન્યના હદયને દુ:ખ ન ઉપજાવે તેવાં
વચનો ૨૩. ઔદાર્ય- ઉદાર, અતુચ્છ અર્થને કહેનાર. ૨૪. ધર્માર્થ પ્રતિબદ્ધતા- ધર્માર્ચયુકત ૨૫. કારકાદિ અવિપર્યાસ- કારક, કાલ, વચન, લિંગ
વગેરેને લગતા વ્યાકરણના દોષોથી રહિત. ૨૬. વિશ્વમાદિનિયુકતતા- વિભ્રમ, વિક્ષેપ વગેરે મનના
દોષોથી રહિત. ૨૭. ચિત્રકૃત્ત્વ- શ્રોતાઓમાં કુતૂહલ ઉત્પન્ન કરે ૨૮. અભુતક- સાંભળનારને આશ્ચર્યમુગ્ધ કરે. ૨૯. અનિતિવિલંબિતા- બે શબ્દો, પદો, વાકયો વગેરેની
વચ્ચે વિલંબ વગરનાં. ૩૦. અનેકજાતિ વૈચિત્ર્ય- વર્ય વસ્તુની વિવિધતા,
વિચિત્રતા, સુંદરતા વ્યકત કરતાં. ૩૧. આરોપિત વિશેષતા- બીજાં વચનોની અપેક્ષાએ
વિશિષ્ટ ૩૨. સત્ત્વપ્રધાનતા- સત્વ અર્થાત્ સાહસપ્રધાન ૩૩. વર્ણ-પદ-વાકય-વિવિકતા-વર્ણ, પદ, વાકયના
ઉચ્ચારની વચ્ચે યોગ્ય અંતરવાળાં
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧૦૧
૨૪
કર
૩૪. અવ્યસ્થિતિ- અખંડ ધારાબદ્ધ તથા વિવક્ષિત અર્થ
સહિત પરિપૂર્ણ ૩૫. અખેદિત્ય- ખેદ, શ્રમ કે આયાણરહિત, સુખપૂર્વક
કહેવાતાં વચનો; સાંભળનારને પણ ખેદ, શ્રમ ન
પહોંચાડનાર વચનો. ૪. તીર્થકર ભગવાનની માતાનાં સ્વપ્ન
તીર્થકર ભગવાનનો જીવ પૂર્વભવથી ચ્યવીને માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય ત્યારે તેમની માતાને ચૌદ શુભ અને શુદ્ધ સ્વપ્ન, અર્ધનિદ્રાવસ્થામાં દેખાય છે, એ સ્વપ્નોના અનુક્રમ નીચે પ્રમાણે છે: (૧) હાથી, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) અભિષેકયુકત લક્ષ્મી, (૫) પુષ્પમાળા, (૬) ચન્દ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) કુંભ, (૧૦) પદ્મસરોવર, (૧૧) ક્ષીરસમુદ્ર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નરાશિ, (૧૪) નિર્ધમ અગ્નિ. (સ્વપ્નોના ક્રમમાં સંકેતરૂપ અપવાદ પણ હોય છે. શ્રી ઋષભદેવ ભગવાનની માતાએ પ્રથમ સ્વપ્નમાં વૃષભ જોયો હતો અને શ્રી મહાવીર સ્વામીની માતાએ પ્રથમ સ્વપ્નમાં સિંહ જોયો હતો.)
Proof
ચોવીસ તીર્થકરોનું સંક્ષિપ્ત વિવરણ ૧. પૂર્વભવની જ્ઞાન સંપદા :
હષભદેવ સ્વામી પૂર્વના ત્રીજા ભવમાં ૧૨ અંગના જ્ઞાતા હતા. જ્યારે શેષ ત્રેવીસ તીર્થંકરો પૂર્વના ત્રીજા ભવે અગિયાર અંગના જ્ઞાતા હતા. ૨. પૂર્વભવની રાજ્ય સંપદા: કષભદેવ સ્વામી તથા પાર્શ્વનાથ સ્વામી પૂર્વના ત્રીજા ભવે ચક્રવર્તી હતા. સુમતિનાથ સ્વામીએ ત્રીજા પૂર્વના ભવમાં રાજ્ય ભોગવ્યા વિના કુમારાવસ્થામાં જ દીક્ષા લીધી હતી. શેષ એકવીશ તીર્થકરો પૂર્વના ત્રીજા ભવે માંડલિક રાજા (સામાન્ય રાજા) હતા.
૩. વિવાહ : વાસુપૂજ્ય સ્વામી, મલ્લિનાથ, અરિષ્ટનેમિએ વિવાહ કર્યા વિના દીક્ષા અંગીકાર કરી. શેષ તીર્થકરો વિવાહ કરીને પ્રવ્રજિત થયા. મતાંતરે વાસુપૂજ્ય સ્વામી પણ વિવાહ કરી પ્રવજિત થયા હતા.
૪. રાજ્યપદ : વાસુપૂજ્ય સ્વામી, મલ્લિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને વીર પ્રભુ તે પાંચે તીર્થકરો રાજ્યપદ સ્વીકાર્યા વિના દીક્ષિત થયા. શેષ ઓગણીશ તીર્થકરો રાજ્યપદ ભોગવી દીક્ષિત થયા. તેમાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે પહેલા માંડલિક
54.
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૦ર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧૦૩
૨૪
રાજ્યપદ પશ્ચાત્ ચક્રવર્તીપદ ભોગવ્યું. જ્યારે શેષ સોળ માંડલિક રાજા જ હતાં. ૫. દીક્ષાવય : વાસુપૂજ્ય સ્વામી, મલ્લિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી પ્રથમ વયમાં પ્રવ્રજિત થયા. શેષ ઓગણીશ તીર્થકરો પાછલી વયમાં જ (તૃતીય વય) પ્રવ્રજિત થયા. ૬. દીક્ષાસમય :
સુમતિનાથ, શ્રેયાંસનાથ, મલ્લિનાથ, નેમનાથ અને પાર્શ્વનાથ એ પાંચે પૂર્વાનકાળે (સવારે) અને શેષ ૧૯ તીર્થકરોએ અપરાહ્નકાળે (બપોરે કે તે પછી) દીક્ષા લીધી. ૭. દીક્ષાનગર :
ઋષભદેવે વિનીતામાં, નેમનાથે દ્વારકામાં અને શેષ બાવીસ તીર્થકરોએ પોતાના જન્મનગરમાં દીક્ષા ગ્રહણ કરી. ૮. દીક્ષાવન :
બહષભદેવે સિદ્ધાર્થવનમાં, વાસુપૂજ્ય સ્વામીએ વિહારગેહ વનમાં, ધર્મનાથે વપ્ર કાંચનમાં, મુનિસુવ્રતસ્વામીએ નીલગુહા વનમાં, પાર્શ્વનાથ આશ્રમ પદ વનમાં અને વીરપ્રભુએ જ્ઞાતખંડવનમાં, શેષ અઢાર તીર્થકરોએ સહસ્રામ્ર વનમાં દીક્ષા અંગીકાર કરી.
સ્વામીએ ચતુર્થભકત (એક ઉપવાસ કરીને), મલ્લિનાથ અને પાર્શ્વનાથે અઠ્ઠમ કરીને, શેષ ૨૦ તીર્થકરોએ છઠ કરીને દીક્ષા લીધી. ૧૦. દીક્ષાસાથી :
બહષભદેવ સ્વામીએ ૪,૦૦૦ પુરુષો સાથે, વાસુપૂજ્ય ૬૦૦ પુરુષો સાથે, મલ્લિનાથે ૩૦૦ પુરુષો અને ૩૦૦ સ્ત્રીઓ સાથે,
પાર્શ્વનાથે ૩૦૦ પુરુષો સાથે, વીરપ્રભુએ એકલા અને શેષ કર ઓગણીશ તીર્થંકરોએ૧,૦૦૦ પુરુષો સાથે દીક્ષા અંગીકાર કરી.
૧૧. લોચ : 4th કહષભદેવસ્વામીએ ચાર મુષ્ઠિ લોચ કર્યો, શેષ સર્વ પ્રભુએ Proof પંચમુષ્ઠિ લોચ કર્યો.
૧૨. વિચરણ ક્ષેત્ર : 55
અષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીએ તે ચાર તીર્થકરો આર્ય-અનાર્યદેશમાં વિચર્યા. શેષ ૨૦ તીર્થકરો આર્ય ક્ષેત્રમાં જ વિચર્યા. ૧૩. ઉત્કૃષ્ટ તપ :
ઋષભદેવના સમયમાં ઉત્કૃષ્ટ વાર્ષિક તપ, વીરપ્રભુના સમયમાં ઉત્કૃષ્ટ છ માસી તપ અને બાવીશ તીર્થકરના સમયમાં ઉત્કૃષ્ટ અષ્ટમાસી તપ હતું. ૧૪. પ્રમાદ કાળ : ઋષભદેવનો પ્રમાદકાળ એક અહોરાત્રિ, વીરપ્રભુનો
૯. દીક્ષાતપ : સુમિતિનાથ નિત્યભોજી (ભોજન કરીને), વાસુપૂજ્ય
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
૧૦૫
અંતર્મુહુર્ત અને શેષ બાવીશ તીર્થકરોને છદ્મસ્થાવસ્થામાં પ્રમાદ કાળ નથી. ૧૫. ઉપસર્ગ:
શ્રીવીર પ્રભુને ઘણા ઉપસર્ગો થયા. પાર્શ્વનાથને અલ્પ ઉપસર્ગ થયા. શેષ બાવીશ તીર્થકરોને ઉપસર્ગ આવ્યા જ નથી, ૧૬. દેવદૂષ્ય :
૨૪ (દીક્ષા સમયે શક્રેન્દ્ર ખભા ઉપર સ્થાપેલું વસ્ત્ર) અષભદેવ તીર્થકર તથા વીરપ્રભુને સાધિક એક વર્ષ રહ્યું. શેષ બાવીશ તીર્થકરોને કાયમ રહ્યું. ૧૭. પ્રથમ પારણું :
4th બહષભદેવને પ્રથમ પારણું સાધિક એક વર્ષે ઇક્ષુરસથી થયું.
| Proof શેષ ત્રેવીસ તીર્થકરોને દીક્ષાના બીજા દિવસે પરમાન્ત (ખીર)થી પારણું થયું. ૧૮. પ્રથમ ભિક્ષાદાતાની ગતિ :
ઋષભદેવથી ચંદ્રપ્રભુપર્યંતના આઠ તીર્થકરોને પ્રથમ ભિક્ષા આપનાર તે જ ભવે મોક્ષે ગયા. શેષ સોળ તીર્થકરોના પ્રથમ ભિક્ષાદાતા, ત્રીજા ભવે સિદ્ધ થયા. ૧૯. મહાવત :
ઋષભદેવ સ્વામી અને મહાવીર સ્વામીના શાસનમાં પાંચ મહાવ્રત હતા. શેષ બાવીસ તીર્થંકરના શાસનમાં ચાર મહાવ્રત હતા.
૨૦. મુનિ સ્વરૂપ :
બહષભદેવ સ્વામીના મુનિઓ ઋજુ-જડ, મહાવીર સ્વામીના વક્ર-જડ અને શેષ બાવીશ તીર્થકરોના મુનિઓ ઋજુ અને પ્રાજ્ઞ હતા. ૨૧. કેવળજ્ઞાન સમય : પ્રથમના ત્રેવીસ તીર્થકરોને પૂર્વાને અને વીરપ્રભુને પશ્ચિમાર્ગે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૨૨. કેવળજ્ઞાન તપ :
કહષભદેવ, મલ્લિનાથ, નેમનાથ, પાર્શ્વનાથને અઠ્ઠમતપ વડે, વાસુપૂજ્ય સ્વામીને ચતુર્થભકત (એક ઉપવાસ) વડે અને શેષ ઓગણીશ તીર્થકરોને છઠના તપ વડે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૨૩. કેવળવન:
હષભદેવ શકટમુખ ઉધાનમાં, વીરપ્રભુ હજુ વાલિકા નદીના તટ ઉપર કેવળજ્ઞાન પામ્યા. શેષ બાવીશ તીર્થકરો દીક્ષાવનમાં જ કેવળજ્ઞાન પામ્યા.
૨૪. તીર્થ સ્થાપના : પ્રથમના ત્રેવીસ તીર્થકરોએ પ્રથમ સમવસરણમાં તીર્થ સ્થાપના કરી. વીરપ્રભુએ બીજા સમવસરણમાં તીર્થ સ્થાપના કરી.. ૨૫. પૂર્વશ્રુત પ્રવૃત્તિકાળ :
S6
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૦૬
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧૦૭
પ્રથમ સત્તર તીર્થકરોના શાસનમાં પૂર્વ (૧૪ પૂર્વ)ની પ્રવૃત્તિ અસંખ્યાત કાળ ચાલી પશ્ચાત વિચ્છેદ થયો. અઢારમા પ્રભુથી. ત્રેવીસમા તીર્થંકર પર્વતના ૬ તીર્થકરના શાસનમાં પૂર્વ પ્રવૃત્તિ સંખ્યાત કાળ ચાલી અને વીર પરમાત્મા પછી ૧,૦૦૦ વર્ષ પર્યત પૂર્વ શ્રુત પ્રવૃત્તિ ચાલી, પશ્ચાત્ વિચ્છેદ થયો. ૨૬. પૂર્વ વિનાના શ્રુતનો સમય :
૨૪ જે તીર્થંકરનું શાસન જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી પૂર્વ સિવાયનું અપરહ્યુત રહ્યું.
તીર્થકર ૨૭. શાસનકાળ : બીજા પ્રભુનું તીર્થશરૂ થાય ત્યાં સુધી પૂર્વ-પૂર્વ પ્રભુનું શાસન 4th અખંડપણે પ્રવર્યા કરે.
Proof પહેલા દષભદેવ પ્રભુથી આઠમા ચંદ્રપ્રભુ સ્વામી, એ આઠ તીર્થકરના શાસન અખંડપણે પ્રવર્યા. તત્પશ્ચાત્ નવમાં, સુવિધિનાથથી પંદરમાં ધર્મનાથ એ સાત તીર્થકરોનું શાસન અખંડપણે ન પ્રવર્તતાશાસન વિચ્છેદ પામ્યું. જેમ કે સુવિધિનાથ ભગવાનનું શાસન પા પલ્ય પર્યત નાશ પામ્યું. તે પછી શીતલનાથ ભગવાને શાસન શરૂ કર્યું. (શાસન વિચ્છેદ થવો તે આ અવસર્પિણીને આશ્ચર્ય જાણવું.)
સોળમાં શાંતિનાથથી પાર્શ્વનાથ એ આઠ તીર્થકરોનું શાસન અખંડપણે ચાલ્યું. વીરપ્રભુનું શાસન પાંચમા આરાના અંત સુધી- ૨૧૦૦૦ વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલશે પછી નાશ
પામશે. મધ્યાના સાત આંતરામાં શાસન - વિચ્છેદકાળ ૧. સુવિધિનાથ અને શીતળનાથ વચ્ચેના આંતરામાં અંતિમ પા પલ્ય સુધી શાસન વિચ્છેદિ પામ્યું.
૨. શીતળનાથ અને શ્રેયાંસનાથની વચ્ચેના આંતરામાં અંતિમ પા પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું.
૩. શ્રેયાંસનાશ અને વાસુપૂજ્ય પ્રભુની વચ્ચેના આંતરામાં અંતિમ પોણા પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું. ૪. વાસુપૂજ્ય અને વિમળાનાથની વચ્ચેના આંતરામાં અંતિમ પા પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું.
૫. વિમળનાથ અને અનંતનાથની વચ્ચેના આંતરામાં અંતિમ પોણો પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું.
૬. અનંતનાથ અને ધર્મનાથની વચ્ચેના આંતરામાં અંતિમ પા પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું.
૭. ધર્મનાથ અને શાંતિનાથની વચ્ચેના આંતરાં અંતિમ પા પલ્ય સુધી શાસન વિચ્છેદ પામ્યું.
(કેટલાય આચાર્યો સાતેય આંતરામાં એક પલ્યોપમ સુધી શાસન વિચ્છેદ પામ્યું, તેમ કહે છે.) ૨૮. નિર્વાણ ભૂમિ:
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
૧૦૯
બહષભદેવ સ્વામી અષ્ટાપદ પર્વત ઉપર, વાસુપૂજ્ય સ્વામી ચંપા નગરીમાં, નેમનાથ રૈવતાચળ પર્વત (હાલનું ગિરનાર તીર્થસ્થળ) ઉપર, વીરપ્રભુ અપાપાનગરીમાં (પાવાપુરીમાં) અને શેષ વીશ તીર્થકરો સમેત શિખર પર્વત ઉપર નિર્વાણ પામ્યા. ૨૯. નિર્વાણ સમય :
૩, ૬, ૯ અને ૧૨ એ ચાર તીર્થકરો દિવસના પાછલા પહોરે નિર્વાણ પામ્યા.
૧, ૨, ૪, ૫, ૭, ૮, ૧૦, ૧૧ એ આઠ તીર્થકરો દિવસના પહેલા પહોરે નિર્વાણ પામ્યા.
૧૩, ૧૪, ૧૬, ૧૭, ૧૯, ૨૦, ૨૨, ૨૩ એ આઠ તીર્થકરો પૂર્વ રાત્રિએ નિર્વાણ પામ્યા.
૧૫, ૧૮, ૨૧ અને ૨૪ એ ચાર તીર્થકરો પાછલી રાત્રિએ નિર્વાણ પામ્યા. ૩૦ નિર્વાણ તપ : ગઢષભદેવ સ્વામી છ દિવસનું, વીરપ્રભુ બે ઉપવાસનું અને શેષ ૨૨ તીર્થકરો, એક મહિનાનું અનશન કરી નિર્વાણ પામ્યા. ૩૧. નિર્વાણ આસન:
ઢષભદેવ, નેમનાથ, વીરપ્રભુ પર્યકાસને અને શેષ એકવીશ તીર્થંકરો કાયોત્સર્ગઆસને સિદ્ધપદને પામ્યા.
૩૨. સહ નિર્વાણ : કષભદેવ ૧૦,૦૦૦ મુનિઓ સાથે, પદ્મપ્રભુ ૩૦૮ મુનિઓ સાથે, સુપાર્શ્વનાથ ૫૦૦ મુનિઓ સાથે, વાસુપૂજ્ય સ્વામી ૬૦૦ મુનિઓ સાથે, વિમળનાથ ૬,૦૦૦ મુનિઓ સાથે, અનંતનાથા ૭,૦૦૦ મુનિઓ સાથે, શાંતિનાથ ૯૦૦ મુનિઓ સાથે, ધર્મનાથ
૧૦૮ મુનિઓ સાથે, નેમનાથ ૫૩૬ મુનિઓ સાથે, પાર્શ્વનાથ ૨૪
૩૩ મુનિઓ સાથે નિર્વાણ પામ્યા. વીરપ્રભુ એકલા નિર્વાણ કર. પામ્યા. શેષ ૧૨ તીર્થકરો ૧,૦૦૦ મુનિઓ સાથે નિર્વાણ પામ્યા.
મલ્લિનાથ ૫૦૦ સાધુ અને ૫૦૦ સાધ્વીઓ સાથે નિર્વાણ
પામ્યા. 4th
૩૩. મોક્ષમાર્ગની શરૂઆત : Proof
શ્રી કષભદેવ સ્વામીને કેવળજ્ઞાન બાદ અંતર્મુહૂર્વે મોક્ષમાર્ગ
શરૂ થયો. તેમનાથને બે વર્ષે, પાર્શ્વનાથને ત્રણ વર્ષે, મહાવીર 58
સ્વામીને કેવળજ્ઞાન બાદ ચાર વર્ષે અને શેષ ૨૦ પ્રભુને કેવળજ્ઞાન પછી એક વગેરે દિવસ ગયા બાદ મોક્ષમાર્ગ શરૂ થયો. ૩૪. કેટલી પાટ સુધી મોક્ષગમન : કષભપ્રભુનો અસંખ્યાત પાટ પર્યત મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. નેમનાથનો આઠ પાટ (પેઢી) પર્યત, પાર્શ્વનાથનો ચાર પાટ સુધી, વીરપ્રભુનો ત્રણ પાટ પર્યત મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. શેષ સર્વ તીર્થકરોનો સંખ્યાત પાટ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો.
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૧૦
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
૧૧૧
૩૫. વંશ : મુનિસુવ્રતસ્વામી અને નેમનાથ આ બે હરિવંશમાં ઉત્પન્ન થયા. શેષ બાવીશ ઇત્ત્વાકુવંશમાં ઉત્પન્ન થયા. ૩૬. માતા-પિતાની ગતિ :
કહષભદેવથી ચંદ્રપ્રભુસ્વામી તે આઠ તીર્થકરોની માતાઓ મોક્ષે ગયા. નવથી સોળ એ આઠ તીર્થંકરની માતાઓ ત્રીજા ૨૪ દેવલોકે ગયા અને ૧૭ થી ૨૪ એ આઠ તીર્થકરોની માતાઓ
' તીર્થકર ચોથા દેવલોકમાં ગયા છે.
કહષભદેવના પિતા નાગકુમાર દેવ થયા. ૨ થી ૮ તે સાત તીર્થકરોના પિતા બીજા દેવલોકે, ૯ થી ૧૬ એ આઠ 4th તીર્થકરોના પિતા ત્રીજા દેવલોકે અને ૧૭ થી ૨૪ એ આઠ Proof તીર્થકરોના પિતા ચોથા દેવલોકે ગયા છે.
ઉત્તરાધ્યયન દીપિકામાં અજિતનાથના પિતા મોક્ષે ગયા છે તેમ દર્શાવ્યું છે તથા આચારંગસૂત્રમાં વીર પ્રભુના માતાપિતા બારમા દેવલોકે ગયાનો ઉલ્લેખ છે. (વીરપ્રભુના માતાપિતા દેવાનંદા અને કહષભદત્ત મોક્ષે ગયા છે.).
૩૭. વર્ણ : પદ્મપ્રભુ અને વાસુપૂજ્ય સ્વામી આ બે રકતવર્ણ, ચન્દ્રપ્રભુ અને સુવિધિનાથ આ બે શ્વેતવર્ણ, મલ્લિનાથ અને પાર્શ્વનાથ આ બે નીલવર્સી, મુનિસુવ્રત સ્વામી અને નેમનાથ આ બે શ્યામવર્ણી હતા. શેષ ૧૬ તીર્થંકરો સુવર્ણવર્ણ હતા.
૩૮. આહાર : બાલ્યકાળમાં સર્વે પ્રભુ (અંગૂઠા વડે) અમૃતભોઇ, વ્રત લીધા બાદ સર્વે પ્રભુ શુદ્ધ આહાર ભોજી હતા.
ગૃહસ્થપણામાં ઋષભદેવસ્વામી કલ્પવૃક્ષના ફળનાં ભોગી અને બીજા બધા તીર્થંકર અન્નભોજી હતા. ૩૯. અચ્છેરા:
આ અવસર્પિણીકાળમાં દશ આશ્ચર્યકારી ઘટનાઓ બની. તે પ્રમાણે શ્રી મહાવીર સ્વામીના સમયમાં પાંચ આશ્ચર્યકારી ઘટના બની. ૧. ગર્ભનું સંહરણ થયું. ૨. કેવળજ્ઞાન બાદ પ્રભુને ગોશાળાનો ઉપસર્ગ આવ્યો. ૩. અભાવિત પરિષદ (પ્રથમ દેશના નિષ્ફળ ગઈ.) ૪. ચમરેન્દ્રનો ઉત્પાત. ૫. સૂર્ય-ચન્દ્રનું મૂળ રૂપે આગમન. ૬. વાસુદેવ- વાસુદેવનું શંખ દ્વારા મિલન થયું. શ્રી નેમીનાથ ભગવાનના સમયમાં આ ઘટના બની.
૭. તીર્થકરનો સ્ત્રીપણે જન્મ. શ્રી મલ્લિનાથ ભગવાન સ્ત્રીપણે થયા તે આશ્ચર્યકારી ઘટના બની. ૮. યુગલિકનું નરકે જવું. શ્રી શીતળનાથ સ્વામીના સમયમાં
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૧૨
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧૧૩
આ ઘટના બની.
૯. અસંયતિની પૂજા થવા લાગી. ૮ થી ૧૫ તીર્થકરના શાસનકાળમાં.
૧૦. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮નું એક સાથે સિદ્ધ થવું. અષભદેવ સ્વામીના મોક્ષગમન સમયે. સંદર્ભ : ચરિતાનુવલી. લે. વિરલ પ્રજ્ઞા પૂ. વીરમતીસ્વામીની શિષ્યા પૂ. સાધ્વી સુબોધિકા.
૨૪
તીર્થકર
4th Proof
શ્રી તીર્થકર નામોપકાર II દેવાધિદેવ નામમંત્રનું ફળ || li૩ શ્રી ઋષભદેવાય નમ: II૧ ll
કૃષિ સંબંધિત દુ:ખોને દૂર કરે છે. 11 ૩ શ્રી અજિતનાથાય નમ: || ૨ ||
સર્વત્ર વિજય પ્રાપ્ત કરાવે છે. I ૩ શ્રી સંભવનાથાય નમ: II 3 II
અટક્યા કામને સંપન્ન કરાવે છે.
II 3 શ્રી અભિનંદનાય નમ: II
| ૩ શ્રી અભિનંદનદેવાય નમ: II૪ li આનંદમય, મંગલમય, ખુશીના વાતાવરણનું સર્જન કરે છે.
TI ૩ શ્રી સુમતિનાથાય નમ: II ૫ II. વિવેક બુદ્ધિ અને સન્મતિની પ્રાપ્તિ કરાવે છે.
LI ૩ શ્રી પદ્મપ્રભવે નમ: II | ડુંૐ શ્રી પદ્મપ્રભુદેવાય નમઃ || ૬ || સર્વક્ષેત્રે હિતકારી વિકાસ કરાવે છે.
| ૐ શ્રી સુપાર્શ્વનાથાય નમ: || ૭ II આજુબાજુના ક્ષેત્રમાં રહેલી અમંગલ શકિતઓને દૂર કરે છે.
T૩ શ્રી ચંદ્રપ્રભવે નમ: II lૐ શ્રી ચંદ્રપ્રભુદેવાય નમ: li૮ 11
તન-મનના ઉત્તાપને શાંત કરે છે. || ૩ શ્રી સુવિધિનાથય નમ: II. || ૐ શ્રી પુષ્પદંતાય નમ: II ૯ !!
60
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૩
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
૧૧૫
૨૪ તીર્થકર
કળાયુકત નિર્માણ કાર્ય કરાવે છે, સમસ્યાનું
સમાધાન કરાવે છે. ll ૐ શ્રી શીતલનાથાય નમઃ || ૧૦ || સ્વ-પરના આંતરિક સંતાપનું હરણ કરે છે. 1 શ્રી શ્રેયાંશનાથાય નમઃ || ૧૧ II દ્રવ્ય અને ભાવ કલ્યાણ પ્રદાન કરે છે. | ૐ શ્રી વાસુપૂજ્યાય નમઃ || ૧૨ ||
TI ૩ શ્રી વાસુપૂજ્યદેવાય નમઃ | દ્રવ્ય અને ભાવ લક્ષ્મીનો યોગ કરાવે છે.
II ૩ શ્રી વિમલનાથાય નમઃ || ૧૩ || માનસિક બીમારીને દૂર કરી, મનને શાંતિ આપે છે.
| 3 શ્રી અનંતનાથાય નમઃ || ૧૪ || તામસી ગુપ્તશકિતઓને દૂર કરે છે અને સાત્વિક
ગુપ્તશકિતઓને જાગૃત કરે છે.
I 35 શ્રી ધર્મનાથાય નમઃ || ૧૫ II વ્રત-નિયમાદિ રૂપ ધર્મની તથા પદાર્થના સ્વભાવરૂપ
ધર્મની રક્ષા કરે છે. II 35 શ્રી શાંતિનાથાય નમઃ || ૧૬ II રોગાદિ જન્ય અશાંતિને દૂર કરી, શાંતિને સ્થાપે છે.
| ૐ શ્રી કુંથુનાથાય નમ: II ૧૭ II બેકટેરીયાજન્ય રોગોનું નિવારણ કરે છે.
II શ્રી અરનાથાય નમ: I ૧૮ || દુશ્મનાવટનું નિવારણ કરી મૈત્રી પ્રગટાવે છે.
II ૐ શ્રી મલ્લીનાથાય નમઃ | ૧૯ II
દુર્ગુણો અને પાપનું દલન કરે છે તથા ઉપદ્રવનારી વ્યકિત
અને શકિતથી રક્ષણ કરે છે.
II શ્રી મુનિસુવ્રતાય નમ: II
I 35 શ્રી મુનિસુવ્રતદેવાય નમ: II ૨૦ II યશ-કીર્તિમાં વૃદ્ધિ કરાવે છે અને સર્વ ભયોનું દમન કરે છે.
શ્રી નમીનાથાય નમઃ | ૨૧ || સ્વ-પરના કષાયની તીવ્રતાને ઘટાડે છે, કષાયને નમાવે છે. LI 35 શ્રી અરિષ્ટ નેમિનાથાય નમ: II ૨૨ ll
અરિષ્ટ અર્થાત અમંગલ તત્ત્વોને ઘટાડે છે,
|| ૐ શ્રી પાર્શ્વનાથાય નમ: II ૨૩ ll દિશા કવચ કરી, અમંગલ તત્ત્વોના પ્રવેશને રોકે છે.
| શ્રી વર્ધમાનાય નમ: II 11 ૩ શ્રી મહાવીરાય નમ: ll ૨૪ ll આત્મપરિણામોને વર્ધમાન કરે છે અને
પરાક્રમને પ્રગટ કરે છે.
4th Proof
61
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧૧૭
મંગલમય કરુણાનું દિવ્ય સામ્રાજ્ય
પરંતુ પંડિત વિધાપાળ ક્ષણિક ચમક્યા અને પછી બોલ્યા,
ચક્રવર્તી સમ્રાટ... એકલા... અને ખુલ્લા પગે... જો સમ્રાટ સૂર્યનાં સૌમ્ય કિરણો રાત્રિના અંધારાને દૂર કરી નગરી
જતા હોય તો તેની સાથે પરિવાર, સેવકો કે સેના પણ હોય પર પ્રકાશનું આધિપત્ય જમાવી રહ્યા છે. પ્રભાતના રમ્ય
પરંતુ આ પગલાં તો એક જ વ્યકિતના છે. મિત્ર! શું મારી વાતાવરણમાં, જ્યોતિષ વિધાના પ્રખર વિદ્વાન છાયાશાસ્ત્રી
જ્યોતિષ વિધા મને દગો દઈ રહી છે? શું આ ઉંમરે મારી વિધાપાળ અને તેમના મિત્ર હર્ષદત્ત ચાલી રહ્યા હતા. શાંત
બુદ્ધિ નષ્ટ થઈ રહી છે? વાતાવરણમાં મૌન તોડતાં હર્ષદરે કહ્યું, “મિત્ર! થોડી ક્ષણો
૨૪ પહેલાં આ માર્ગ પરથી કોઈ મહાન વ્યકિત પસાર થઈ હોવી
હર્ષદત્ત કહે, ના, મિત્ર નિરાશ ન થા, મને તારી જોઈએ.'
તીર્થકર જ્યોતિષવિદ્યામાં શ્રદ્ધા છે અને બન્ને મિત્રો પેલા પગલાનું
અનુસરણ કરતાં આગળ ચાલ્યા. આ પગલાં “મિત્ર શા કારણે આમ કહે છે?" વિધાપાળે પ્રશ્ન કર્યો.
રાજગૃહીનગરની ગુણશીલ ચૈત્યઉધાનમાં કાર્યોત્સર્ગમુદ્રામાં કોયલનો ટહુકો અને ખળખળ વહેતા ઝરણાંના સંગીતનું
4th ધ્યાન કરી રહેલા એક સાધક પાસે સમાપ્ત થયાં. સામંજસ્ય, મલયાનિલને સુગંધિત બનાવતી ફૂલોની પરાગ,
Proof સામેની એક તલાવડીમાં સિંહ અને હરણા બન્ને સાથે પાણી
1 ખિન્ન વદને વિધાપાળ બોલ્યા, હર્ષ!કયાં છે સમ્રાટ ? અહીં પી રહ્યા છે. એક જ વૃક્ષની છાયામાં સાપ અને નોળિયો વિશ્રામાં
તો એક ભિક્ષુક...! કરી રહ્યા છે. માર્ગ નિષ્ફટક છે. મિત્ર! કોઈ દિવ્ય પુરુષના
હર્ષવિભોર હર્ષદત્ત બોલ્યા, વિધાપાળ તારી વિધાને ગૌરવ પરમાણુની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવે છે. વાતાવરણનું
અપાવે એવી આ ઘટનાની વાત સાંભળ, ‘જેમના મુખારવિંદ માધુર્ય અને પ્રસન્નતા પ્રતિતી કરાવે છે. અધ્યાત્મસાધનામાં
પર પ્રથમ ભાવો રમી રહ્યા છે તેવા કલ્યાણ મિત્ર આ ભિક્ષુક મસ્ત રહેતા ધર્મનિષ્ઠ હર્ષદત્તે વાત પૂરી કરી.
બીજા કોઈ નહીં પરંતુ સ્વયં ભગવાન મહાવીર છે.' નતમસ્તક ચાલી રહેલા પંડિત છાયાશાસ્ત્રી નીચે રસ્તા પર
આંતરક સામે દારૂણ યુદ્ધ કરી વિજય મેળવનાર જોઈ દંગ થઈ ગયા, થંભી ગયા, અને બોલ્યા, મિત્ર તારી વાતમાં
ચક્રવર્તી છે. અષ્ટકર્મના કાલીનાગને સંયમનાં શસ્ત્રોથી એમણે તથ્ય લાગે છે, જો આ પગલાં!કોઈ સમ્રાટના પગલા...શતદલ
જીતી લીધાં છે. નિર્વિકલ્પ ધ્યાનરૂપી પિતાના ખોળામાં તે ઊભા કમળની પાંખડીમાંથી જાણે પરાવર્તિત થયેલ રેખાઓ...!
છે. તે અહિંસા રૂપી અષ્ટપ્રવચન માતાની નિશ્રામાં છે. બ્રહ્મચર્ય સામુદ્રિક લક્ષણ પ્રમાણે એક ચક્રવર્તી સમ્રાટના પગલાં જ હોય,
રૂપી ભાઈ, અનાસકિતરૂપી બહેનને એમનું સદૈવ સન્નિધ્ય છે.
62
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
શાંતિરૂપી પ્રિયતમા એના જીવનમાં અભિપ્રેત છે. વિવેકરૂપી પુત્ર અને ક્ષમારૂપી પુત્રી તેની સાથે જ હોય છે. અનેકાંત તેનો
મંત્રી છે.’
‘રાજાની સેનાને એક નિશ્ચિત સીમા હોય, પરંતુ પ્રભુના આભામંડળમાંથી નીકળેલા દિવ્ય કિરણો અગણિત લોકોના
કલ્યાણનું કારણ બની જાય, અકારણ કરૂણા કરનારા, આ યુગપુરુષના ઉચ્ચ પુણ્ય અને તીર્થંકરના અતિશયોની અસરને કારણે તેમની ઉપસ્થિતિથી ચોપાસ વૈર વિખવાદ મટે- રોગ ન હોય, દુષ્કાળ ન હોય, માલકૌંસ રાગમાં પ્રવાહિત થતી તેમની પાવન વાણી સૃષ્ટિના તમામ જીવો પોતાની ભાષામાં સમજી અને સ્વનું કલ્યાણ સાધી શકે.’
‘એમના શુભતરંગોની સેના જ ચારે બાજુ સુરક્ષા કરી શકે છે. એમનું ધર્મચક્ર સર્વત્ર આનંદ, શાંતિ અને માધુર્ય ફેલાવતા રહે છે. તેમને સ્પર્શેલું વાયુમંડળ સર્વત્ર પવિત્રતા અને ચંદન જેવી શીતળતા પ્રસરાવે છે. સંસારના તમામ સામ્રાજ્ય કરતાં
આ સામ્રાજ્ય ઉત્કૃષ્ટ છે. કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈ નથી કરી, હિંસા નથી કરી છતાં હૃદય સિંહાસન પર રાજ્ય કરનારા આ રાજાનું જ વાસ્તવિક રાજ્ય છે. કારણ કે આ સામ્રાજ્યમાં, હિંસા નથી, ચોરી નથી, અબ્રહ્મમ્ નથી, જૂઠ નથી અને પરિગ્રહ નથી. અહીં સત્યના સિંહાસન પર અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહને રાજતિલક કરાયું છે.'
હર્ષદત્તે જ્યારે વાત પૂરી કરી ત્યારે બન્ને મિત્રો ભગવાનનાં શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદના કરી અને છાયાશાસ્ત્રી
૨૪
તીર્થંકર
4th
Proof
63
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧૧૯
વિધાપાળે કહ્યું, ‘હવે મને સમજાયું કે સામુદ્રિક લક્ષણો માત્ર બાહ્ય ચિન્હો કે સંકેતો પર આધારિત નથી હોતા. માનવીની આંતરિક લાક્ષણિકતાઓમાં અગણિત સંભાવના છુપાયેલી પડી હોય છે. આજે હું ભગવાન મહાવીરના આંતરવૈભવના ઘૂઘવતા સાગરના પ્રચંડ મોજાઓ નિહાળી રહ્યો છું.'
મિત્ર! આજે મારી જ્યોતિષવિધા સાચે જ સાર્થક થઈ. આજે મને સાચા સમ્રાટનું દર્શન થયું. પંચમહાવ્રતનું મહાત્મ્ય સમજાયું.
પ્રણામ હો અનેકાંત દૃષ્ટાને, વંદન હો! મંગલમય કરૂણાના દિવ્ય સામ્રાજ્યને!
Page #65
--------------------------------------------------------------------------
________________ ૧ર૦ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૧ર૧ કર ગુંજન બરવાળિયાનો પરિચય અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડા વર્ષો પ્રેક્ટિસ કર્યા પછી હાલ ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર પચાસ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ, ઘાટકોપરના મુખપત્ર “કાઠિયાવાડ જૈન', જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ, મુંબઈના મુખપત્ર ‘જાગૃતિ સંદેશ' ફોરમ ઑફ જૈન ઇન્ટર એમ્યુઅલ, “એનલાઈટનમેન્ટ', ભારત - 24 જૈન મહામંડળના મુખપત્ર “જૈનજગત' (ગુજરાતી વિભાગ), મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ મું બઈ- અમદાવાદના મુખપત્ર વિશ્વવાત્સલ્યમાં માનદ્ મંત્રી ‘જૈન પ્રકાશ'ના સહતંત્રી તરીકે સેવા આપેલ છે. મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઈના પ્રમુખસ્થાને 4th યોજાય છે. વિદેશમાં સિંગાપોર, અમેરિકા વગેરેમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિષયક તેમનાં સફળ પ્રવચનો યોજાયેલાં છે. ધર્મ અને અધ્યાત્મના Proof વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાયા છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંધ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ સાથે સંકળાયેલા છે. જૈન સંઘ- પારસધામ, ઘાટકોપર, અહંમ સ્પિરિચ્યુંઅલ સેંટર તથા પ્રાણગુરુ સેંટરના ટ્રસ્ટી છે. ચેમ્બર જૈન સંઘ તથા સંતાબાલ એવોર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશન સંચાલિત અંદન હોલિસ્ટીક ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી છે. અખિલ ભારતીય સ્થા. જૈન કોન્ફરન્સના મંત્રી છે. તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડૉક્ટરેટ Ph.D. પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયાના નામે તેમનાં ધર્મ, અધ્યાત્મ વિગેરે વિવિધ વિષયો પર લખાણો વર્તમાનપત્રો અને સામયિકોમાં પ્રગટ થાય છે.. | ‘મુંબઈ સમાચાર'માં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને ૧૯૯૭ના મુંબઈ જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ”નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ગુણવંત બરવાળિયા ‘ગુંજન'નાં પુસ્તકો સર્જન તથા સંપાદન * હૃદયસંદેશ અધ્યાત્મનિષ્ટ સંતબાલજી પ્રીત-ગ જનઃ (1 50 પ્રણ કાવ્યોનો | આપની સન્મનુખ (ડૉ. જયંત મહેતા સાથે) પ્રતિનિધ સંગ્રહ) મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) - કલાપીદર્શન (કવિ કલાપી જન્મ શતાબ્દી| વીતરાગત વૈભવ પ્રકાશન ડો. ધનવંત શાહ સાથે) * આગમ દર્શન (જિનાગમ પરિચય પુસ્તક) * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના સમરસેન વયરસેન કથા * વિશ્વવાત્સલ્યનો સંકલ્પ સંકલ્પ સિદ્ધિના સોપાન વાત્સલ્યનું અમીઝરણું Glimpsis of world Religion (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપ) સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય બાર ધર્મોનો Introduction to Jainsim પરિચય) Commentry on non-violence ક અણગારનાં અજવાળાં Kamdhenu (wish cow) (પ્ર. પ્રવીણબહેન ગાંધી સાથે) Glory of detechment * ઉરનિઝરા (કાવ્યસંગ્રહ) * કામધેની (હિન્દી) *તપાધિરાજ વર્ષીતપ (જૈનદર્શનમાં તપ) ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના *દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા * જ્ઞાનધારા (ભાગ 1 થી 11) લેખોનો સંચય) (જ્ઞાનસત્રમાં રજૂ થયેલા વિવિધ લેખો અને ઉત્તમ શ્રાવકો શોધપત્રોનો સંગ્રહ) ભગવાન મહાવીર અને સંયમજીવન + અધ્યાત્માસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા| મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન). સાથે) Aagam An Introducation * વિચારમંથન Development & Impact of Jainism in India અમૃતધારા & Abroad કે દાર્શનિક દષ્ટા જેનું પત્રકારત્વ જૈનધર્મ (પરિચય પુસ્તિકા) અધ્યાત્મ આભા * અહિંસા ભીમાસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે)| * શ્રી ઉવસગ્ડર સ્તોત્ર: એક અધ્યયન ચંદ્રસેન કથા (ડૉ કનુભાઈ શેઠ સાથે) * શ્રુતજ્ઞાનનાં અજવાળાં અમરતાના આરાધક * શૈલેષી (આલોચના અને આલોચના) E-mail: gunvant.barvalia@gmail.com (M)098202 15542 64