________________
૧૧૬
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧૧૭
મંગલમય કરુણાનું દિવ્ય સામ્રાજ્ય
પરંતુ પંડિત વિધાપાળ ક્ષણિક ચમક્યા અને પછી બોલ્યા,
ચક્રવર્તી સમ્રાટ... એકલા... અને ખુલ્લા પગે... જો સમ્રાટ સૂર્યનાં સૌમ્ય કિરણો રાત્રિના અંધારાને દૂર કરી નગરી
જતા હોય તો તેની સાથે પરિવાર, સેવકો કે સેના પણ હોય પર પ્રકાશનું આધિપત્ય જમાવી રહ્યા છે. પ્રભાતના રમ્ય
પરંતુ આ પગલાં તો એક જ વ્યકિતના છે. મિત્ર! શું મારી વાતાવરણમાં, જ્યોતિષ વિધાના પ્રખર વિદ્વાન છાયાશાસ્ત્રી
જ્યોતિષ વિધા મને દગો દઈ રહી છે? શું આ ઉંમરે મારી વિધાપાળ અને તેમના મિત્ર હર્ષદત્ત ચાલી રહ્યા હતા. શાંત
બુદ્ધિ નષ્ટ થઈ રહી છે? વાતાવરણમાં મૌન તોડતાં હર્ષદરે કહ્યું, “મિત્ર! થોડી ક્ષણો
૨૪ પહેલાં આ માર્ગ પરથી કોઈ મહાન વ્યકિત પસાર થઈ હોવી
હર્ષદત્ત કહે, ના, મિત્ર નિરાશ ન થા, મને તારી જોઈએ.'
તીર્થકર જ્યોતિષવિદ્યામાં શ્રદ્ધા છે અને બન્ને મિત્રો પેલા પગલાનું
અનુસરણ કરતાં આગળ ચાલ્યા. આ પગલાં “મિત્ર શા કારણે આમ કહે છે?" વિધાપાળે પ્રશ્ન કર્યો.
રાજગૃહીનગરની ગુણશીલ ચૈત્યઉધાનમાં કાર્યોત્સર્ગમુદ્રામાં કોયલનો ટહુકો અને ખળખળ વહેતા ઝરણાંના સંગીતનું
4th ધ્યાન કરી રહેલા એક સાધક પાસે સમાપ્ત થયાં. સામંજસ્ય, મલયાનિલને સુગંધિત બનાવતી ફૂલોની પરાગ,
Proof સામેની એક તલાવડીમાં સિંહ અને હરણા બન્ને સાથે પાણી
1 ખિન્ન વદને વિધાપાળ બોલ્યા, હર્ષ!કયાં છે સમ્રાટ ? અહીં પી રહ્યા છે. એક જ વૃક્ષની છાયામાં સાપ અને નોળિયો વિશ્રામાં
તો એક ભિક્ષુક...! કરી રહ્યા છે. માર્ગ નિષ્ફટક છે. મિત્ર! કોઈ દિવ્ય પુરુષના
હર્ષવિભોર હર્ષદત્ત બોલ્યા, વિધાપાળ તારી વિધાને ગૌરવ પરમાણુની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવે છે. વાતાવરણનું
અપાવે એવી આ ઘટનાની વાત સાંભળ, ‘જેમના મુખારવિંદ માધુર્ય અને પ્રસન્નતા પ્રતિતી કરાવે છે. અધ્યાત્મસાધનામાં
પર પ્રથમ ભાવો રમી રહ્યા છે તેવા કલ્યાણ મિત્ર આ ભિક્ષુક મસ્ત રહેતા ધર્મનિષ્ઠ હર્ષદત્તે વાત પૂરી કરી.
બીજા કોઈ નહીં પરંતુ સ્વયં ભગવાન મહાવીર છે.' નતમસ્તક ચાલી રહેલા પંડિત છાયાશાસ્ત્રી નીચે રસ્તા પર
આંતરક સામે દારૂણ યુદ્ધ કરી વિજય મેળવનાર જોઈ દંગ થઈ ગયા, થંભી ગયા, અને બોલ્યા, મિત્ર તારી વાતમાં
ચક્રવર્તી છે. અષ્ટકર્મના કાલીનાગને સંયમનાં શસ્ત્રોથી એમણે તથ્ય લાગે છે, જો આ પગલાં!કોઈ સમ્રાટના પગલા...શતદલ
જીતી લીધાં છે. નિર્વિકલ્પ ધ્યાનરૂપી પિતાના ખોળામાં તે ઊભા કમળની પાંખડીમાંથી જાણે પરાવર્તિત થયેલ રેખાઓ...!
છે. તે અહિંસા રૂપી અષ્ટપ્રવચન માતાની નિશ્રામાં છે. બ્રહ્મચર્ય સામુદ્રિક લક્ષણ પ્રમાણે એક ચક્રવર્તી સમ્રાટના પગલાં જ હોય,
રૂપી ભાઈ, અનાસકિતરૂપી બહેનને એમનું સદૈવ સન્નિધ્ય છે.
62